ભુજ : રાજગોર હીરાલાલ નારાણજી બાવા (ઉ.વ. 87) તે સ્વ. લક્ષ્મીબેન નારાણજી વાઘજી બાવાના પુત્ર, ગં.સ્વ. રમીલાબેનના પતિ, સ્વ. મીઠુભાઇ કાનજી ઉગાણીના જમાઇ, પ્રભુલાલ, ગૌરીશંકર, મોહનલાલ, સ્વ. પ્રેમુબેન શામજી વીઠા, અમૃતબેન જેન્તીલાલ મોતા, સ્વ. નિર્મળાબેન રમેશભાઇ મોતાના બનેવી, સ્વ. બચુબેન શાંતિલાલ, સ્વ. ચંદ્રબાળા ગૌરીશંકરના ભાઇ, રાજેશ્રીબેન, અરુણાબેન, કમલભાઇ (જીઇબી), ડો. અનિલ ગોર (રજિસ્ટ્રાર કચ્છ યુનિવર્સિટી)ના પિતા, વિનોદભાઇ અજાણી, સ્વ. કીર્તિભાઇ જોષી, પારૂલબેન, હેતલબેનના સસરા, વિવેક, શ્રેયા, સ્નેહા, ડો. શ્રેયશના દાદા, કુંજલ, હર્ષ જોષી, વીરજ કોટકના દાદા સસરા, ભાવિકા, રોનક, મિત, નિકેતના નાના, અભિષેક ગોર, તેજલ, દેવાંશી, મેઘાના નાના સસરા, ક્રિવાના પરદાદા, આરુષ, ક્રીશ, ધીર્વ, શ્લોકા, આરવના પરનાના તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સાંજે 5.30થી 6.30 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. ખાતે.
ભુજ : મોગલ કાસમબેગ હમીદબેગ (બુઢાભાઇ) તે મ. હમીદબેગ (બુઢાભાઇ એસ.ટી.વાળા)ના પુત્ર, મ. બી.બી. મોગલ (જીઇબીવાળા)ના ભાઇ, મ. ગફુરબેગ (આભ), મ. રૂકિયા, હાજીયાણી કુલસુમબેન, મ. જેતુનભાઇ, યુસુફના ભાઇ, બસીર, આબિદના કાકા, હમીદ, અરમાનના મોટા બાપા, મ. ફકીરમામદ, ભૂકેરા હિંગોરા હાજી સિધીક, સીદી અનવર, સમા સતાર મામદ, હસમ મામદના સાળા, મ. સમા મામદ ઇસ્માઇલ (મઉ)ના જમાઇ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4-2024ના રવિવારે સવારે 10થી 11 વાગ્યે મુરાદશા વલી, મસ્જિદ, સેજવાળા માતામ ભુજ મધ્યે.
ભુજ : માકપટ જૈન સુરેશચંદ્ર પ્રેમચંદભાઇ મહેતા (ઉ.વ. 76) (મૂળ નખત્રાણા)ના સ્વ. કંચનબેન પ્રેમચંદભાઇ મહેતાના પુત્ર, જુગલબેનના પતિ, રાજેશ (ટોપ-10), કૌશલ (સુપાર્શ્વ જૈન સેવા મંડળ) (પાર્શ્વ ડિઝાઇનર્સ), રીના, રીયાના પિતા, પલ્લવી, સંધ્યા, પારસ શાહ (ગુલાબ મિલ-અંજાર), નીતિન ઝવેરી (વર્ધમાનનગર)ના સસરા, કિશોરભાઇ, પ્રવીણભાઇ, ચંદ્રકાંતભાઇ (બકુલ), સ્વ. દિનેશભાઇ, નીતાબેન રવીન્દ્રભાઇ મહેતા (મુંબઇ)ના ભાઇ, સ્વ. કંચનબેન કેશવલાલ ગાંધીના જમાઇ, સ્વ. મનસુખલાલ (મુંબઇ), અશોકભાઇ (મુંબઇ), પ્રકાશભાઇ (અભય કલર લેબ), દમયંતીબેન પ્રભુલાલ શાહ (જબલપુર-એમ.પી.), સ્વ. ચંદ્રીકા (અરુણા), શરદ શાહ (ભુજ)ના બનેવી, ભવ્ય, યશ, ખુશી, કાવ્યાના દાદા, યુગ, કુશ, જાન્યાના નાના તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. 28-4-2024ના રવિવારે સાંજે 5થી 6 ડોસાભાઈ જૈન ધર્મશાળા, પહેલા માળે એ.સી. હોલમાં.
ભુજ : તુરિયા હુસેન ઓસમાણ (કોઠારાવાલા) (ઉ.વ. 66) તે તુરિયા સિકંદરના પિતા, રજાક, અબ્દુલ્લા, ઇશાક, અનવરના સસરા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2024ના સોમવારે સવારના 10.30 વાગ્યે તુરિયા જમાતખાના સરાયાવાલા માતમ ભુજ મધ્યે.
અંજાર : સારસ્વત બ્રાહ્મણ મુકેશ પ્રભાશંકર ચાબડ (ઉ.વ.62) તે હર્ષિદાબેનના પતિ, સ્વ. ચાબડ પુષ્પાબેન પ્રભાશંકરના નાના પુત્ર, રેખાબેન મયાશંકર જેઠા, કિરણભાઈ પ્રભાશંકર ચાબડ, હર્ષાબેન દીપકકુમાર કનૈયાના નાના ભાઈ, સ્વ. વિશ્વજીત તુલસીદાસ (ભીલાઈ)ના નાના જમાઈ, વર્ષા, જિજ્ઞા, ધારા, સ્વ. મયુર, કુણાલના મામા, ચંદનબેન કિરણભાઈના દિયર, નિકિતાબેનના કાકા, ગં. સ્વ. સુશીલાબેન નારાણદાસ, જયાબેન દયાશંકર, સ્વ. ભારતીબેન રમેશચંદ્ર, સ્વ. કિર્તીભાઈ રૂગનાથ, ઇન્દુબેન જિતેન્દ્રભાઈ, મુકુંદભાઈ રૂગનાથના કાકાઈ ભાઈ, ચંદ્રકાંત શુભરામના ભાણેજીના પતિ તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સોમવારે અંજાર સારસ્વત સમાજવાડી, રામ ઓટા પાસે, વાગડિયા ચોક રોડ, અંજાર મધ્યે સાંજે 5થી 6 વાગ્યે. લૌકિક વ્યવહાર બંધ છે.
અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ (ઝા.સ.) પંડયા રવિશંકર (ઉ.વ.63) (નિવૃત્ત પાણી પુરવઠા વિભાગ) તે સ્વ. ગુણવંતીબેન (પ્રભાબેન) અને સ્વ. ગંગાશંકર શંભુલાલ (તેરાઈ પરિવાર)ના પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, ચિ. દીપ તથા સુરભિના પિતા, સ્વ. મહાશંકરના નાના ભાઇના પુત્ર, સ્વ. રાજેશ (બટુકભાઈ) (કે.પી.ટી.)ના નાના ભાઈ, સ્વ. અમૃતલાલ ત્રિભુવન રાવલ ( મોટી ચીરઈ)ના દોહિત્ર તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સોમવારે સાંજે 5થી 6 કલાકે અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજ (ઝા.સ.) સમાજવાડી, ટીંબીકોઠા, અંજાર મધ્યે.
મુંદરા : હાજિયાણી અનીશબાઇ પ્યારઅલી (ઉ.વ.77) તે હાજી સાદીકઅલી અબ્દુલ હુસૈન (નિવૃત્ત પીડબલ્યુડી મિત્રી)ના પત્ની, અનસારભાઇ (ડિવાઇન ઇલેકટ્રોનિક), ગુલામરઝા (બુઝુમ્બરા), મુસ્તફાભાઇ, મરજીયાબાઇ, ઝયનબબાઇ, સુકૈનાબાઇના માતા, સલીમભાઇ (નાગલપુર), વજીરભાઈ (જામનગર), સજ્જાદભાઇ (મોરબી)ના સાસુ તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. ફાતેહાખ્વાની (જિયારત) તા. 28-4-2024ના રવિવારે બપોરે 12.30 કલાકે ખોજા શિયા ઇશ્ના અસરી મસ્જિદ ઇમામવાડા (હસનપીર બજારની બાજુમાં) મુંદરા મધ્યે.
દયાપર : નોતિયાર આમધ ડોસલ (ઉ.વ.67) તે ઇરફાનના પિતા, આધમ, દાઉદ, અનવર જાકબના કાકા, જાફર નુરમામધ, ઓસમાણ રમધાન, અનવર ઇશાક, ઇકબાલ હાજી જુમાના સસરા, હાજી અલી અલારખેયા, સુલેમાન અલારખેયાના બનેવી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2024ના સોમવારે સવારે 10 વાગ્યે દયાપર મધ્યે.
સાંધવ : શાંતિલાલ પદમશી લોડાયા (ઉ.વ.72) તે મીઠીબાઇ પદમશી મેઘજી લોડાયાના પુત્ર, કલ્પનાબેનના પતિ, જયચંદભાઇ, સોમચંદભાઇ, હીરાલાલભાઇ, વર્ધમાનભાઇ, હીરબાઇ ગોવિંદજી ખોના, રતનબાઇ, રાયચંદ ધરમશી, નેણબાઇ ખીમજી શિયાલ, લીલબાઇ કુંવરજી નાગડાના નાના ભાઇ, હીરેન, ગીતા, રોહિત, તેજકુમાર નાગડાના પિતા, હીરબાઇ રામજી કુંવરજી નાગડા (નલિયા)ના જમાઇ, ઋષિ, પ્રેક્ષાના દાદા, પરીના નાના, દીપા હીરેન લોડાયાના સસરા તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2024ના મંગળવારે 4થી 5 સમાજવાડી, જૈન દેરાસર સામે સાંધવ ખાતે.
કેરા : સમા ફાત્માબાઈ ઓસમાણ (ઉ.વ. 96) તે મ. તુર્ક બાબુ મામદ, મ. નોતિયાર મામદ જુમા, મ. સમા હારુન હુસેન, મથડા રમજાન ઈશાક ચૌહાણ, અબ્દુલ સાલેમામદના સાસુ તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-04-24ના સવારે 10થી 11, ખોજા કોલોની ઈસ્માઈલી જમાતખાના, કેરા ખાતે.
નારાણપર (તા. ભુજ) : હરશી વેલજી ફુફલ (ઉ.વ.80) તે હીરબાઇના પતિ, ખીમજીભાઇ, રાયશીભાઇના નાના ભાઇ, સ્વ. ભોજરાજભાઇ, કરશનભાઇ (પીજીવીસીએલ), જીવરાજભાઇ, નાનબાઇ, રાણબાઇના પિતા, મંજુલાબેન, અંજનાબેનના સસરા, કુણાલ, કેતન, ખુશાલ, કેવલ, નીતા, દક્ષા, હર્ષિતાના દાદા, લક્ષ્મીબેન, ગીતાબેન, મહેશભાઇ હીગણા (દરશડી), શૈલેષ વાડા (માંડવી), મહેશ ધુવા (દહીંસરા)ના દાદા સસરા, સામજી રાણા ડાગેરા (નાની ખાખર), કરશન મગા પાતારિયાના સસરા, જગદીશ, ઉર્મિલા, મંજુલા, મમતા, વિજયાના નાના તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-4-2024ના રવિવારે અને તા. 29-4-2024ના પાણીઢોળ નિવાસસ્થાન નારાણપર મધ્યે.
ધાણેટી : હીરાબા મહોબતસિંહ જાડેજા (ઉ.વ. 90) તે જાડેજા નટુભા મહોબતસિંહ (નિ. જીઇબી-પાનધ્રો), જાડેજા શિવુભા મહોબતસિંહ, જાડેજા ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહ, જાડેજા બળવંતસિંહ મહોબતસિંહ (નિ. પોલીસ એએસઆઇ-ભુજ)ના માતા, દેવેન્દ્રસિંહ, શક્તિસિંહ, જયપાલસિંહ, ગિરીરાજસિંહ, કિશોરસિંહ, હરપાલસિંહના દાદી, હરદેસિંહ, સૂર્યદીપસિંહ, વિશ્વરાજસિંહ, યશદીપસિંહ, પદ્મનાભસિંહના પરદાદી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. સુવારા તા. 3-5-2024ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 9-5-2024ના ગુરુવારે ધાણેટી મુકામે.
માથક (તા. અંજાર) : વેજીબેન ગોવિંદભાઇ બારોટ (લગધીરકા) (ઉ.વ.90) તે સ્વ. ગાવિંદભાઈ ધમાભાઈ બારોટ (લગધીરકા)ના પત્ની, આઈદાનભાઈ, નાગદાનભાઈ, ઝવેરબેન, મંજુબેન, શાંતિબેન, રમીલાબેન, બાલુબેન, હીનાબેનના માતા, સંદીપ, સુખદેવ, નિકુલ, વિપુલના દાદી, સ્વ. જીવરામભાઈ, કરસનભાઈ, શાંતિલાલભાઈ, ધનજીભાઈ દેવાતકાના બેન, ખીમજીભાઈ, ભિમજીભાઈ, પ્રેમજીભાઈ, વિનોદભાઈના ફઈ, વાસુદેવભાઈ, તેજાભાઈ મોહનભાઈ, બાબુભાઈ, ગાંગજીભાઈ, કિશોરભાઈના સાસુ, પુજીબેન જીવરામભાઈ દેવાતકા, સ્વ. કેશરબેન ચુનિલાલભાઈ દેવાતકાના ભાભી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન માથક મધ્યે, તા. 3-5-2024ના શુક્રવારે તેમની ઉત્તરક્રિયા.
ત્રગડી (તા. માંડવી) : અરુણાબા ભરતસિંહ જાડેજા (ઉ.વ. 29) તે ભરતસિંહ સતુભાના પત્ની, માન્યરાજસિંહના માતા, સતુભા જામભા જાડેજાના પુત્રવધૂ, ખેતુભા, લખુભા, નવુભાના પૌત્રવધૂ, હેતુભા, રાજુભા, દશરથસિંહ, ચેતનસિંહ, ગણપતસિંહ, અરવિંદસિંહ, વનરાજસિંહના ભત્રીજા વહુ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-4-2024 સુધી ક્ષત્રિય સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા તા. 6-5-2024 સોમવારે નિવાસસ્થાને.
મોટા આસંબિયા (તા. માંડવી) : કુંભાર સુલતાન સલીમ (ઉ.વ.18) તે કુંભાર સલીમ મામદના પુત્ર, કુંભાર મામદ ઇસ્માઇલના પૌત્ર, કુંભાર હાજી મામદ, હારૂન મામદ, અસલમ મામદના ભત્રીજા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2024ના સોમવારે મોટા આસંબિયા મુસ્લિમ જમાતખાનામાં સવારે 10થી 11 વાગ્યે.
નાના લાયજા (તા. માંડવી) : ગઢવી પનઇબેન નાગાજણ જામ (ઉ.વ.90) તે સ્વ. નાગાજણ કમાભાઇ જામના પત્ની, સ્વ. ડાહ્યાભાઇ (માજી સરપંચ નાના લાયજા), સ્વ. શામળાભાઇ, દેવાયતભાઇ, સ્વ. પચાણભાઇ, ભીમશીભાઇ, પબુભા (એમ.ટી. પીએસઆઇ પૂર્વ-પશ્ચિમ કચ્છ), માલશ્રીબેન, સ્વ. લાખુભા (માજી સરપંચ નાના લાયજા)ના માતા, શામળા નાગશીભાઇ કેસરિયાના સાસુ, પાલુ જીવણ, સ્વ. વીરા જીવણ શાખરાના બહેન, ગઢવી વિરમ ડાહ્યાભાઇ (સરપંચ)ના દાદી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 7-5-2024ના મંગળવારે ભીમશી નાગાજણની વાડીએ, વાડી વિસ્તાર નાના લાયજા મધ્યે.
ખીરસરા (કોઠારા) (તા. અબડાસા) : સોઢા વિક્રમસિંહ જાલુભા (ઉ.વ. 29) તે સ્વ. સોઢા જાલુભા ખીમજીના પુત્ર, સ્વ. આશુભા ખીમજી, સોઢા જોગરાજજી ખીમજી, સોઢા જેતમાલજી ખીમજી, સોઢા શિવુભા ખીમજીના ભત્રીજા, સોઢા કરણસિંહ આશુભા, મહાવીરસિંહ જોગરાજજી સોઢા, મહેશસિંહ જેતમાલજી સોઢા, રવિરાજસિંહ શિવુભાના ભાઇ, સોઢા પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ, શક્તિસિંહ, બળવંતસિંહના કાકા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
લાખાપર (તા. મુંદરા) : જાડેજા ભીખુભા પ્રાગજી (ઉ.વ.60) તે સ્વ. પ્રાગજી અખેરાજજી જાડેજાના પુત્ર, હરિસંગજીના ભાઇ, સંદીપસિંહના પિતા, ગિરીરાજસિંહ, સિદ્ધરાજસિંહ, ધર્મેન્દ્રસિંહના મોટા બાપુ, માધુભા, શિવુભા, રણજિતસિંહ, કનુભાના ભાઇ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા સમાજવાડી ખાતે, ઉત્તરક્રિયા (બારમું) તા. 6-5-2024ના સોમવારના.
લક્ષ્મીપર (નેત્રા) (તા. નખત્રાણા) : ભાગ સીધીક ઓસમાણ (ઉ.વ. 62) તે મામદ, ઇમરાન, રઝિયા, જીન્નતના પિતા, પઠાણ અબ્દુલ, પઠાણ અનવર (દેવીસર), હાલેપોત્રા સાલેમામદ (ખાનાય)ના સાળા, પઠાણ હુસેનના ભાણેજ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4-2024ના રવિવારે સવારે 10થી 11 વાગ્યે લક્ષ્મીપર (નેત્રા) મફત નગર જમાતખાના ખાતે.
કોટડા (જ.) (તા. નખત્રાણા) : મામદ ડાડા જાગોરા (ઉ.વ.58) તે આધમભાઇ, સાલેમામદ, ઇબ્રાહીમ અભાસ, આમધના કાકાઇ ભાઇ, ગુલામ, હનીફ, સમીરના મોટા બાપા, ઇસ્માઇલ મુસા લોધ્રા (તેરા)ના સાળા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2024ના સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના (જીલાની નગર) કોટડા જ. ખાતે.
કોટડી મહાદેવપુરી : મોડ જાડેજા પ્રતાપસિંહ જિયાજી (ઉ.વ.48) તે હીરાબા જિયાજી મોડ જાડેજા તથા સ્વ. જિયાજી જશાજી મોડ જાડેજાના પુત્ર, સંતોષબાના પતિ, કિરણબા, ગીતાબા, કૃપાલીબા, ઇન્દ્રજિતસિંહના પિતા, હમીરજી, લાખિયારજી, દિલુભાના ભાઇ તા. 27-4-2024ના અવસાન પામ્યા છે.
પુના : મૂળ?ટુંડા-મસ્કાના ગં.સ્વ. અમૃતબેન શામજી કેશવાણી (ઉ.વ.92) તે શામજી ભીમજીના પત્ની, ગંગારામભાઈ અને મંજુલાબેનના માતા, મસ્કાના સ્વ. લક્ષ્મીબેન નારાણજી ખીમજીના પુત્રી, સ્વ. હરિરામભાઈ, સ્વ. માધવજીભાઈ, બાગના સ્વ. પાર્વતીબેન હરિરામ નાગુ, મણીબેન શંકરલાલ જોષીના બહેન, દમયંતીબેન ગંગારામ, મસ્કાના છગનલાલ પ્રાણશંકર મોતા (ભિલાઈ)ના સાસુ, મસ્કાના ગં.સ્વ. પલ્લવીબેન નીતીનભાઈ, અમિતભાઈના દાદી, ધર્મેશના નાની, નિશાબેન અમિતભાઈના દાદી સાસુ, મોક્ષના પરદાદી તા. 26-4-2024ના પુના મધ્યે અવસાન પામ્યા છે. સાદડી રાખેલ નથી. મો. ગંગારામ 74055 38412, દમયંતીબેન 92707 70354.