• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ કેરાના મુક્તાબેન પવાણી (ઉ.વ. 82) તે સ્વ. ભગવાનજી પદમશી પવાણીના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ ભગવાનજી પવાણીના પત્ની, આનંદ (વેલુભાઇ) (કેરા), લલિત, સંજય (મામા), કમળાબેનના માતા, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. ઝવેરબેન, સ્વ. કસ્તૂરબેન, મણિબેન, સ્વ. પ્રવીણાબેન, પ્રભાબેનના ભાભી, બીનાબેન, કાન્તાબેનના જેઠાણી, ગીતા, હર્ષા, સંજના (બીના), સુરેશભાઇ તન્નાના સાસુ, પ્રિયા હેમલ રાયમંગિયા, કૃપાલી, જુગ્ની, હિત, યુગ, ધ્રુવના દાદી, કમલેશ, મેહુલ, મંજુલા, કામિની, દીપા, શ્રેયાના મોટીમા, પ્રફુલ્લ, અજય, સચિનના નાની, સ્વ. ખીમજી શામજી કોટક (મઝગાંવ-મુંબઇ)ના પુત્રી, નર્મદાબેન પવાણી (સૂરજપર), સ્વ. શિવભાઇના બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના સાંજે 4થી 5 રૂખાણા હોલ, નાનજી સુંદરજી સેજપાલ મહાજન વાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. સુશીલાબેન હર્ષદરાય જોષી (વાસુ) (ઉ.વ. 68) મૂળ મુંદરાના તે સ્વ. હર્ષદરાય જોશી (ફોરેસ્ટ)ના પત્ની, મેનાબેન લીલાધર વાસુના પુત્રવધૂ, અજય, વિશાલ, અર્ચના, આરતીના માતા, શંકરરાવ, ઇવાના, ભાવિકા મિતુલ ધોળકિયાના સાસુ, સ્વ. જમીયતરાય, સુધીરભાઇ, સ્વ. કૈલાશ, સ્વ. લાભગૌરી, ચંદાબેન, ઇન્દુરાબેનના ભાભી, મંજુલાબેનના દેરાણી, ભારતીબેન, લતાબેનના જેઠાણી, સ્વ. જસવંતીબેન જમનાદાસ હર્ષ(અંકાર)ના પુત્રી, સ્વ. રમેશચંદ્ર, રસિકભાઇ (માસ્તર), હેમલતાબેન, ભારતીબેન, તારાબેનના બેન, નરેન્દ્ર, કલ્પેશ, કૌશિક, ચિંતન, પુનિતના કાકી, લાયલા, નેથન, કાર્તિકના દાદી,  મીત, પ્રેરણા, યોહાનના નાની તા. 17-9-2024ના અવસાન પામ્યા?છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી રામધૂનની પાસે ભુજ ખાતે.

ભુજ : મૂળ કુંદરોડીના મ.ક.સ.સુ. આશાબેન ડાભી (ઉ.વ. 51) તે સ્વ. દીપક હરિલાલ ડાભીના પત્ની, યશ, સ્વ. હર્ષના માતા, સ્વ. પુષ્પાબેન હરિલાલ પ્રેમજીના પુત્રવધૂ, સ્વ. અતુલભાઇ, સ્વ. મુકેશભાઇ, પલ્લવીબેન ગિરીશકુમાર પરમાર (હાલે લંડન)ના ભાભી, ગં.સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. હિનાબેનના દેરાણી, મીરાં, મીત, ડો. હીર, ઓમના કાકી, દિનેશ, ચાંદની, ડો. મલ્હારના કાકીજી સાસુ, આરતી, પૂજા, મયૂરના મામી, ગં.સ્વ. ધનીબેન નંદલાલ ધામેચાના પુત્રી, સ્વ. દીપક, જયશ્રી, રાખી, કાજલના બહેન, જયેશભાઇ (મુંબઇ), સ્વ. જલ્પેશ, જિજ્ઞેશના સાળી તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ/વડોદરા : મૂળ વરલીના હર્ષાબેન રાજેશભાઇ સોલગામા (ઉ.વ. 50) તે રાજેશભાઇ રસિકભાઈ સોલગામાના પત્ની, વિવેકના માતા, ગં.સ્વ. મંજુબેન રસિકભાઈ સોલગામાના પુત્રવધૂ, સ્વ. રતનબેન વાલજીભાઈ સોલગામાના પૌત્રવધૂ, સ્વ. રંજનબેન રતિલાલભાઈ ગરવલિયાના પુત્રી, નૈનાબેન જિતેશભાઈ સોલગામાના દેરાણી, ગીતાબેન ઉદયભાઈ સોલગામાના જેઠાણી, શિલાબેન પ્રદીપભાઈ દહીંસરિયાના ભાભી, અનુબેન પ્રવીણભાઈ ગજ્જર, સ્વ. કિશોરભાઇ રતિલાલભાઈ ગરવલિયાના નાના બહેન, રિદ્ધિ, ભૂમિ, અનેરી અને રુચિના કાકી તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2024ના બુધવારે સાંજે 4.30થી 6 કલ્પ પવિત્ર બી-1/201, નારાયણ ગાર્ડન રોડ, વિશ્રાંતિની બાજુમાં, ન્યૂ અલકાપુરી, વડોદરા ખાતે.

ભુજ : શેરબાનુ અમીનભાઈ ભામાણી તે વસીમ, ટિંકુ (ઈરફાન) અને સોયબના માતા તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. તેમનો જનાજો ધારાનગરથી નીકળશે. જનાજા નમાઝ આલાવાડી મસ્જિદમાં ફઝર બાદ 7 વાગ્યે અદા કરવામાં આવશે. તાજિયત તા. 18-9-2024ના સવારે 10થી સાંજે 5 સુધી નિવાસસ્થાન કોડકી રોડ, બકાલી કોલોની, જાફરશાપીરની દરગાહની બાજુમાં.

ભુજ : માંજોઠી હાજી ઇલિયાસ આદમ (ઉ.વ. 66) તે સિકંદરના પિતા, માંજોઠી હસણ આદમ (સુખપર), કાસમ આદમ, માંજોઠી સુલેમાન આદમ, રમજુ આદમના ભાઇ, મામદ આરબ (અંજાર), સલીમ અલીમોહમદના સસરા, હાજી ઓસમાણ હાસમ ત્રાયા, હાજી નૂરમામદ હાસમ પુરાસર ત્રાયા, હાજી સાલેમામદ હાસમના બનેવી તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2024ના સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. મોંઘીબેન તેજાભાઇ આહીર (ઉ.વ. 80) તે સ્વ. તેજાભાઇ મેમાભાઇ આહીર (ટી. એમ. આહીર સોલ્ટ)ના પત્ની, શામજીભાઇ, હરીશભાઇ, લક્ષ્મણભાઇ, ભરતભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેન હિતેન્દ્રભાઇ ચાવડાના માતા, રામેશ્વરીબેન, રૂડીબેન, શાન્તિબેન, લક્ષ્મીબેનના સાસુ તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 બાબાસાહેબ આંબેડકર ભુવન, ટાગોર રોડ, ગાંધીધામ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અત્રિલાલ પરસોત્તમ પંડ્યા (ઉ.વ. 82) (નિવૃત્ત કે.પી.ટી. કર્મચારી) તે સ્વ. પરસોત્તમ વિશ્રામભાઈ પંડ્યાના પુત્ર, સ્વ. ઈન્દુબેનના પતિ, સ્વ. જમુબેન ભગવાનલાલ વ્યાસ, સ્વ. પુષ્પાબેન પ્રાણલાલ વ્યાસના ભાઈ, બિપીન મહારાજ, દિલીપભાઈ (કસ્ટમ-મુંદરા), રીટાબેનના પિતા, રેખાબેન, જયશ્રીબેન, અનિલભાઈ પંડ્યા (નિવૃત્ત પાણીપુરવઠા)ના સસરા, સ્વ. ગુણવંતલાલ શંકરલાલ પંડ્યાના જમાઈ, સ્વ. જગદીશભાઈ, હિતેષભાઈ, સ્વ. ભગવતીબેન, સ્વ. મહાગૌરીબેન, તરુણાબેન, વસંતબેનના બનેવી, નયન, અભિષેક, ભાવેશ, વિભૂતિ, ક્રિષ્ના, નીધિના દાદા, ગાયત્રી, રવીકુમાર, હિરેનકુમાર, આશિષકુમારના દાદાજી સસરા, દીપાલી, દામિની નાના, પરિધીના પરદાદા તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબીકોઠા, અંજાર ખાતે.

અંજાર : મૂળ સિનોગ્રાના શિવલાલભાઈ જેઠાલાલ ચૌહાણ (ઉ.વ. 80) તે સ્વ. કાન્તાબેનના પતિ, શાકરબેન જેઠાલાલ વાલજી ચૌહાણના પુત્ર, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. જેન્તીભાઇ, કાન્તિભાઈ, સ્વ. રસિકભાઈ, દિલીપભાઈ, ગં.સ્વ. પેમુબેન, ગં.સ્વ પુષ્પાબેન, સ્વ. ધનુબેન, કસ્તૂરબેન, લીલાવતીબેનના મોટા ભાઈ, રમેશભાઈ (રાજકૃપા ફર્નિચર), પ્રવીણભાઈ (રાજકૃપા ફર્નિચર), મીનાબેન, દક્ષાબેનના પિતા, નીશાબેન, સુનીતાબેન, સ્વ. વિનોદભાઈ મણિલાલભાઈ વેગડ, હસમુખભાઈ જેન્તીભાઇ સોલંકી (જી.ઈ.બી.)ના સસરા, મિત, ઝંખના, જાનવી, તનિષા, રાજના દાદા, રવિ, શુભમ, રક્ષિત, વૃત્તિના નાના  તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, પીરવાડી, અંજાર ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.

ભચાઉ : મૂળ આંબલિયારાના ઠા. કાન્તિલાલ મોહનલાલ કારિઆ (ઉ.વ. 70) તે સ્વ. સાકરબેન મોહનલાલ ખેતશીભાઇ કારિઆના પુત્ર, સ્વ. બાબુલાલ, સ્વ. બચુલાલ, ચમનલાલ, લાભુબેન વિઠલજીભાઇ રાજદે, સ્વ. વિજયાબેન પ્રભુલાલ મિરાણી, દમયંતીબેન પ્રફુલભાઇ કોટકના ભાઇ, દિનેશભાઇ (માસ્તર), અશોકભાઇ, ભગવાનજીભાઇ, ગિરીશભાઇ, સ્વ. જ્યોતીબેન નવીનભાઈ કોટક, સ્વ. નવીનભાઇ, સ્વ. વિનોદભાઇ, અનિલભાઇ, ઇશ્વરભાઇ, રાજુભાઇ, હંસાબેન ઇશ્વરલાલ સોમેશ્વર, સ્વ. કલ્પનાબેન પ્રવીણભાઇ કાથરાણી, દીપક, મયૂર, દક્ષાબેન હરેશકુમાર રેહાણી, ઉર્મિલાબેન પ્રકાશકુમાર રતાણીના કાકા, શિવલાલભાઇ નારણજી ચંદે (અમદાવાદ)ના ભાણેજ તા. 15-9-2024ના અવસાન પામેલ છે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : નરશી કરમશી લિંબાણી (ઉ.વ. 60) તે ગીતાબેનના પતિ, ગં.સ્વ. વેલબાઇ કરમશી લિંબાણીના પુત્ર, જેન્તીભાઇ, નિર્મળાબેન (ખીરસરા), મોહનભાઇ, દમયંતીબેન (બદલાપુર), અશોકભાઇના ભાઇ, મોઘીબેન, વિમળાબેનના દિયર, કલ્પનાબેનના જેઠ, ઉર્મિબેન (બદલાપુર), પ્રિયાબેન (ભડલી), મહેકના પિતા, સુરેશભાઇ, પ્રજ્ઞાબેન (ભુજ), પ્રકાશભાઇ, યોગેશભાઇ, સચિનભાઇ, આનંદના કાકા, મીનાબેન, જિજ્ઞાબેન, હેતલબેન, દીક્ષીતાબેનના કાકા સસરા, ઉદિતકુમાર (બદલાપુર), સતીશકુમાર (ભડલી)ના સસરા, ધનજી નાનજી ઠાકરાણી (ભડલી)ના જમાઇ, ગં.સ્વ. રતનબેન પ્રેમજી લિંબાણી (મુંબઇ), ગં.સ્વ. કેશરબેન વાલજી લિંબાણીના ભત્રીજા, મનસુખ વાલજી લિંબાણીના કાકાઇ ભાઇ, કરમશી કાનજી દીવાણી (દેશલપર)ના દોહિત્ર તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18 તથા 19-9-2024 (બે દિવસ) સવારે 9થી 11.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાને.

ખાવડા (તા. ભુજ) : હાજી સિધિક તારમામદ તે મ. આમદ તારમામદ (ભુજ)ના મોટા ભાઇ, હબીબ જાકાણીના જમાઇ, અબ્દુલ ગની (પોસ્ટમેન-ભુજ), મહંમદ હુશેન (સોલારિસ-ખાવડા)ના પિતા, અલ્તાફ, ફાઇમ, ફેજાનના દાદા, મુસ્તાક આમદ, અબુબકર મામદ (ભુજ)ના મોટાબાપુ, ફકીરમામદ (મુંદરા), અબ્દુલ (થરાવડા), સલીમ (મુંદરા)ના સસરા, મ. હાજી લતીફ અબ્દુલ્લા (ભુજ)ના વેવાઇ, રશીદ હાજી અલારખ્યા (ખાવડા), મ. અબ્દુલ્લા હારુન (ખાવડા), મ. બાબુ, મ. જુમ્મા, સુમાર, હાજી લતીફ, દાઉદ (કોટડા-ચકાર)ના બનેવી તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંભાર ફળિયા, ખાવડા ખાતે.

ભારાપર (તા. ભુજ) : હમિદાબાઈ (ભચાબાઈ) અનવર રાયમા (ઉ.વ. 63) તે મ. અનવર કાસમ રાયમાના પત્ની, ઈમ્તિયાઝ (રિક્ષાવાળા)ના માતા, આબીદ કાસમ રાયમા, મ. હનીફ કાસમ રાયમાના  ભાભી, આરીફ અને અઝીમના મોટાબા, હાજી અબ્બાસ હાજી ઓસમાણ રાયમા, સલીમ હાજી ઓસમાણ રાયમાના બહેન, અનવર આદમ રાયમા (કોડકી), અકબર હસણ રાયમા (વીડી), અબ્દુલ કાદિર અનવર રાયમા (ભારાપર)ના સાસુ અવસાન પામ્યા છે. જિયારત તા. 19-9-2024ના ગુરુવારે સવારે 9.45 વાગ્યે રાયમા સમાજવાડી, રેહા રોડ, ભારાપર ખાતે.

સરસપર પાટિયા (તા. ભુજ) : કોલી મઠુ મમુ (ઉ.વ. 70) તે સ્વ. જલુબાઇ, સ્વ. મમુ સવા કોલીના પુત્ર, જેનાબાઇના પતિ, મંગલ, કાન્તિ, મંજુલાબાઇ, રમીલાબાઇ, જોતીબાઇના પિતા, રવા મમુ, શામજી મમુ, અમીબાઇ, આઇશુબાઇ, મેગબાઇ, કેશરબાઇના ભાઇ તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 18-9-2024ના સવારે 9થી 10 નિવાસસ્થાન કોલીવાસ ખાતે.

