• બુધવાર, 01 મે, 2024

અવસાન નોંધ

ભુજ : વિનોદભાઈ  (.. 75) (શાહ કેમિકલવાળા) તે સ્વ. દયાબેન દેવચંદ ગેલાભાઈના પુત્ર, દાનુબેનના પતિ, સ્વ. કિશોરભાઈ, કીર્તિભાઈ, સ્વ. શશિભાઈ, ચંદ્રકલાબેન મહેન્દ્રના મોટા ભાઈ,  ચારુબેન તથા નિશાબેનના જેઠ, કોશા તથા બ્રિજેશના પિતા, ભરતના સસરા, અમૃતલાલ સાકરચંદ (માંડવીવાળા)ના જમાઈ, સ્વ. હરીશભાઈ, વિપિન, કલાવતીબેન, રંજનબેન, કલ્પનાબેન, ઉર્વશીબેન, જ્યોતિબેન,  સા. નયપૂર્ણાશ્રીજી .સા.ના બનેવી, ભરત, ઝુમખના કાકાઈભાઈ, હર્ષિત, જૈમિન, જીનીત, પૂર્વીના કાકા, નિસર્ગ, રુંમિ, ભવ્યાના કાકાજી, નીરવ, વિશાલના મામા તા. 12/04/2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13/04/2024, શનિવારે સવારે 8કલાકે નિવાસસ્થાનેથી (તળાવ શેરી) નીકળશે. 

ભુજ : મૂળ ફતેહગઢના મહેશ ચંદુલાલ ગઢેચા (.. 49) તે ચંદ્રિકાબેન ચંદુલાલ ગઢેચાના પુત્ર, વનેચંદ પોપટલાલ ગઢેચાના પૌત્ર, હેતલબેનના પતિ, પ્રિયલ તથા જેનીલના પિતા, ભૂમિ તથા યશ પુજના સસરા, નિર્મલાબેન શાંતિલાલ જીવરાજ ખંડોલ (મુંબઇ)ના જમાઇ, કિશોર (કે. સી. જ્વેલર્સ) તથા રશ્મિબેન કલ્પેશભાઇ કુબડિયાના ભાઇ, મમતાબેનના જેઠ, સ્વ. જયસુખલાલ જિતેન્દ્રભાઇ (ગેલેક્સી), મુકેશભાઇ (સિલ્વર સેલ્સ), તારાબેન હરિલાલ લોદરિયા (વલસાડ), ભાગ્યવંતીબેન મહેન્દ્રભાઇ કુબડિયા (મુંબઇ), ભારતીબેન જયેન્દ્રભાઇ વોરા (મુંબઇ), જયાબેન, ચંદ્રિકાબેન તથા રોશનીબેનના ભત્રીજા,  સાધ્વીજી ચારૂનયનાશ્રીજી, ચારૂક્રિયાશ્રીજી, જિવાજ્ઞાશ્રીજી .સા.ના સંસારી ભત્રીજા, પ્રશાંત, રેકન, કુંજ, હેમાંગી સચિન મહેતા, ઉષ્મા પ્રજય ભણશાલી, ઇશ્વા હર્ષ પટવા, દર્શી તથા આર્યાના કાકાઇ ભાઇ, કથન તથા ખુશીના કાકા, ફાલ્ગુની, રૂપલ, ચાર્મીના કાકાઇ જેઠ, હસમુખભાઇ, સુરેશ, હિતેષ, ભરત, શૈલેશ, કલ્પેશના કાકાઇ ભત્રીજા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-4-2024ના શનિવારે સવારે 10 કલાકે 30-ઓરિએન્ટ કોલોનીથી નીકળશે.

ગાંધીધામ :  મંગળાબેન મોતીલાલ ઠક્કર (.. 96) તે સ્વ. મોતીલાલ હીરજી ઠક્કરના પત્ની, સ્વ. ડાહીબેન તથા હીરજી ટોકરશી ઠક્કર (ઠક્કર માસ્તર)ના પુત્રવધૂ, સ્વ. ભાગબાઇ / સાકરબેન તથા લાલજી દામજી ઠક્કર (સ્ટેશન માસ્તર)ના પુત્રી, મૂળરાજ, સ્વ. ધનલાલ, ગં.સ્વ. ગુણવંતી (ગીતાબેન), માણેકલાલ, રસિકલાલ, હર્ષદકુમારના માતા, રમાબેન, આશાબેન, ઇલાબેન, રંજનબેન, સ્વ. નટવરલાલ રૂખાણાના સાસુ, જિજ્ઞા, પૂર્વી, કેતન, પાર્થ, પૂજા, મીરા, જય, પ્રિયંકા, વલ્લરી, સેતુના દાદી, વરુણના નાની, કુંજન, મીરાં, જાનકીના દાદીસાસુ, મોર્ય તથા હૃદયના પરદાદી, સ્વ. નર્મદાબેન, સ્વ. ચંચળબેન, સ્વ. સંતોકબેન, ગં.સ્વ. નંદુબેન, ગં.સ્વ. વસંતબેન, ગં.સ્વ. ઇન્દિરાબેનના ભાભી, સ્વ. જયાબેન, સ્વ. તારાબેનના મોટા બહેન તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2024ના શનિવારે સાંજે 5થી 6 સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, લીલાશાનગર, ગાંધીધામ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગાંધીધામ : મૂળ બુઢારમોરાના દામજીભાઇ ખીમજીભાઇ રાઠોડ (સથવારા) (.. 85) તે રામાબેનના પતિ, મોહનભાઇ, સ્વ. સુરેશભાઇ, કિશોરભાઇ, જશુબેન ડુંગરાણી, માયાબેન ડુંગરાણીના પિતા, જીવીબેન, ગં.સ્વ. રાણીબેન, ભાવનાબેન, રમેશભાઇ ડુંગરાણી, દિનેશભાઇ ડુંગરાણીના સસરા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2024ના સાંજે 6થી 7 ભવનાથ મહાદેવ મંદિર, સથવારા કોલોની, સે. 5, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : રાધા મંઘારામ જ્ઞાનચંદાણી (.. 88) તે સ્વ. મંઘારામ ટેકચંદ જ્ઞાનચંદાણીના પત્ની, સ્વ. ગંગા ટેકચંદ જ્ઞાનચંદાણીના પુત્રવધૂ, જયકિશન, સોનિયા રમેશ લુધાણી, સીમા રાજકુમાર ખૂબચંદાણી, સ્વ. લાલના માતા, વીના જ્ઞાનચંદાણી, નીકિતા જ્ઞાનચંદાણી, રમેશ લુધાણી, રાજકુમાર ખૂબચંદાણીના સાસુ, દિયાન, કિરન, માધવ, દીપિકા અનુરાગ શ્રીવાસ્તવ, પૂજા રવિ આલમચંદાણી, રિશિત લુધાણી, જ્યોતિ લુધાણી, ધવલ ખૂબચંદાણીના દાદી, શિવાંશ રવિ આલમચંદાણી, આધ્યા અનુરાગ શ્રીવાસ્તવના પરદાદી, સ્વ. ચંદ્રા મિરાણી, સ્વ. હરિરામ ગુરનાણી, સ્વ. શંકર ગુરનાણી, શીલા સાજનાણી, સ્વ. રમેશ ગુરનાણીના બહેન, સ્વ. ડો. નાનિકરામ, સ્વ. નિહચલદાસ, સ્વ. પરસરામ, ગોરધન જ્ઞાનચંદાણીના ભાભી તા. 18-3-2024ના વડોદરા ખાતે અવસાન પામ્યા છે. શ્રદ્ધાંજલિ સભા તા. 13-4-2024ના શનિવારે સાંજે 6 કલાકે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : .ગુ.ક્ષ. (મિત્રી) પોપટલાલ ખોડિયાર (..77) (નિવૃત્ત ગુ.વિ. બોર્ડ-અંજાર) તે સ્વ.પૂરીબેન તથા સ્વ. ઓધવજીભાઈ મેઘજીભાઈ ખોડિયારના પુત્ર, માયાબેનના પતિ, હરીશભાઈ (ગુ.વિ.બોર્ડ-અંજાર), જયશ્રીબેનના પિતા, રેશનાબેન તથા નીલેશભાઈ ચાવડાના સસરા, ઉમંગના દાદા, શિવાંગી તથા દિશાના નાનાબાપા, સ્વ. પુરીબેન તથા સ્વ. પ્રેમજીભાઈ ભીમજીભાઇ પરમાર લોહારિયાના જમાઈ, દયારામભાઈ, લીલાધરભાઇના બનેવી, સ્વ. રામજીભાઈ, વિશનજીભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. મગનલાલ, જયાબેન, સ્વ. બચુબેનના ભાઈ તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2024ના શનિવારે સાંજે પથી 6 .ગુ.ક્ષ. (મિત્રી) સમાજ ભવન, અંજારના મેઇન હોલમાં ભાઈઓ તથા બહેનોની સંયુક્ત.

માંડવી : હાજી સુલેમાન હુશેન મુન્શી (ખલીફા)( (.. 68) તે . હુશેન સુલેમાનના પુત્ર, સિધિક ખલીફા (કાઠડા)ના જમાઇ, અઝીઝ, બિલાલ, અકબરના પિતા, મોહસીન મુન્શી, શૌકત સમેજાના સસરા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2024ના રવિવારે સવારે 10થી 11 ધાધલી માની દરગાહ, વિન્ડફાર્મ રોડ, માંડવી ખાતે.

માંડવી : મેમણ જેનાબાઈ (.. 78) તે ઓસમાણ અલીમોહમદ સોઢાણવાલાના પત્ની, મુસ્તાક, અનવરહુશેનના માતા, અભુભખર જકરિયા (ગઢશીશા)ના સાસુ, . અબદુલલતીફ, . અબુબકર તથા અહમદ અલીમોહમદના ભાભી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. બહેનો માટે કુર્આન ખ્વાવની તા. 14-4-2024ના રવિવારે સવારે 10થી 11 તથા વાયેઝ-જિયારત 11થી 12 મેમણ જમાતખાના, માંડવી ખાતે.

ભચાઉ : કુંવરબેન ભીમજીભાઇ ચોનાણી (પ્રજાપતિ) (.. 96) તે કાનજીભાઇ, મોહનભાઇ, સ્વ. રંભીબેન, મેઘીબેન, શાંતિબેન, ગંગાબેન, ગોદાવરીબેન (બબીબેન), કાન્તાબેનના માતા, સ્વ. મણિબેન, રંજનબેન, નામેરીભાઇ, સામતભાઇ, સ્વ. હરિભાઇ, હીરાભાઇ, જેન્તીભાઇ, જેરામભાઇના સાસુ, ગં.સ્વ. સોનીબેન, સ્વ. ભાણાભાઇ, સ્વ. નાથીબેનના ભાભી, હરિભાઇ, રવજીભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. કાનજીભાઇ, મધુબેનના મોટીમા, હિતેષ, ચમન, કેતન, અશોક, ચેતન, જયશ્રી, જ્યોતિના દાદી તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર / કાણ તા. 15-4- 2024ના સોમવારે સવારે નિવાસસ્થાને તથા બેસણું સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી, જૂના બસ સ્ટેન્ડ પાછળ, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ દેશલપર (ગુંતલી)ના સોની દિનેશભાઇ સુરેશભાઇ પોમલ, સોની મનોજભાઇ સુરેશભાઇ પોમલ, સોની ગીતાબેન મનોજભાઇ પોમલ તથા સોની દિલીપભાઇ હીરજીભાઇ બુદ્ધભટ્ટી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-4- 2024ના શનિવારે સવારે 8.30 વાગ્યે બાપા દયાળુ નગર, શિવ મંદિર બાજુમાં, ભક્તિવિલા નિવાસસ્થાનેથી માધાપર સ્મશાનગૃહે જશે.

સુખપર (તા. ભુજ) : રાયમા મોહમ્મદ તાહિર (.. 10) તે શબ્બીર આમદના પુત્ર, આમદભાઇ, ઇબ્રાહિમભાઇ, મુસ્તાકભાઇ, . અબ્દુલ કરીમના પૌત્ર, . મામદ સિધિક (દહીંસરા)ના દોહિત્ર, અબ્દુલ, આમીન, ફેજલ, બરકતઅલીના ભત્રીજા, મજીદ, સલીમ, ઉમર, ઇમરાનના ભાણેજ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4-2024ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, શીફા હોટેલની બાજુમાં, સુખપર ખાતે.

ધાણેટી (તા. ભુજ) : ગોસ્વામી હીરાગિરિ હિંમતગિરિ (.. 98) તે બચુબેનના પતિ, સ્વ. છગનગિરિ, સ્વ. રાધાબેન, સ્વ. જશોદાબેન મુકેશપુરી (માધાપર), કેશવગર, ચંચળગરના પિતા, ભગવતીબેન, ગીતાબેન, મુકેશપુરીના સસરા, ધર્મેન્દ્ર, મેહુલ, આશા, રાજ, ધ્રુવ, વિવાનના દાદા, સ્વ. વેલગર હિંમતગરના ભાઇ, ગવરીગર, સ્વ. મોહનગર, સ્વ. ચતુરગર, સ્વ. લાલગરના કાકા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 15-4-2024ના સોમવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, ધાણેટી ખાતે. બારસ તા. 23-4-2024ના મંગળવારે નિવાસસ્થાને.

મોટી ખેડોઇ (તા. અંજાર) : તારાબા ધીરુભા જાડેજા (.. 80) તે યુવરાજસિંહ (પોસ્ટ ઓફિસ-ગાંધીધામ), પૃથ્વીરાજસિંહના માતા, ધર્મદીપસિંહ, મિતરાજસિંહના દાદી તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલી, મોટી ખેડોઇ ખાતે.

વાડા (તા. માંડવી) : રાયમા હાજીઆમદ સિધિક (... 79) તે  અઝીઝ (એડવોકેટ, માંડવી), મુસ્તાક, નસીમબેન મુસ્તાક (રાજડા), રસીદાબેન અઝીમ (ગઢશીશા)ના પિતા,  . હાજી ઈશા, . હાજી યુસુફ, . હાજી કાસમ, . હાજી હુશેન, . હાજીઅલીમામદના ભાઈ, હાજી ઈશાક (રાજડા)ના બનેવી, હાજીઅબ્દુલા, હાજી રઝાક, . હાજી નૂરમામદ, હાજી અબ્દુલકાદર, . આધમ, . મુસા, સુલેમાન, હાજી નિઝામ,  સિદિકના કાકા, સુલતાન, ખાલિદ, જાવેદના મોટાબાપા, . હાજી અબ્દુલા સિધિક (ગઢશીશા)ના જમાઈ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત  તા. 14-4-2024ના રવિવારે સવારે 9.15થી 10.15 મસ્જિદ--રબ્બાની ખાતે.

મસ્કા (તા. માંડવી) : સુમરા અમીનાબાઇ તે ફકીરમામદ હારુન સુમરાના પત્ની, સુમરા હુશેન અને રજાકના માતા, . ઇસ્માઇલ હારુન અને હાસમ હારુનના ભાભી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2024ના રવિવારે સવારે 9થી 10 નિવાસસ્થાને સુમરાવાસ, વાડીવિસ્તાર ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : પ્રભાશંકર ગાવિંદજી જોષી (પ્રભુ મારાજ ટેક્ષીવાળા-મોરલી મનોહર મંદિરના પૂજારી) (.. 92) તે સ્વ. હીરાબેનના પતિ, સ્વ. વાઘજી વેલજી જોષી (દેવીસર)ના જમાઈ. સ્વ. હીરજી ગાવિંદજી જોષી, સ્વ. લક્ષ્મીબેન કાનજી જોષી (નખત્રાણા), સ્વ. માવજી ગોપાલ, સ્વ. કાનજી ગોપાલ, સ્વ. ખીમજી ગોપાલના ભાઈ, સ્વ. ઉર્મિલાબેન લીલાધર જોષી (રસલિયા), સ્વ. સુરેશભાઈ, વિનોદભાઈ, કમલેશભાઈના પિતા, વર્ષાબેન દીપક રાજગોર (જુણાગિયા), મયૂર, ચિરાગ, મિતેષ, ધવલ, રોબિન, જય, મિલનના દાદા, જેનીલ, આયુષી, ત્રિશા, મિશરીના પરદાદા, કુલદીપ, રૂપલના નાના તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે સવારે 9.30થી 11.30 લોહાણા મહાજનવાડી, ઉગમણા નાકા પાસે, ગઢશીશા ખાતે.

બાયઠ (તા. માંડવી) : તુર્ક જલુબાઇ અમામિયા (.. 95)  તે . ઇબ્રાહિમ અમામિયા, લાલમામદ અમામિયાના બહેન, તુર્ક મામદહુસેન લાલમામદ, તુર્ક સલીમ લાલમામદ, તુર્ક સલેમાન ઇબ્રાહિમ, રસીદ ઇબ્રાહિમ, લતીફ ઇબ્રાહિમના ફઈ તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4- 2024ના સોમવારે સવારે 10થી 11 બાયઠ જમાતખાના ખાતે.

બારોઇ (તા. મુંદરા) : ગં.સ્વ. ઉર્મિલાબેન તુલસીગર ગોસ્વામી (.. 76) તે સ્વ. ગોસ્વામી તુલસીગર રેવગરના પત્ની, ગં.સ્વ.  સ્વ. શામબાઈ રેવગરના પુત્રવધૂ, ગં.સ્વ. સ્વ. સંતોકબેન રતનપુરી (નખત્રાણા)ના પુત્રી, નયનાબેન, કિશોરગિરિ (હેડ કો. પોલીસ-કોડાય), રિપાબેન, મિલનબેન, સ્વ. દીપકગિરિના માતા, નવીનગર (કોડાય), રતનગર (નાન્દ્રા બિલેશ્વર), હેમંતગર (ભુજ), પ્રીતલબેનના સાસુ, ગં.સ્વ. સ્વ. મણિબેન દયાલગર, સ્વ. ઝવેરગર, સ્વ. કરશનગર, ગં.સ્વ. ગંગાબેન નારાયણગર (ભુજ)ના ભાભી, ગં.સ્વ. ગોદાવરીબેન હરિગર (અગનેશ્વર-મુંદરા), સ્વ. દયાલપુરી, સ્વ. ઉમેદપુરી, ગજેન્દ્રપુરી (નખત્રાણા), ગં.સ્વ. લીલાવંતીબેનના બહેન, ભવ્યગિરિ તથા વેદગિરિના દાદી, કાજલબેન અમિતગર (ભુજ), સેજલબેન ભાવિનગર (માધાપર), સૌરવ, અવની, પૂર્વા, કેવલ, અપેક્ષાના નાની, સ્વ. સીતાબેન (તુણા), રંજનબેન દિનેશગર (ભુજ), નવીનગર દયાલગર, સ્વ. હસમુખગર ઝવેરગર (પપનભાઈ), પ્રજ્ઞાબેન પ્રદીપગર (ખેડોઈ), કલ્પનાબેન શૈલેશપુરી (લાખાપર), ઉર્વશીબેન શશિકાંત (મુંદરા), નિરાલીબેન નિશાંતભાઈ (આદિપુર), ફાલ્ગુનીબેનના માસી, શિલ્પાબેન, દર્શનાબેનના મોટાસાસુ, ધરમગિરિ, અર્જુનગિરિ, સાવનગિરિના મોટાદાદી તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. શ્વસૂર પક્ષ તથા માવતર પક્ષ બંનેની પ્રાર્થનાસભા તા 15-4-2024ના સોમવારે સાંજે 4થી 5 નીલકંઠ મહાદેવ મંદિર, શીતળા માતાજી ચોક, બારોઇ (મુંદરા) ખાતે.

દેવપર (તા. નખત્રાણા) : કેશવજી દેવજી રોશિયા  (..57) તે હાંસબાઈ, સ્વ. બાઈયાબાઈ, લક્ષ્મીબેન, આતુભાઈ, વેલજીભાઈના ભાઈ, કેશરબાઈના પતિ, લખમશી, દિનેશ, રમીલાના પિતા, બાઈયાબાઈ, કાજલબેન, રતનભાઈના સસરા, જુમા દેધર ધુવાના જમાઈ, કેશરબેન, રાણબાઈ, મુકેશ, નરેશના કાકા, પચાણભાઈના ભત્રીજા, નેહલ, ક્રિષ્નાના મોટા બાપુજી, હિરેન, નીતિનના નાના, રોનક, આરાધ્યા, અનિતાના દાદા, ભીમજીભાઈ, મનજીભાઈ, દમયંતીબેનના મામા. તા. 12/04/2024ના અવસાન પામ્યા છે.  અંતિમયાત્રા તા. 13/04/2024ના સવારે 8:30 કલાકે નિવાસસ્થાન દેવપરથી નીકળશે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ અરલ નાની (તા. નખત્રાણા)ના શ્યામસુંદર જોષી (.. 73) તે સ્વ. અરજણ વીરજીના પુત્ર, ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. પરસોત્તમ, સ્વ. મણિશંકર, સ્વ. રવિલાલ, સ્વ. નર્મદાબેન, સ્વ. રેવાબેન, ગં.સ્વ. પુષ્પાબેનના ભાઇ, ગં.સ્વ. મુક્તાબેનના દિયર, ગં.સ્વ. વંદનાબેનના જેઠ, દેવશંકર, સ્વ. હીરાલાલ (અંગિયા)ના મામાઇ ભાઇ, રેવાશંકર (ના.સરોવર)ના માસિયાઇ ભાઇ, સ્વ. વેલજી રામજી (ઉનડોઠ)ના દોહિત્ર, સ્વ. રતનશી હરિરામ વ્યાસ (જુણાગિયા)ના જમાઇ, યાજ્ઞવલ્ક્ય (એસ.ટી. કંડક્ટર-નખત્રાણા), વિષ્ણુપ્રસાદ, યોગેશભાઇ (કથાકાર), નીતેશ, અનુબેનના પિતા, ભારતી, નીતા, પ્રેમિલા, વીણા, બિંદુ, ભગવતી, પ્રીતિ, કૃષ્ણા, મિરલ, સ્વ. ભારદ્વાજ, સ્વ. રાજેશ, ઉમેશ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, સિદ્ધાર્થના કાકા, અપેક્ષા, જિગર, દીપ, ઋષિ, આરાધ્યા, અક્ષિતા, યુક્તિ, નક્ષ, ઓમ, મહેક, ભવ્યા, પૃથાના દાદા, રાજેશ વ્યાસ (લક્ષ્મીપર-નેત્રા), કલ્પના, આશા, પૂજા, નીકિતા, પૂનમ, લતાના સસરા તા. 12-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2024ના સોમવારે બપોરે 3થી 6 દરિયાસ્થાન (લોહાણા મહાજનવાડી), વિરાણી મોટી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 23-4-2024ના મંગળવારે.

સામખિયાળી (તા. ભચાઉ) : ...સુ. કાશીબેન ગોરધનભાઇ કાજાણી (દરજી) (.. 66) તે સ્વ. રાઘવજી રતનશી પીઠડિયા (વાંઢિયા)ના પુત્રી, સ્વ. ગોરધનભાઇ ભચુભાઈ કાજાણીના પત્ની, સ્વ. કાશીબેન રાઘવજી, નિર્મલાબેન ભાઈલાલ, જશોદાબેન દામજીભાઈ, ગીતાબેન માવજીભાઈ, વનિતાબેન જેન્તીભાઈ, જમનાબેન વેલજીભાઇ (ભાભર), ગવરીબેન રમેશભાઇ (ગાંધીધામ)ના ભાભી, સ્વ. પોપટલાલ (ગાંધીધામ), નેણશીભાઈ (વાંઢિયા), શાંતિબેન મનજીભાઈ (સઈ), પ્રભાબેન ભીખુભાઇ (સઇ)ના બહેન, સંજય, હિતેષ, ભારતીબેન રામજીભાઈ (ભચાઉ), નયનાબેન જગદીશભાઈ (રાપર), લતાબેન ભરતભાઇ (રાજકોટ), પ્રજ્ઞાબેન જિતેન્દ્રભાઈ (ભાભર), સરલાબેન અશોકભાઈ (સુવઈ)ના માતા, નિકિતાબેન હિતેશના સાસુ તા. 10-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તથા મોરિયાવિધિ (ઘડા) તા. 22-4-2024ના સોમવારે નિવાસસ્થાન શાંતિનગર, પ્લોટ વિસ્તાર, સામખિયાળી ખાતે.

ભાડરા મોટા (તા. લખપત) : જાડેજા ગનુભા ભીખુભા (.. 67) તે જાડેજા બુધુભા ભીખુભા, નરેન્દ્રસિંહ વિરમસિંહ, સ્વ. ભરતસિંહ, સ્વ. બાઉભા, નવુભા, તકુભા, અજુભાના મોટાભાઇ, જાડેજા વંકાજી મહેરામણજીના ભત્રીજા, નરપતસિંહ, અનિરુદ્ધસિંહ, વનરાજસિંહના પિતા, રઘુવીરસિંહ, લાખુભા, ઉમેદસિંહ, રવિરાજસિંહ, નિર્મળસિંહ, સૂર્યદીપસિંહના મોટાબાપુ, પૃથ્વીરાજ, દેવવ્રત, જયરાજ, પ્રતિપાલના દાદા, ગોહિલ છનુભા મંગળસિંહ (ભાલાર, ભાવનગર)ના ભાણેજ, રાઠોડ મુરુભા કેશરીસિંહ, જોરાવરસિંહ, ધીરૂભા (વડવા કાંયા)ના બનેવી, સોઢા હકુમતસિંહ અગરસિંહ, સ્વ. ચંદનસિંહ, નરપતસિંહ (નવાપુરા-રાજસ્થાન), સોઢા પાંચુભા નગજી (આસાપર)ના સાળા તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. બારસ ઘડાઢોળ તા. 22-4-2024ના નિવાસસ્થાને. બેસણું રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ભાડરા ખાતે.

રાધનપુર : શોભનાબેન (નિવૃત્ત શિક્ષિકા-માધાપર) (.. 72) તે કિરીટકુમાર કાંતિલાલ ઠક્કર (નિવૃત્ત એસ.બી.આઇ.)ના પત્ની, સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. ડો. કાંતિલાલ (રાધનપુરવાળા)ના પુત્રવધૂ, હર્ષા અરવિંદકુમાર ('વાદ), દીપા ભૂમનભાઇ (કેનેડા), નેહા વિક્રમ (ડો) સુરત, ડો. દર્શન ('વાદ)ના માતા, ડો. મેઘાના સાસુ, મિત (યુ.એસ..), અમી-અનુજ (કેનેડા), શિવાંશના નાની, આરવના દાદી, ભગવત (ગાં.નગર), દિલીપ (ભુજ)ના ભાભી, ભાનુમતી તથા પન્નાબેનના જેઠાણી તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2024ના બપોરે 3થી 5 બળદેવગિરિ બાપુ હોલ, કારગિલ પેટ્રોલપંપ ચાર રસ્તા, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે.

જામવાળા (સાંતલપુર) : દેમાબેન ગંગાનાથ ગોસ્વામી તે શિવનાથ, ભૂરાનાથ, સ્વ. પોપટનાથ, સ્વ. લાડુબેન, રાણીબેન, સ્વ. મણિબેન, ગોદાવરીબેનના માતા, પ્રભુનાથ, ભરતનાથ, ચમનનાથ, અરવિંદનાથ, લાલાનાથના દાદી, સ્વ. રણછોડગિરિ (મઢુત્રા), શ્યામગિરિ (ગાગોદર), ભચુગિરિના સાસુ તા. 11-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, શક્તિપૂજન, નાત તેડું તા. 19-4-2024ના નિવાસસ્થાને જામવાળા (તા. સાંતલપુર) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang