ભુજ : જિજ્ઞેશ ગુલાબચંદ શાહ (ઉ.વ. 46) (જૈનમ કમ્પ્યુટર) તે બકુલાબેન
ગુલાબચંદ જસરાજ શાહ (ઘીવાળા) (મેસર્સ રાજેશકુમાર ગુલાબચંદ)ના પુત્ર, તન્વીબેનના પતિ,
પાર્શ્વ અને મોક્ષના પિતા, સ્વ. સુષ્માબેન દીપેનભાઇ, સ્વ. જયશ્રીબેન કીર્તિભાઇ, ભાવિની
નીલેશભાઇ, આશિત રાજેશભાઇ, શ્વેતા મયૂરભાઇ (કોચિન)ના ભાઇ, રાજેશભાઇ જશરાજભાઇ, કુમુદબેન
બાલકૃષ્ણભાઇ, હર્ષા રાજેશભાઇ, ચંદ્રમની નરેન્દ્રભાઇના
ભત્રીજા, મયુરી આશિતના જેઠ, કલ્પેશ રવિલાલ દોશી (મુંબઇ)ના ભાણેજ, સતીશભાઇ ગુલાબચંદ
વસા (કોલકાતા)ના જમાઇ તા. 6-9-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
9-9-2024ના સોમવારે સાંજે 5થી 6 વીબીસી વાડી, પહેલા માળે, આર.ટી.ઓ. પાસે.
ભુજ : મારૂ કંસારા સોની બલરામભાઇ ભવાનજી મેવચા (સિનોગ્રાવાળા)
(ઉ.વ. 80) તે ભગવાનજી રવજી મેવચાના પુત્ર, કમળાબેનના પતિ, વિરલ, ઉષાબેન, વિણાબેન, દીપ્તિબેન,
રક્ષાબેન (પૂજા), નમ્રતાના પિતા, સ્વ. ગોવિંદભાઇ ભગવાનજી (ઘુઘરીવાળા), કનૈયાલાલ ભગવાનજી
(કુકમા), સ્વ. પ્રભાબેન, સ્વ. કાન્તાબેન, અનસૂયાબેનના ભાઇ, ગં.સ્વ. વિમળાબેનના દિયર,
રસીલાબેનના જેઠ, મુકેશકુમાર બુદ્ધભટ્ટી (કોટડા સાંગાણી), સ્વ. અજયકુમાર સોલંકી (તોડાવાળા),
નીલેશચંદ્ર પરમાર (મહુવા), પંકજકુમાર પોમલના સસરા, ગૌતમભાઇ, રાજેશભાઇ, મનીષભાઇ, વિજયભાઇના
કાકા, ભાવનાબેન, અંજનાબેન, દક્ષાબેન, મિત્તલબેનના કાકાજી સસરા, સ્વ. જેરામભાઇ વીરજીભાઇ
બારમેડા, સ્વ. રતિલાલ તુલસીદાસ બુદ્ધભટ્ટી, વસંતલાલ માધવજી સોલંકીના સાળા, અંજલિ, વંશ,
અંશ, આરાધ્યા, નિવાનના નાના, સ્વ. જશોદાબેન હરિલાલ દેવશીના જમાઇ, સ્વ. બિહારીલાલ, હરિલાલ
(રાજકોટ), સ્વ. બેનાબેન જેરામભાઇ, મંજુલાબેન બાબુભાઇ, વર્ષાબેન અરવિંદભાઇ, સરોજબેન
જમનાદાસ, તક્ષશીલાબેન પ્રવીણભાઇના બનેવી, ભરતભાઇ, રાજુભાઇના ફુઆ તા. 5-9-2024ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-9-2024ના સાંજે 5થી 6 રંજનવાડી, પ્રમુખસ્વામી
ચોકડી પાસે, મુંદરા રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ મંગવાણાના સીતાબેન પરષોત્તમભાઈ તન્ના (ઉ.વ. 79) તે
સ્વ. પરષોત્તમભાઈ જેરામ તન્નાના પત્ની, સ્વ. સાકરબાઈ વાલજીભાઈ રાજદેના પુત્રી, સ્વ.
જેરામભાઈ ખટાઉભાઈ તન્નાના પુત્રવધૂ, પ્રેમજીભાઈ તન્નાના ભાભી, ગીતાબેનના જેઠાણી, સ્વ.
બચુબેન (નેત્રા)ના ભાણેજી, સ્વ. દેવજીભાઈ રાજદે (નાસિક), સ્વ. ઈશ્વરલાલભાઈ રાજદે (શેરડી)ના
બહેન, ગં.સ્વ. વર્ષાબેન, નીલાબેન (ઇંદિરાબાઈ
હાઈસ્કૂલ), સુહાસબેન (પ્રિન્સિપાલ, માતૃછાયા હાઈસ્કૂલ), બાદલભાઈ, બરસાતભાઈના
માતા, સ્વ. શાંતિલાલ (બિપિન) વેલજીભાઈ દાવડા (ખાવડા), દિનેશભાઈ પ્રભુલાલભાઈ જોબનપુત્રા
(ભુજ), યોગેશગિરિ હીરાગિરિ ગોસ્વામી (એજીએમ બીએસએનએલ) (મંગવાણા), દીપિકાબેન, મિત્તલબેન
(માતૃછાયા હાઈસ્કૂલ)ના સાસુ, સ્વ. સૈફાલીબેન, જેસલભાઈ, જતિનભાઈ, કાર્તિકભાઈના મોટીમા,
હેતલબેન, નિશાબેન, વર્ષાબેનના મોટા સાસુ, ફલક, હરમન, ખનક, ધનંજય, મીત, દેવાંશી, દેવ,
આન્યાના દાદી, રેશા, ડો. સુયોગ, શરદના નાની, સ્વ. સીતારામભાઈ ભીખાલાલ દવે (અમદાવાદ),
અશોકભાઈ હેમરાજભાઈ પલણ (અંજાર)ના વેવાણ તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની
પ્રથનાસભા તા. 8-9-2024ના રવિવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી.
ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : મૂળ નિરોણાના મહેશ્વરી ગોવિંદ આતુ કોચરા (ઉં.વ. 55) તે
સ્વ. જેતબાઇ આતુ ડોશાના પુત્ર, સુમલબેનના પતિ, સ્વ. નારાણ, રામજી, રાજબાઇ દામા ચંઢારિયા
(ઝુરા), લીલબાઇ કાનજી રોશિયા (ભુજ)ના ભાઇ, કમલેશ, અરવિંદ, માતંગ કાન્તાબેન રમેશભાઇ
(કોટડી-મહાદેવપુરી)ના પિતા, મંજુબેનના સસરા, ફકીરાભાઇ ગાંગાભાઇ સોર્યા (સુમરાસર-શેખ)ના
જમાઇ, રોનિત, હેનિતના દાદા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા પૂર્ણ થઇ ગઇ
છે. સાદડી નિવાસસ્થાન અંજલિનગર ખાતે.
ગાંધીધામ : મૂળ આસંબિયાના પ્રેમજીભાઇ જેરામભાઇ સોલંકી (ઉ.વ.
67) તે મંજુલાબેનના પતિ, હિતેષભાઇના પિતા, સ્વ. કેશવજીભાઇ, સ્વ. દેવજીભાઇ (નાના આસંબિયા),
મૂલબાઇ, પ્રેમિલાબેન, ઇજુબેનના ભાઇ, હધુજી નવઘણજીના ભાણેજ, ઉષાબેનના સસરા, પરમાર મેરામણ
(બેરાજા)ના જમાઇ, જિતેન્દ્રભાઇ, મીનાબેન રોહિતભાઇના મોટાબાપા, દિનાબેન, શૈલેષભાઇના
કાકા, પરમાર વેલજીભાઇ, ભીખાભાઇના બનેવી, અખિલ, હરદીપ, દક્ષરાજના દાદા તા. 4-9-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના શુક્રવારે સંપન્ન થઇ છે.
આદિપુર : મૂળ ડગાળા (તા. ભુજ)ના રામજીભાઇ દેવજીભાઇ આહીર (નોધાણી)
(ઉ.વ. 47) તે સખીબેન રામજીભાઇના પુત્ર, વિરમભાઇના ભાઇ, યોગેશભાઇના પિતા, કાનજીભાઇ,
વિશ્વરાજના કાકા, યુક્તાન્સી, જાન્વીના દાદા તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન વોર્ડ નં. 3-એ, પ્લોટ નં. 225, મૈત્રી સ્કૂલ પાછળ, આદિપુર ખાતે.
અંજાર : રાયમા આયશાબેન (ઉ.વ. 69) તે રાયમા હાજી હુશેન જુસબના
પત્ની, હનીફભાઇ, સલીમભાઇ (પ્રમુખ આરવાયસી), ઇકબાલના માતા, હાજી ઇલિયાસ, હાજી નૂરમોહમદ
(જમીઅત ઉલમા-એ-કચ્છ), હાજી મામદ (પેટન), કાસમ ઉમર, અબ્દુલભાઇ, રજાકભાઇ, ફકીરમામદ, અસગર,
અ. હમજા (રમજાન પ્લમ્બર), દિલાવરના ભાભી, અબ્દુલ, હાજી ઇશા, ઓસમાણ, અબ્બાસ, હસન, ઉમર,
મુખતી જુબેરના મોટીમા, મ. કારા અલી (બુઢારમોરા)ના પુત્રી, રફીક (અંજાર), આદમ (ટગા),
હનીફ (અંજાર), ઇકબાલ (સાંતલપુર)ના સાસુ, અસદ, જમીલ, સલમાનના દાદી તા. 5-9-2024ના અવસાન
પામ્યા છે. તાજિયત તા. 9-9-2024ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન જીન પ્રેસ
બગીચા સામે, દેવળિયા નાકા, રાયમા ફળિયા, અંજાર ખાતે તેમજ બેસણું સાંજે 4થી 5 રાયમા
ફળિયા, બગીચા સામે, દેવળિયા નાકા, અંજાર ખાતે.
નખત્રાણા : જિગર (ઉ.વ. 35) તે જયાબેન શશિકાંત શામજી દૈયાના પુત્ર,
ભાવનાબેન ઠક્કર (નાયબ હિસાબનીશ, તા.પં.-અંજાર), ભાવિકાબેન વિનોદ, લીલાબેન પ્રવીણ, સુનિતાબેન
રાજેશ (હરભોલે કટલેરી)ના ભત્રીજા, રતનશી ચાંપશી રૂપારેલ (રવાપર)ના દોહિત્ર, રોનકભાઇ
મોહનલાલના સાળા, વંદનાબેન વિનોદભાઇ અનમ (રવાપર), પ્રેમિલાબેન શિરીષભાઇ તન્ના (મુંબઇ)ના
ભાણેજ, અંશના મામા, નીલમ વિશાલ ઠક્કર (નલિયા), સ્વીટીબેન, ધવલ, દીપેશ, ડો. ભક્તિ અજય
ઠક્કર (દિયોદર) (મેડિકલ ઓફિસર કિડાણા), મિલન રાયમંગ્યા (આકડાં મદદનીશ, આઇસીડીએસ-અંજાર),
ઉર્વિબેન રોનકભાઇ (ભુજ)ના ભાઇ તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
8-9-2024ના રવિવારે સાંજે 4થી 5 ધર્મેશ કતિરા પાર્ટી પ્લોટ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.
નખત્રાણા : મૂળ જડોદરા (કોટડા)ના ભોપાશ્રી આશાભાઈ ખેતાભાઈ મેરિયા (ઉં.વ. 79) તે શિવજીના પિતા, મંગાભાઈ, સ્વ. બુધાભાઈ,
ખેંગારભાઈ, કરમશીભાઈ, રામીબેન વેરશી ભદ્રુ, ભાણબાઈ નાથા સીજુ (ઘડાની)ના ભાઈ, વાલજી,
સ્વ. દામજી, માનબાઈ પ્રવીણ જેપાર (દેવપર)ના કાકા, ફકુભાઈ, અરજણભાઇ, ભરત, સુરેશ, રવજી,
ભાવેશ, લિલાબાઈ કાનજી બળિયા (વિરાણી), ધનીબાઈ જયંતી જેપાર (સાંઘનારા), જશુબેન રમેશ
પરગડુ (કોઠારા)ના મોટા બાપા, મુરજી હરજી, વેલજી, અરજણ, અચુભાઈ (વંગ)ના બનેવી, રંજન,
નરેન્દ્ર, વિપુલના દાદા તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા.
11-9-2024ના બારસ, તા. 12-9-2024ના (ઘડાઢોળ) પાણી નિવાસસ્થાન મફતનગર નખત્રાણા ખાતે.
નખત્રાણા-નવાવાસ : અમૃતભાઈ રામજી કેશરાણી (પુંજાણી) (ઉ.વ.55)
તે રામજીભાઈ કરશનભાઈના મોટા પુત્ર, નીલાબેનના પતિ, નિમેષ તથા તૃપ્તિના પિતા, લક્ષ્મીબેન
(વિથોણ), જશોદાબેન (વિરાણી), મંજુબેન (બેંગ્લોર), ઈશ્વરભાઈના મોટાભાઈ, હેતના મોટા બાપા
તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 8-9-2024ના રવિવારે બપોરે 3થી
5 પાટીદાર સમાજવાડી નંબર 1, નખત્રાણા નવાવાસ ખાતે તેમજ નિવાસસ્થાને રાબેતા મુજબ સવારે
8.30થી 10, બપોરે 3.30થી 4.30.
ઢોરી (તા. ભુજ) : આયર ભગુભાઇ નારાણભાઇ ગાગલ (ઉ.વ. 62) તે ધુનીબેનના
પતિ, કાનજીભાઇ, ભારમલભાઇ, લખમણભાઇ, શંભુભાઇ, વારોત્રા રાજીબેન ધનજીભાઇ, ચૈયા કુંવરબેન
દામજીભાઇ, વારોત્રા કંકુબેન મેરાભાઇના ભાઇ, હમીરભાઇ, સુરેશભાઇ, રમેશભાઇના પિતા તા.
6-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઢોરી ખાતે.
નાગોર (તા. ભુજ) : સુનીલભાઇ જેરામભાઇ વાઘમશી (ઉ.વ. 30) તે જમનાબેન
જેરામભાઇ વાઘમશીના પુત્ર, ગં.સ્વ. પૂજાબેનના પતિ, જયેશભાઇ વાઘમશી, કલ્પનાબેન મહેશભાઇ
કાતરિયાના ભાઇ, ગં.સ્વ. વેલીબેન શિવજીભાઇ વાણિયાના જમાઇ, દીત્વીબેનના પિતા, કેનીલ,
યુક્તિના કાકા તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-9-2024ના સોમવારે
સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
માધાપર (તા. ભુજ) : હાલે અડાલજ, ગાંધીનગર કાયસ્થ રંજનબેન ભરતભાઈ
મહેતા (ઉ.વ. 74) તે સ્વ. ભરતભાઈ હરિલાલ મહેતાના પત્ની, સ્વ. નર્મદાબેન જેઠાલાલ પોમલના
પુત્રી, સ્વ. અનુરાયભાઈ, સ્વ. ધર્મકિશોરભાઈ, ગં.સ્વ. વિરબાળાબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેનના
ભાભી, કેતનભાઇ, સ્વ. પ્રદીપભાઈ, અશોકભાઈ, નેહાબેન, કલ્પનાબેન, ઋષિકેશ (માધાપર)ના કાકી
તા. 5-9-2024ના અડાલજ ત્રિમંદિર ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે) ઋષિકેશ
ધર્મેન્દ્રભાઈ મહેતા-90334 95233.
કિડાણા (તા. ગાંધીધામ) : સરલાબેન તે લક્ષ્મીબેન કલ્યાણગર દોલતગરના
પુત્રી, પ્રતાપગર, દીપકગર, લીલાવંતીબેન ચંચલગર (ભુજ), મુક્તાબેન શંભુગર (ભચાઉ), નિર્મલાબેન
શિવગર, દમયંતીબેન જાદવગરના બહેન, ડોલરબેન દીપકગરના નણંદ, જયગિરિના ફઇ તા. 6-9-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-9-2024ના સાંજે 4થી 5 કલ્યાણેશ્વર મંદિર, કિડાણા
ખાતે. તા. 16-9-2024ના બારમું.
અંતરજાળ (આદિપુર) : કરીમાબેન અનવર ખલીફા તે અનવર ખલીફાના પુત્રી,
સિકંદર અને સદામના બહેન, રજબ ખલીફાના પૌત્રી તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-9-2024ના સવારે 10થી 11 નિવાસસ્થાને સુલતાનપીર દરગાહ પાસે, અંતરજાળ ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : મૂળ તેરાના ધનવંતીબેન (ઉ.વ. 73) તે
સ્વ. બાલુભા ગોડજી ધલના પત્ની, બળવંતાસિંહ, વનરાજાસિંહ, પ્રેમસંગ, ચેતનાબેન, સરલાબેન,
પ્રજ્ઞાબેનના માતા, રિતિકાસિંહ, સતીષાસિંહ, રુદ્રાસિંહ, જાનકી, ખુશ્બૂ, વંચિતા, મયુરી,
રાધિકા, પરી, રક્ષિતાના દાદી, પ્રવીણભાઈ, વિનોદભાઈ, મહેશભાઈ, હેમલતાબેન, દક્ષાબેન,
માયાબેનના સાસુ, સંગ્રામજી, માનસંગજી, મઠુભા, પ્રાગજી, લાખિયારજી, ગોપાલજી, કાનજી,
મોહનજીના કાકી, સ્વ. મમુજી ભાણજી રાઠોડના પુત્રી, ગાવિંદજી, સામજી, હરસુતાબેનના મોટા
બહેન, દિવ્યેશ, રાગિની, મનીષા, વિજય, શિવાની, સ્વ. રાહુલ, રોહન, પ્રતીકના નાની, સ્વ.
દમયંતીબેન રામજીભા દરાડના ભાભી તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી - પ્રાર્થનાસભા
(ઉઠમણું) તા. 9-9-2024ના સોમવારે નિવાસસ્થાને નાની ખાખર ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : મૂળ કોજાચોરાના જાડેજા ભરતસિંહ જીતુભા
(ઉ.વ. 68) તે જાડેજા અજિતસિંહ અને ધીરજબા (ધોલેરા)ના નાના ભાઇ, આશાદીપસિંહ (મુન્નાભાઇ),
વિણાબા (ધ્રાંગધ્રા), ચેતનાબાના પિતા, રાજેન્દ્રસિંહ (પ્રણય રોડલાઇન્સ), ભગીરથસિંહના
કાકા, પ્રણયરાજસિંહ, હર્ષદીપસિંહ, જાનવીબા, જયદિત્યના દાદા તા. 5-9-2024ના અવસાન પામ્યા
છે. બેસણું નિવાસસ્થાને મમાયમોરા (દરશડી) ખાતે અને ઉત્તરક્રિયા તા. 14-9-2024ના શનિવારે.
મસ્કા (તા. માંડવી) : જોગી સામાબાઇ દામજી પરમાર (ઉ.વ. 95) તે
સ્વ. પ્રેમજી, પરસોત્તમના માતા, મેઘજી, કાનજી, કિશોર, ભરતના દાદી, સ્વ. ભચુ લધા કનાદ,
મોહન લધા, વેલજી લધાના બહેન તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7-9-2024ના
શનિવારે સાંજે 4થી 5 અને આગરી રાત ભજનભાવ તા. 14-9-2024ના શનિવારે, ઘડાઢોળ તા.
15-9-2024ના રવિવારે જોગીવાસ, મસ્કા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ઉમાબેન કરમશી આંઠુ (ઉ.વ. 80) તે સ્વ.
કરમશી હરજીના પત્ની, સ્વ. ખીમીબેન હરજીના પુત્રવધૂ, પચાણભાઇ, દીપકભાઇ, હેમલતાબેન લખમશી
લોંચા (ભુજ), રસીલાબેન મગનલાલ પરમાર (રાજપર), સ્વ. મંજુલાબેન પ્રેમજી દાફડા (મોટી ખોંભડી),
રમીલાબેન નારાણ વાઘેલા (વિગોડી), નર્મદાબેન કિશોરભાઇ લોંચા (આણસર વિ.)ના માતા, અનિલાબેન
અક્ષયભાઇ રાઠોડ (માનકૂવા), રાહુલ, જિગર, આર્યન, ધ્રુવના દાદી, હીરજીભાઇ, નારાણભાઇ,
ગોવિંદભાઇ, રવજીભાઇના ભાભી, સ્વ. મીઠુભાઇ વેલજીભાઇ ચાવડા (ધાવડા)ના મોટા બહેન તા.
5-9-2024ના અવસાન પામ્યા છે. તા. 8-9-2024ના રવિવારે સત્સંગ અને તા. 9-9-2024ના સોમવારે
પાઠપાણી ધાર્મિકવિધિ નિવાસસ્થાન બાલકૃષ્ણનગર ખાતે.
સલાયા (તા. માંડવી) : મોહમ્મદ હનીફ (ઉ.વ. 48) તે જુણેજા હાજી
સાલેમામદ (સાયબા)ના પુત્ર, જુણેજા યુસુફ વાલડીના ભત્રીજા, જુણેજા મ. હુશેન, જુણેજા
ખાલીદના મોટા ભાઇ, રોઝીમના પિતા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
7-9-2024ના શનિવારે રાત્રે ઇશા નમાજ બાદ મીનારા મસ્જિદ, મોટા સલાયા ખાતે.
નાના કપાયા (તા. મુંદરા) : ગોરબાઇ ગાંગજી સોધમ (ઉ.વ. 45) તે
ગાંગજી ડાહ્યાના પત્ની, ડાહ્યા લાખાના પુત્રવધૂ, લખમાબાઇ નાનજી મોથારિયાના પુત્રી,
સોનબાઇ, શારદાબેન, લધારામ, પ્રેમિલાબેન, મુકેશના બહેન તા. 5-9-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન નાના કપાયા ખાતે.
ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર દક્ષાબેન હિંમતભાઈ
પારસિયા (ઉ.વ. 53) તે સ્વ. વસ્તારામ વેલજીભાઈ પારસિયાના પુત્રવધૂ, હિંમતભાઈના પત્ની,
રમેશ, મહેન્દ્ર તથા મયુરીના માતા, ગૌરીબેન (વિથોણ), જશોદાબેન (કાદિયા), લક્ષ્મીબેન (નખત્રાણા), નર્મદાબેન
(અંગિયા), દીપકભાઈ (ધાવડા)ના ભાભી તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
8-9-2024ના રવિવારે સવારે 8થી 10.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ધાવડા મોટા
ખાતે. ત્યારબાદ રાબેતા મુજબ તેમના નિવાસસ્થાને ધાવડા મોટા ખાતે.
બેલા (તા. રાપર) : વાઘેલા લાલજી ભગુભા (ટિલાટ) તે સ્વ. ભગુભા
વેલુભાના પુત્ર, સ્વ. નાગજી વેલુભા, પ્રેમસંગજીના ભત્રીજા, ભરતસિંહ, હનુભા, હઠુભા,
વનરાજસિંહ, દાનુભા, દિલુભા, લખુભા, સુખુભા, અનોપસિંહ, જીતુભા (રાપર)ના ભાઇ, વિક્રમસિંહ,
રાજુભાના પિતા, ઓમદેવસિંહ, શિવપાલસિંહ, ક્રિષ્ણપાલસિંહના દાદા તા. 5-9-2024ના અવસાન
પામ્યા છે. ઉત્તરક્રિયા નિવાસસ્થાન સતાજી બાપુની વસ્તી, બેલા ખાતે.
જાટાવાડા (તા. રાપર) : લક્ષ્મણસિંહ મંગુભા વાઘેલા (ઉ.વ. 45)
તે છોટુભા, પ્રદીપસિંહ, સંજયસિંહ, ધનુભા, બટુકસિંહ, સમરથસિંહ, મગુભા, અશ્વિનસિંહના
ભાઇ, જાડેજા મંગુભા જીલુભા (વમોટી)ના ભાણેજ, જાડેજા વિજુભા ગજુભા (સાંતલપુર)ના બનેવી,
ભૂપતસિંહ નવુભા (સણવા)ના સાળા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારની ડેલી,
જાટાવાડા ખાતે.
ગોયલા (તા. અબડાસા) : સૈયદ અલીઅસગરછા સમસુદ્દીનશા (ઉર્ફે બાવામિંયા)
(ઉ.વ. 66) તે બાવામિંયાના પુત્ર, પના મામદશા, ઇનાયતછાના મોટા ભાઇ, હાજી રજાક બાવા,
હાજી નિઝામુદ્દીન બાવા (તેરા)ના કાકાઇ ભાઇ, જમાલછા ગુલામહુશેનના બનેવી, બાવાસાહેબના
મોટાબાપા તા. 6-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-9-2024ના રવિવારે સવારે
11 વાગ્યે નિવાસસ્થાન ગોયલા (અબડાસા) ખાતે.
રાપરગઢ (તા. અબડાસા) : સોઢા મામદ અબ્દુલા (ઉ.વ. 60) તે સોઢા
પનુ અબ્દુલાના ભાઈ, અબ્દુલ અને ઈકબાલના પિતા, ઈસમાઈલ, ઇબ્રાહીમ, દાઉદ, હનિફ અને અમિન
(રાપરગઢ)ના કાકા, ગજણ ઈશા, ઉમર, આદમ, ઈસ્માઈલ અને જાફર (કડુલીવાળા)ના મામા તા.
4-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-9-2024ના શનિવારે સવારે 10 વાગ્યે
રાપરગઢ મસ્જિદ ખાતે.
લૈયારી (તા. અબડાસા) : નિરવાણ હરજી થાવર સીજુ (ઉ.વ. 90) તે રામજી
થાવરના મોટા ભાઈ, સ્વ. કેશાબાઈના પતિ, બુરબાઈ, હીરજી, દેવલબાઈ, કાનજી અને લક્ષ્મીના
પિતા, વેરશી પાયર (ભાડરા), વી.એમ. કુવંટ (નરેડી), ધનજી માલાના સસરા, કાનજી કોટવાલ,
ગોવિંદ, સામતના મોટા બાપુ, શિવજી ફકુ, હજા ફકુ (બેરૂ)ના બનેવી, એચ.પી. સમ્રાટ (માજી
સરપંચ, રામપર અબડા જૂથ ગ્રા.પં.)ના દાદા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. બારસ -?દેવરાસર
તા. 15-9-2024ના સાંજના. તા. 16-9-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન લૈયારી ખાતે.
ઐપાનધ્રો (તા. લખપત) : સતવારા ભાણીબેન હરજી (ઉ.વ. 85) તે હરજી
હીરજીના પત્ની, મનજી, પ્રેમજી, વિશ્રામભાઈના માતા તા. 4-9-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 8-9-2024ના રવિવારે વિશ્રામભાઈના નિવાસસ્થાને પાનધ્રો ખાતે.