મથડા (તા. અંજાર) : આગરિયા નૂરમામદ હાજી દાઉદ (ઉ.વ. 74) તે મ. હાજી દાઉદ હાજી સાલેમામદ ઉઠમણાના પુત્ર, ઇશાક નૂરમામદ ઉઠમણાના પિતા, મ. સિધિક દાઉદ, મ. અલીમામદ, હાજી કાસમ, અભુભખર, ઓસ્માણગની, આમદભાઇના ભાઇ, દાઉદ ઇબ્રાહિમ લુલાતરના બનેવી, સલીમ હાસમના સસરા, આફતાબ અને મોહમ્મદના દાદા તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 આગરિયા જમાતખાના, મથડા, તા. અંજાર ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ નાની ખેડોઇના નરેશભાઇ બોખાણી (ઉ.વ.18) તે જીવાબાઇ અને અશોક સુમાર બોખાણીના પુત્ર, હરેશ, ભાવનાબેન વસંત મેરિયા (માનકૂવા),  મગન, રાજેશ, દીપક, પ્રકાશ, મંજુલાબેન રમેશ ખોખર, દક્ષાબેન મુકેશ ખોખર (માથક), લખીબેન બાબુ બુચિયા, હેમુબેન બાબુ મેરિયા,  નામુબેન વિનોદ બુચિયાના ભાઇ, ઉમર સુમાર, સામજી સુમાર, સ્વ. પુંજા સુમાર, સ્વ. પુરબાઇ પચાણ જેપાર (બિદડા)ના ભત્રીજા, ગોપાલ લખુ બુચિયા (રામપર વેકરા)ના દોહીત્ર તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 18-9-2024ના બુધવારે રાત્રે આગરી અને?ઘડાઢોળ પાણી તા. 19-9-2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાને મફત નગર બિદડા ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : સોઢા વિજયરાજજી ચાંદાજી (ઉ.વ. 62) તે સોઢા પ્રાગજીના પિતા, સ્વ. રતનજી, રામસંગજી  મનુભા, સ્વ. કનુભાના મોટાભાઈ, વંકાજી નારણજી સોઢા (ધાવડા નાના), વંકાજી પેથુભા સોઢા (ધાવડા મોટા)ના કાકાઇ ભાઈ, રુદ્રરાજાસિંહના દાદા, દીપસંગજી (ગઢશીશા), ગોંવિદજી (મોડકુબા), અમરતસિંહ (જાડાય), કુલદીપસિંહ (ગોયરસમા), પ્રાગજી (હોથીવાંઢ)ના સસરા, કરણાસિંહ, વિક્રમાસિંહ, મહેન્દ્રાસિંહના મોટાબાપુ, સ્વ. કાકુભા ભીમજી જાડેજાના જમાઈ તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી શકિતનગર, ધાવડા મોટા ખાતે

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ઇન્દ્રાસબા બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 90) (હાલે ધ્રાંગધ્રા) તે સ્વ. બહાદુરસિંહ કેશરીસિંહ જાડેજાના પત્ની, કૃષ્ણદેવસિંહ (કનુભા), ભૂપેન્દ્રસિંહ, શિવરાજસિંહ, જનકબા, દેવીબા ધીરુભા ઝાલા (કથારિયા), ભુપીબા જયેન્દ્રસિંહ મહિડા (દેવા), નયનાબા શક્તિસિંહ ઝાલા (ખંભલાવ), રાધાબા યશપાલસિંહ મહિડા (દેવા), મમતાબા અશોકસિંહ ઝાલા (સરધારકા), જયશ્રીબા રાજેન્દ્રસિંહ વાળા (ભગેડી)ના માતા, સ્વ. કિશોરસિંહ (બાપાલાલ), જયેન્દ્રસિંહ, સ્વ. પ્રહલાદસિંહ, પ્રદ્યુમનસિંહ (ધારાસભ્ય અબડાસા), સહદેવસિંહ, ઇલાબા રામદેવસિંહ ગોહિલ (કકડ), સ્વ. રસીકબા લાલુભા ઝાલા (રોઝસર), ઉષાબા મહેન્દ્રસિંહ ઝાલા (ચચાણા), જ્યોત્સનાબા રવીન્દ્રસિંહ સરવૈયા (મલેકવદર)ના કાકી, કરણસિંહ, યશપાલસિંહ, વિરમદેવસિંહ, માનસીબા, શિવાંજલિબા, અર્જુનસિંહ, જયદીપસિંહ, સ્વ. નકુલસિંહ, બ્રિજરાજસિંહ, સૂર્યવીરસિંહ, ભગીરથસિંહ, જિજ્ઞાબા, મીનાબા, નિધિબા, રિદ્ધિબા, સિદ્ધિબા, ગોપીબાના દાદી, મિતાંક્ષીબા, અભિમન્યુસિંહ, બલવીરસિંહ, શ્રીબા, દીવુબા, ભાગેશ્વરીબા, શિવાનીબા, ધ્રુવિક્ષાબાના પરદાદી, દુષ્યંતસિંહ, હરપાલસિંહ, શિલભદ્રસિંહ, પરીક્ષિતસિંહ, ક્રિપાલસિંહ, કિશનસિંહ, અજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, તીર્થરાજસિંહના નાની, જયેન્દ્રસિંહ ભાણુભાના મામી, યશપાલસિંહ વજેસિંહ રાણા (વેગડવા)ના પુત્રી, સ્વ. મહેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, મહાવીરસિંહ, ધીરજબા, સ્વ. બચુબાના બહેન, યોગરાજસિંહ, હરદેવસિંહના ફઇ, પ્રેમીલાબા, ત્રિપુરાબાના નણંદ, જયદેવસિંહ, ગાયત્રીબા, લીલાબાના માસી તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ધ્રાંગધ્રા ખાતે તથા તા. 20-9-2024ના શુક્રવારે સવારે 8થી સાંજે 7 સુધી દરબાર ગઢ, મોટી વિરાણી ખાતે.

પલાંસવા (તા. રાપર) : હબીબભાઈ સુમારભાઈ મીર (ઉં.વ. 68) તે ઇકબાલભાઈ, સનાતનભાઈ, મ. બાદરના પિતા, રહીમભાઈ, ફિરોજભાઈ, ગુલાબભાઈના કાકા, બચુભાઇ અબ્દુલભાઈના ફુઆ, બી. એ. મીર (પ્રિયા લોન્ડ્રી રાપર)ના મામા, અકબર, યુનુસ, નવસાદ, ઝાહીદના દાદા, સોહિલ અમીનભાઈ, સોહિલ અલિયાસભાઈના દાદાજી સસરા, સુહાનના મોટા નાના તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-9-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને મીરવાસ, પલાંસવા ખાતે.

તેરા (તા. અબડાસા) : ઠક્કર પુષ્પાબેન ચંદન (ઉ.વ. 75) તે ઠક્કર મહેન્દ્ર કાનજીના પત્ની, રમીલા, ભરત, સંગીતા, કિરીટ, નીતાબેન ગિરીશભાઈ ઠક્કર (ગોયલા), હિનાબેન ધવલભાઈ ગણાત્રા (નલિયા)ના માતા, ઠક્કર સામજી ગાવિંદજી ગણાત્રા (બેરવાળા)ના પુત્રી, ચંદુલાલ ગણાત્રા. વસંતભાઈ ગણાત્રા (હાલે ચાકણ), રમીલાબેન રસિકભાઈ તન્ના (માધાપર), મધુરીબેન મોતીલાલ તન્ના (માધાપર), ગં.સ્વ. હીરાગૌરીબેન તુલસીદાસ દોડેચા (માધાપર), સ્વ. પ્રભાબેન જિતેન્દ્રભાઈ ઠક્કર (ભુજ)ના મોટા બહેન, શિવમ અને ઊર્મિના દાદી, પલક અને હિતાંશના નાની તા. 17-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રામમંદિરની બાજુમાં, ગોપાલજી કમ્પાઉન્ડ, તેરા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang