• શુક્રવાર, 17 મે, 2024

ટી-20 સ્વરૂપ બેટધરો માટે મનપસંદ : કમિન્સ

ચેન્નાઇ, તા. 29 : આઇપીએલની ગઇકાલની મેચમાં સીએસકેના ગઢ ચેપોક પર સનરાઇઝર્સ હૈદરાબાદનો 78 રને શરમજનક પરાજય થયો હતો. મેચની હાર બાદ સનરાઇઝર્સના કપ્તાન પેટ કમિન્સે જણાવ્યું કે ટી-20 સ્વરૂપ હંમેશાથી બેટધરો માટે અનુકૂળ રહ્યંy છે. આઇપીએલની વર્તમાન સિઝન દિશામાં એક કદમ આગળ વધી છે. કમિન્સે જણાવ્યું કે, આક્રમક બેટિંગ કરીને અમે જીત મેળવી શકીએ છીએ. ચેન્નાઇ સામેની હારનું કોઇ કારણ બતાવી શકાય નહીં. મેચ અમારી યોજના અનુરૂપ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang