• બુધવાર, 01 મે, 2024

અવસાન નોંધ

ભુજ : લાંગાય અનવર (.. 64) તે . હાજી અદ્રેમાનના પુત્ર, સરફરાઝ, સોયબ, પરવીન આબિદ થેબા (મુંદરા)ના પિતા,  . હાજી અબ્દુલ કરીમ, . હાજી અબ્દુલ શકુર, . હાજી અલીમામદ, . રમજાનના ભત્રીજા, હુસેનમિયા, . રશીદ, . સલાઉદ્દીન અને મજીદ (દૂધવાળા), હાજિયાણી અમીના હારૂન બકાલી (સુમરા), નરગીસ જાફર સોતા, રશીદા બાબુ પડેયાર, કુરશીદ કાસમ થેબાના ભાઇ, લાંગાય સમસુદ્દીન (એમ..એસ.), મુહંમદ રફીક (અધાભા પાનવાળા), . મો. હનીફના બનેવી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4-2024ના સોમવારે 10થી 11 સીદી સમાજવાડી ભુજ, ઘોડાર ચોક ખાતે. 

ભુજ : ઇમ્તિયાઝ જુસબ મમણ (.. 24) તે જુસબ અલીમામદ મમણના પુત્ર તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 12-13-14-04-2024ના નિવાસસ્થાન આઝાદ ચોક, સોનાફરી વાસ, ભીડનાકા બહાર ભુજ ખાતે.

અંજાર : મૂળ માખેલના મોહનભાઇ મઢવી (.. 60) (ઉપપ્રમુખ અંજાર શહેર ભાજપ, બ્રહ્મસમાજ, પરજિયા બ્રહ્મસમાજના અગ્રણી) તે ધરમશીંભાઇ સુરાભાઇના પુત્ર, ગં.સ્વ. કમળાબેનના પતિ, ધ્રુમીલભાઇ, કૃણાલી વિવેકભાઇ ગામોટ, સપનાબેન ઉમેશભાઇ મસુરિયા, હેમાલીબેન મહિનભાઇ મઢવીના પિતા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, કૈલાશનગર દબડા રોડ અંજાર મધ્યે.

 અંજાર : મૂળ ડગાળાના મહેતા નાનાલાલ  હાથીલાલ (.. 76) તે સ્વ. નયનાબેનના પતિ, મનોજ (કલાસિક), સ્વ. હર્ષદ, હિતેષ, પરેશના પિતા, જયોતિબેન, જાહાન્વીબેન, સ્મિતાબેનના સસરા, સ્વ. હીરાલાલના ભાઈ, નવીન, ચંદ્રકાંત, દિનેશ, તારાબેન, સુનંદાબેનના કાકા, સ્વ. છગનભાઈ, સ્વ. રસિકભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, જેન્તીભાઈ, અશ્વિનભાઈના કાકાઈ ભાઈ, જાખેલીયા જેચંદભાઈ જોઈતાભાઈ (રામવાવ)ના જમાઈ, અક્ષત, નિધિ, ધ્યાની, વિરા, કિર્તના દાદા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2024ના સવારે 10.30થી 11.30 જેસીસ નગર સમાજવાડી, અંજાર ખાતે.

અંજાર : મચ્છુ કઠિયા સઇ?સુથાર ગં.સ્વ. જસવંતીબેન (.. 59) તે સ્વ. દિલીપભાઇ વલમજીભાઇ પરમારના પત્ની, સ્વ. જયાબેન વલમજીભાઇના પુત્રવધૂ, સ્વ. પાર્વતીબેન દેવજીભાઇ ભવાનજી ચાવડા (મુંબઇ)ના પુત્રી, ટીનાબેન વિજયભાઇ પરમાર (વાંઢિયા)ના માતા, હિના, અંજલિ, આશુતોષના નાની, સ્વ. મંજુલાબેન જેન્તીલાલ સરવૈયા (બેટ દ્વારકા), સ્વ. નયનાબેન પ્રવીણભાઇ સરવાણી, નીતાબેન ઇશ્વરલાલ પરમાર, જયેશ, ભરત, સ્વ. રાજેશ, હિતેશ, સ્વ. ઉષાબેન વિશનજી (કાંડાગરા), લતાબેન મુકેશભાઇ (કુકમા), સ્વ. નીરૂપા શૈલેષભાઇના ભાભી, જેન્તીલાલ (મુંબઇ), સ્વ. કાંતિલાલ (મુંબઇ), ડાયાલાલ (મુંબઇ), સ્વ. પ્રભાબેન કિશોરભાઇ મોઢ (મુંબઇ), હંસાબેન સુરેશભાઇ સોલંકી (માધાપર)ના બહેન તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 વાગ્યે ક્ષત્રિય સમાજવાડી ગાયત્રી રોડ, નયા અંજાર મધ્યે બંને પક્ષની સાથે.

માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની મનોજભાઇ પોમલ (.. 51), ગીતાબેન (.. 46) તે લક્ષ્મીબેન સુરેશભાઇના પુત્ર-પુત્રવધૂ, કિશન?(રાજા)ના માતા-પિતા, નિષા, મહિમા, ખુશીના કાકા-કાકી, યશના મોટા મમ્મી-પપ્પા, અનિતાબેનના દિયર-દેરાણી, જયેશભાઇના મોટાભાઇ-ભાભી, જીગીષાબેનના જેઠ-જેઠાણી, દમયંતીબેન મહેન્દ્રભાઇ?(દયાપર), ગં.સ્વ. ચંદ્રિકાબેન દિલીપભાઇ?પોમલ (અમદાવાદ), લીલાબેન રસિકલાલ પોમલ?(દેશલપર ગું.), લક્ષ્મીબેન જાદવજી બારમેડા (રવાપર), દેવયાનીબેન શાંતિલાલ પરમાર (ખોંભડી), હીરાબેન ગોવિંદભાઇ બુદ્ધભટ્ટી (નખત્રાણા)ના ભત્રીજા-ભત્રીજાવહૂ, રમીલાબેન, જીતેન્દ્ર, મુકેશ, સચિન, પ્રજ્ઞેશના મોટાભાઇ-ભાભી, ભગવતીબેન મૂળજીભાઇ બારમેડા (લક્ષ્મીપર-નેત્રા)ના દીકરી-જમાઇ, મણિબેન માધવજી બારમેડા (હિંમતનગર)ના દોહિત્ર, રાજેશભાઇ રતનશીના ભાણેજ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના 5થી 6 યક્ષ મંદિર, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મારૂ?કંસારા સોની દિનેશભાઇ?પોમલ (.. 52) તે અનિતાબેનના પતિ, લક્ષ્મીબેન સુરેશભાઇના પુત્ર, નિષા રાજ હેડાઉ (માંડવી), મહિમા, ખુશીના પિતા, કિશન?(રાજા), યશના મોટાબાપુ, મણિબેન શંભુભાઈ બારમેડાના જમાઇ, રાજેશ, નરેશના બનેવી, મણિબેન માધવજી બારમેડા (હિંમતનગર)ના દોહિત્ર, રાજેશભાઇ રતનશી બારમેડાના ભાણેજ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના 5થી 6 યક્ષ મંદિર, માધાપર ખાતે.

માધાપર : દિલીપકુમાર (..57) તે  ગં.સ્વ.જયાબેન તથા સ્વ. હીરજી મૂળજી બુધભટ્ટી ના પુત્ર, ગીતાબેન (અનિતાબેન)ના પતિ, ડિમ્પલ ખુશાલકુમાર લાયચા (ઇન્દોર), રવીના વિપુલકુમાર સોલંકી (માધાપર), હેત (નીલ)ના પિતા, વીણાબેન ચંદ્રકાન્ત ગુજરાતી (આદિપુર)ના ભાઈ, ઈશ્વરભાઈ અને રાજેશભાઈ (ભુજ)ના ભાણેજ, કુંવરજી ભગવાનજી બગા (ઢોરીવાળા)ના દોહિત્ર, સ્વ. માધવજી પ્રેમજી બારમેડા (હિંમતનગર)ના જમાઈ, રાજેશભાઈ (હિંમતનગર),  લક્ષ્મીબેન સુરેશચંદ્ર પોમલ (માધાપર), સરસ્વતીબેન મોહનલાલ કટ્ટા (નખત્રાણા), ચંદ્રિકાબેન શંકરલાલ કટ્ટા (માધાપર),  હીરાબેન ડુંગરશીભાઈ કટ્ટા (રવાપર), સ્વ. વિજયાબેન રમેશચંદ્ર મયચા (માધાપર)ના બનેવી, આયુષી કેવલ સોલંકી (અંજાર)ના ફુવા, પ્રિયલ બ્રિજેશ બુધભટ્ટી (ભુજ)ના મામા, પર્વ, રાધ્યા, જિયાંશના નાના તા.12-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા યક્ષ મંદિર, માધાપર તા.15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 વાગ્યે. 

નારાણપર (પસાયતી) : ઔદિચ્ય ઝાલાવાડી ભુવડ સમવાય પાર્થ (..22) તે સ્વ. પ્રેમકુંવરબેન હરજીવન વ્યાસના પૌત્ર, સ્વ. ગૌરીશંકર મોરારજી વ્યાસના ભાઇના પૌત્ર, નાનાલાલભાઇ હરજીવનના પુત્ર, જયંતીલાલભાઇના નાના ભાઇના પુત્ર, ભાનુબેન વૃજલાલ ઉપાધ્યાય (મેઘપર), ધનલક્ષ્મીબેન જયંતીલાલ જોષી (માધાપર), સરલાબેન, સ્વ. કુસુમબેન અશ્વિનભાઇ ઉપાધ્યાય (સરલી)ના ભત્રીજા, કિશોર, હેમલતા લહેરીકાંત પંડયા, ધીરેનના ભાઇ, પૂનમબેન, કોમલબેનના દિયર, હેત્વી, નિહાલ, રૂષિ, કામ્યાના કાકા, ઓમ, મંથનના મામા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 કલાકે વૈષ્ણવ સમાજવાડી મહાજનનગર નારાણપર મધ્યે. 

ચુનડી (તા. ભુજ) : જાડેજા ભાણુભા જાલમસંગ (..92) તે જાડેજા ખાનજીના પિતા, રવુભા, કુંવરજીના ભાઇ, હેમુભા, ઉમરાજીના કાકાઇ ભાઇ, સ્વરૂપસિંહ,?ધીરુભા, ચંદુભા,?ખેતુભા, ગજુભા, પથુભાના કાકા, હરદેવસિંહ, ગિરિરાજસિંહના દાદા, પુજુભા હકાજી સોઢા (મકડા)ના બનેવી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી ભાયાત ડેલી શંકર મંદિરની બાજુમાં ચુનડી ખાતે. 

કુકમા (શિણાયનગર) : દેસર ડોસા ડગરા (.. 58) તે કમાબાઇના પતિ,  માલશીં, રણમલ, રમેશ, કલાબાઇ, લખમાબાઇના પિતા, રાજા, તેજશીં, વીરાના ભાઇ, ભૂરા, પૂંજા, શંકર, બાલજી, ભીમા, રામજી, નરસિંગના કાકા, સ્વ. વેલા બુધા સંજોટના જમાઇ, લાખાભાઇ, ખમુભાઇના બનેવી તા. 10-4-2024ના અવસાન પામ્યા છે. દિયાળો તા. 17-4-2024ના બુધવારે સાંજે, પાણીઢોળ તા. 18-4-2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાને. 

મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ સિનોગ્રાના .ગુ.ક્ષ. (મિત્રી) સમાજ ચંદુલાલ ચાવડા (.. 74) તે સ્વ. અમૃતબેન, સ્વ. રાજાભાઇ?માંડણભાઇ ચાવડાના પુત્ર, સ્વ. શાંતાબેન અને સ્વ. મોહનભાઇ જેરામભાઇ?ટાંક (બિલાસપુર)ના જમાઇ, નિશિકાંતભાઇ, સંજયભાઇના બનેવી, સ્વ. અનિતાબેનના પતિ, પંકજભાઇ, કુંતલબેન, દીપિકાબેન, મિનલબેન, મયૂરીબેનના પિતા, જીજ્ઞાબેન, મહેશભાઇ?(જયપુર), અવનીશભાઇ, દીપકભાઇ (માધાપર), પરાગભાઇ?(દ્વારકા)ના સસરા, હરિલાલભાઇ?(રાયપુર), લક્ષ્મણભાઇ, ગજેન્દ્રભાઇ, ભાનુમતીબેન, સવિતાબેન (અંજાર)ના ભાઇ, રાજ, ભાગ્યના દાદા, ચેલ્સી, દિયા, અદિતિ, પ્રેમ, વૈદેહી, નકુલ, દ્વિતી, કૃષ્ણવીના નાના તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સાંજે 5થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, મેઇન બજાર, મોટી નાગલપર ખાતે. (ભાઇઓ તથા બહેનોની સંયુક્ત)

મેઘપર (બોરીચી) (તા. અંજાર) : જણસારી મોચી રમેશભાઇ જયંતીલાલ ગોહિલ (..67) તે જ્યોતિબેનના પતિ, ગૌતમ, શૈલેષના પિતા, પ્રગતિ, યશ, કૃતિકા, હેમાલી, શિવમના દાદા, નરેન્દ્રભાઇ (પ્રિન્સ પુરી-શાકવાળા)ના વેવાઇ, વિજયાબેન કેશવલાલ પરમારના જમાઇ, પ્રવીણભાઇ, ઉષાબેનના બનેવી, ચંદ્રીકાબેન જશવંતલાલ પરમાર, પ્રેમીલાબેન હસમુખલાલ ચૂડાસમા, અશ્વિનભાઇના ભાઇ, નેહાબેન શૈલેષભાઇના સસરા તા. 12-4-2024 અવસાન પામ્યા છે. બેસણું તા. 15-4-2024ના સોમવારે 5થી 6 વાગ્યા સુધી નિવાસસ્થાન મકાન નં. 20, 21 મોમાયકૃપા સોસાયટી મેઘપર (બોરિચી) તા. અંજાર ખાતે.  

રતડિયા મોટા (તા. માંડવી) : હેમકુંવરબા સબરસંગ જાડેજા (..80) તે સ્વ. સબરસંગ હેમંતસંગજી જાડેજાના પત્ની, સ્વ. રણજીતાસિંહ, નિર્મલાસિંહના માતા, મહાવીરાસિંહ હઠુભા, મંગુભા નટુભા, અનુભા નટુભા, દિલુભા  નટુભાના કાકીમા, વિજયાસિંહ, વીરેન્દ્રાસિંહ, જિતેન્દ્રાસિંહ, કુલદીપાસિંહના દાદી તા. 13-4-2024ના  અવસાન પામ્યા છે. બેસણું તા.19-4-23ના મોટા રતડિયા દરબારગઢ ખાતે. ઉત્તરક્રિયા તા.24-4-24ના નિવાસસ્થાને. 

ટપ્પર (સોનારાવાળી) (તા. મુંદરા) : હાજરાબાઇ કોલી (.. 62) તે મનજીભાઇ (મુંદરા તાલુકા કોલી સમાજ પ્રમુખ), મુરજીભાઇ, મેઘજીભાઇ, રામબાઇ, બાબુલાલ, બાઇયાબાઇ મોહનના માતા, સામજી જેઠુ, રમેશ ભીમજી, હરેશ ભીમજી, શાંતિ જેઠુ, અશોક રામજીના મોટીમા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ટપ્પર ખાતે. 

બરાયા (તા. મુંદરા) : થાવર આશા ભર્યા (મહેશ્વરી) તે ગં.સ્વ. નેણબાઇના પતિ, ગાંગજી, શિવજી, લીલબાઇ (દેવપર), લખમીબેન (લુણી)ના પિતા, મેઘબાઇ વીછિયા (દેવપર), વાછિયા કચુના સાળા, મેઘબાઇના મોટા ભાઇ, ગાંગજી ખેતાના કાકા, નાગશી સુમાર, વેરશી રાયશી, સામજી દેવાના કાકા, રાહુલ, સંજય, ભૂમિકા, મિતલ, રિયા, પ્રિયંકાના દાદા, ખીમજી, કેશવજી, ગગુ, બબુના મામા, સ્વ. તલકશીના સસરા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-4-2024ના આગરી તા. 16-4-2024ના મંગળવારે પાણીઢોળ બરાયા મધ્યે નિવાસસ્થાને.

વડાલા (તા. મુંદરા) : જેન્તીભાઇ ભીલ (..41) તે મનજીભાઇ પબાભાઇ ભીલ (માજી સરપંચ વડાલા)ના પુત્ર તા. 10-4-2024ના અવસાન પામ્યા છે. 

આમારા (તા. નખત્રાણા) : સોઢા વ્રજકુંવરબા (..80) તે સ્વ. સોઢા ખાનજી કલ્યાણજીના પત્ની, નવુભા, કનુભા, રસીકબા હરદેવસિંહ (ભુજ), હુલાસબા મોકુભા (કુળા)ના માતા, જાડેજા સજુભા, પ્રવીણસિંહ (નાના આસંબિયા)ના બહેન, મેગુભાના ભાભી, સોઢા દશરથસિંહ, વીરેન્દ્રસિંહ, દિલીપસિંહના મોટાબા, મદનસિંહના કાકી, વિક્રમસિંહ, નરપતસિંહ, વિપુલસિંહ, ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહના દાદી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-4-2024ના મંગળવારે દરબારગઢ આમારા મધ્યે. 

નિરોણા (તા. નખત્રાણા) : આહીર ભારમલ વાલા કેરાશિયા (..51) તે સ્વ. લખીબેન વાલાભાઇ વેલાના પુત્ર, નારાણ, અરજણ, કરસનના મોટા ભાઇ, દાનાભાઇ, સામતભાઇના ભત્રીજા, લખધીર, જગદીશ, ગાંગજી, રતન, હિરજી, કરસન આલાભાઇના કાકાઇ ભાઇ તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીર નવરાત્રિ ચોક,  જૂનાવાસ નિરોણા ખાતે. 

નિરોણા (તા. નખત્રાણા) : આગા જલુબાઇ હુસેન (..60) તે જુમા હુસેનના માતા, ઓસમાણ ઇસ્માઇલના ભાભી, સિધિક મામદના બહેન તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2024ના રવિવારે સવારે 10થી 11 વાગ્યે નિવાસસ્થાન રેલ ફળિયા નિરોણા ખાતે. 

રવાપર (તા. નખત્રાણા) : જાદવ સોનુબેન (..16) તે લીલાબેન મહેન્દ્રભાઇના પુત્રી, મહીર અને એન્જલના બહેન, લક્ષ્મીબેન લાલજી, મંજુબેન લખુભાઇની પૌત્રી, સ્વ. મીણાબેન વિશ્રામ, જમનાબેન પુંજાભાઇની પરપૌત્રી, લક્ષ્મીબેન કાનજી શિવજી ચાવડા (ભારાપર-માંડવી)ના દોહિત્રી, પ્રવીણ, વિપુલ, કમલેશ, લીલાબેન, કાંતાબેન રોહિત આંઠુ (નખત્રાણા), ભાવના લહેરીકાંત ચાવડા  (વિરાણી ગઢ), દિનેશ, કિશોર, હિતેશ, દીપક, અશોક, શાંતિલાલ, હસમુખ, જગદીશ, ભરતના ભત્રીજી, સ્વ. મીઠુભાઇ, વાલજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, કાનજીભાઇ, નાનુબેન શિવજી સોલંકી (કાદિયા), વનિતાબેન કિશન લોંચા (અમદાવાદ), જવેરબેન રવજી ચાવડા (સુખપર-રોહા), લક્ષ્મીબેન પચાણ આંઠુ (ગઢશીશા), હરિલાલ ગોવિંદ આંઠુ, પ્રેમજીભાઇ (ગઢશીશા), રાજેશ કાનજી ચાવડા (ભારાપર-માંડવી)ના ભાણેજી તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-4-2024ના સવારે 10.30 વાગ્યે લખુભાઇના નિવાસસ્થાને, બેસણું રાખેલ છે. 

કોઠારા (તા. અબડાસા) : જાડેજા જોરાવરસિંહ (જયુભા) મગુભા (..67) તે જાડેજા વીરેન્દ્રસિંહ, બળવંતસિંહ, ભરતસિંહના મોટા ભાઇ, દિગ્વિજયસિંહ, રાજદીપસિંહ, ગાયત્રીબાના પિતા, વિજયસિંહ, રામદેવસિંહ, દિવ્યરાજસિંહ, પરાક્રમસિંહ, ખુમાનસિંહ, ક્રિપાલસિંહના મોટાબાપુ, જાડેજા યક્ષરાજસિંહ, મિતરાજસિંહ, પાર્થરાજસિંહ, આર્યવીરસિંહ, રામદેવસિંહના દાદા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોઠારા ખાતે.

રાજકોટ : પ્રભુદાસભાઇ (..73) તે સ્વ. મોહનભાઇ કેશવજીભાઇ અનોવાડિયાના પુત્ર, જસવંતીબેનના પતિ, દિપેનભાઇ, વર્ષાબેન વિશાલકુમાર ભાડેશિયાના પિતા, જયંતીભાઇ, વજુભાઇના નાના ભાઇ, સ્વ. હરિભાઇના મોટાભાઇ, નિમુબેન મુકેશકુમાર આમરણિયાના મોટા ભાઇ, મગનલાલ ઓધવજીભાઈ અખિયાણિયાના મોટા જમાઈ તા. 13-4-2024ના અવસાન પામ્યા?છે. બેસણું તા. 15-4-2024ના સોમવારે સાંજે 5થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang