• રવિવાર, 28 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : નથુભાઇ વિરમ વારસુર (.. 73) તે સ્વ. કેશરબેનના પતિ, સ્વ. દેવજી પૂંજા બળિયાના જમાઇ, સ્વ. સુમારભાઇ, સ્વ. કાયાભાઇ, આલાભાઇ, સ્વ. મઘીબેન ખીમજી મણોઢિયા (ભુજોડી), લખીબેન મનજી લોન્ચા (આદિપુર), કેશરબેન દાનજી ગોરડિયા (આદિપુર)ના ભાઇ, મણિબેન નવીન જેપાર (અંજાર), કંકુબેન કરશન લોન્ચા (ખારોઇ), અમૃતા સામજી ગોરડિયા (અંજાર), નવીનભાઇ, કરશનભાઇના પિતા, વાલજીભાઇ, પચાણભાઇ, નારાણભાઇ, ગોવિંદ, રવજીના બનેવી, મેહુલ, ધ્રુવના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 23-3-2024ના શનિવારે બારસ અને તા. 24-3-2024ના રવિવારે પાણીયારો (ઘડાઢોળ) નિવાસસ્થાને જૂની રાવલડી, રામદેવપીર મંદિર પાસે.

ભુજ : મૂળ ખેડોઈના મનુભા શિવુભા જાડેજા (રિટાયર્ડ બેંક મેનેજર બેન્ક ઓફ ઇન્ડિયા-ભુજ) (.. 78) તે ઉલ્લાસબાના પતિ, ધર્મેન્દ્રાસિંહ જાડેજા (જાડેજા લેબોરેટરીવાળા), હર્ષાબા પૃથ્વાસિંહ ગોહિલ (ભાવનગર)ના પિતા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-3-2024ના શનિવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન એન.આર.આઈ. નગર, આર.ટી.. રિલોકેશન સાઈટ પાછળ, ભુજથી લોહાણા સ્મશાનગૃહે જશે.

ભુજ : સેજબાઇ મૂરજી તે સુમાર અબચુંગના પત્ની, વિનય, અર્જુનના દાદી, દેવલબેનના દાદીસાસુ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 31-3-2024ના અને ઘડાઢોળ તા. 1-4-2024ના નિવાસસ્થાન સિદ્ધાર્થ પાર્ક, પ્લોટ નં. 4, જૂની રાવલવાડી ખાતે.

અંજાર : મૂળ કુકમાના .ગુ.ક્ષ. (મિત્રી)?નટવરલાલ નોઘજીભાઇ ચૌહાણ (.. 67) તે ગં.સ્વ. કંચનબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન નોઘજીભાઇના પુત્ર, મધુબેન શિવલાલ ટાંક (ગળપાદર), સ્વ. હકુબેન રતિલાલ વરૂ (ગળપાદર), કુસુમબેન નારણ ટાંક (નાગલપર)ના ભાઇ, મિતેષ, વિજય, અનિલ, અશ્વિનના પિતા, હેતલબેન, નૂતનબેન, દીપિકાબેન, પ્રિયાબેનના સસરા, દિયા, રિયા, રિશીકા, હર્ષમીત, ક્રિશ, કેવલ, વિરેન, પ્રથમના દાદા, કાન્તાબેન દેવશીભાઇ રાઠોડ (નાગલપર)ના જમાઇ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 .ગુ.ક્ષ. (મિત્રી)?સમાજ ભવન ખાતે ભાઇઓ-બહેનોની સંયુક્ત.

અંજાર : મૂળ આધોઇના રમેશચંદ્ર નારાણજી પૂજારા (.. 78) તે સ્વ. રતનબેનના પુત્ર, ગં.સ્વ. રસીલાબેનના પતિ, હિતેષ, સ્વ. જિજ્ઞેશ, નિતેશ (લખન), જિગીશા ભાવિક ગણાત્રા (ભરૂચ)ના પિતા, સ્વ. માધવજી લવજી કોટક (ચિત્રોડ)ના જમાઇ, લક્ષ્મીકાન્ત (અમદાવાદ), દિલીપ, સ્વ. ચંપાબેન, ગં.સ્વ. મુક્તાબેન (આણંદ), ગં.સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, ધર્મિષ્ઠા લક્ષ્મીકાન્ત, સુશીલા દિલીપના જેઠ, ભાવિક દામજી ગણાત્રા (ભરૂચ), દુર્ગા નિતેશના સસરા, અમી પિન્કેશ, દીપ્તિ બિન્દીશ, છાયા ભાવેશ, મીત ભરતભાઇ કોડરાણીના મોટા સસરા, સ્વ. પ્રેમજી દેવચંદ સોઢા (વૈદ), સ્વ. કેશવલાલ ચૂનીલાલ રાણાના સાળા, પિન્કેશ, બિન્દીશ, ભાવેશ, નમ્રતા, મોનાલી મીત કોડરાણીના મોટાબાપા, દિત્યા, અમય, નીલ, ચાર્વી, શ્લોકના મોટા દાદા, દિયાના નાના, ખીમજીભાઇ, રમેશભાઇ, નારાણજીભાઇ, નરેન્દ્રભાઇ, લક્ષ્મીકાન્ત, મંજુલા જયંતીલાલ ગણાત્રા, કલાવંતી ભરતભાઇ હાલાણી, લતા અરવિંદભાઇ ચંદે, કંચન સુરેશ પૂજારાના બનેવી, લાલજી પરષોત્તમ રૂપારેલ (ચિત્રોડ)ના દોહિત્ર, રતનશીભાઇ અને નેણશીભાઇના ભાણેજ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે. (દશો રાખેલ નથી.)

અંજાર : જયંતીલાલ મણિલાલ ભટ્ટ (.. 63) તે સ્વ. લીલાવંતીબેન મણિભાઈ (ટાંગાવાળા)ના પુત્ર, ગં.સ્વ. અનસૂયાબેનના પતિ, ગં.સ્વ. સરસ્વતીબેન ગોકલદાસ રામાણીના જમાઈ, સ્વ. દયાબેન મણિશંકર, સ્વ. અમૃતલાલ (બચ્ચુભાઈ)ના ભત્રીજા, સ્વ. સુરેશભાઈ, સ્વ. રમેશભાઈ, મહેશભાઈ, રાજુભાઇ, કિશોરભાઈ, સ્વ. નિર્મલાબેન, સ્વ. મંજુલાબેન, સંગીતા, હર્ષિતાના ભાઈ, સ્વ. રાજેશકુમાર જીવરાજભાઈ (જામનગર), મનીષકુમાર ઝવેરીલાલ ભટ્ટના સાળા, જિજ્ઞેશ નરેન્દ્રભાઈ ભટ્ટ, હિરેન વસંતભાઇ ભટ્ટ, શિવમ હેમંતભાઈ ભટ્ટના સસરા, મનીષાબેનના દિયર, કીર્તિબેનના જેઠ, કોમલ, રાખી, જાનકી, ચેતનાના પિતા, ધવલ, મિત્તલ, દીપલ, ભૂમિલના મોટાબાપા, મયુષી, દીક્ષિતના મામા, સમર્થના નાના તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના સાંજે 5થી 6 સવાસર નાકે, રઘુનાથજીના મંદિર ખાતે.

અંજાર : મોતીલાલભાઇ આલાભાઇ બુચિયા (.. 59) તે સ્વ. ઉમાબાઇ આલાભાઇ બુચિયાના પુત્ર, વેલાબેનના પતિ, જગદીશ, વર્ષાબેન મનસુખ સીજુ (ભુજોડી), મિતેષના પિતા, સ્વ. અભુ આલા, સ્વ. પુના આલા, સ્વ. ગણેશ આલા, સ્વ. ઉકા આલા, બાબુ આલા, સ્વ. નાનજી આલા, સ્વ. સોનબાઇ આલા બુચિયાના ભાઇ, અરજણ પુના, ખેતસી અભુ, રમેશ ઉકા, શાન્તિલાલ ગણેશના કાકા, ખેતબાઇ અને બાલુભાઇ કાનજી જેપાર (સુખપર રોહા)ના જમાઇ, ભીમજીભાઇ, ભીખાભાઇના બનેવી તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા બારસ તા. 23-3-2024ના શનિવારે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 24-3-2024ના રવિવારે નિવાસસ્થાને ગુલાબ મિલ રોડ, ગોકુલનગર-2, મફતનગરની બાજુમાં, અંજાર ખાતે.

મુંદરા : મૂળ કરાડ (મહારાષ્ટ્ર)ના કંદોઈ કનકલાલ તે સ્વ. રતનબેન તુલસીદાસ કારા પડધરિયાના પુત્ર, ભાવનાબેનના પતિ, આરતી, જિતેન્દ્ર, રાખી, વિપુલાના પિતા, નીપાબેન જિતેન્દ્રભાઇ, નીલેશકુમાર વાસરાણી (દાવનગિરિ), કપિલકુમાર વાસરાણી (હુબલી), પ્રોમિસકુમાર વાસરાણી (બેંગ્લુરુ)ના સસરા, મણિલાલ ચુનીલાલ વાસરાણી (કરમાળા)ના જમાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. ચમનલાલ, સ્વ. શિવલાલભાઈ, હરિલાલભાઇ, ભરતભાઈ, સ્વ. પુષ્પાબેન નાથાલાલ (માંડવી), ગં.સ્વ. મેનાબેન વ્રજલાલ (માંડવી)ના ભાઈ, નવલચંદ હીરાચંદ મકવાણાના ભાણેજ, હીરલ, રિધમના દાદા, રજનીકાંત, સ્વ. રમણીક, દિલીપ, શૈલેષ, રાજેન્દ્ર, વિનોદ, પ્રવીણ, સંજયના કાકા , ધર્મેન્દ્ર, કલ્પેશ, વિશાલ, પ્રોમિસના મોટાબાપા તા. 21-3-2024ના કરાડ-મહારાષ્ટ્ર મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, સર્વ સેવા સંઘની બાજુમાં. (લૌકિક વ્યવહાર બંધ છે)

નખત્રાણા : .સૌ. ગોસ્વામી કમળાબેન (.. 69) તે ભવાનપુરી જીવણપુરીના પત્ની, સ્વ. ગોમતીબેન ગાવિંદગિરિ (ટોડિયા)ના પુત્રી, નિર્મળાબેન, નીલેશપુરી, કલ્પેશપુરી, રમેશપુરીના માતા, નરેશગિરિ (સાયરા-કોઠારા હાલે નખત્રાણા), સીમાબેન, શીતલબેન, બિંદિયાબેનના સાસુ, ખુશી, સોરવ, આરતી, મયંક, શોભા, શિવમના દાદી, અજય, પાર્થ, સમીરના નાની, ગોસ્વામી નરાસિંહગિરિ, અશોકગિરિ (ટોડિયા), પ્રભાબેન (દહેગામ), હીરાબેન (દુજાપર), રંભાબેન (આણસર), સ્વ. વીરબાળાબેન (ગઢશીશા)ના બહેન, ગોસ્વામી લાલપુરી, સ્વ. ભગવાનપુરીના ભાભી, પ્રભાબેન  મેઘપુરી (ભુજ)ના દેરાણી, શારદાબેન, નિર્મળાબેનના જેઠાણી તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-3-2024ના સાંજે 4થી 5 બ્રહ્મસમાજ વાડી, મોટી વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખાવડાના જગદીશકુમાર હીરાલાલ ઠક્કર (સોનાઘેલા) (.. 43) તે ગં.સ્વ. ભાવિનીબેનના પતિ, દમયંતીબેન હીરાલાલના જયેષ્ઠ પુત્ર, સ્વ. ખેતાબેન વાલજીના પૌત્ર, ગં.સ્વ. જશોદાબેન હરેશભાઇ ઠક્કર (બિનહરીફ દાબેલી)ના જમાઇ, સ્વ. ગોદાવરીબેન મૂળજી બડિયાના દોહિત્ર, અશ્વિનભાઇ (પપ્પુ) મિરાણીના સાળા, નીલમબેનના જેઠ, દીપા, દેવાંશીના પિતા, દેવના કાકા, રાજવીના મામા, જેનીબેન લવકુમાર ઠક્કર, શીતલબેન રાજેશભાઇ તન્નાના બનેવી, અન્નપૂર્ણાબેન હરજીવન, પ્રતિમાબેન પરસોત્તમના ભત્રીજા, જયેશ, દીપિકા, મિત્તલ, વિદ્ધિ, દેવ્યાની, દક્ષાબેન વિશાલના ભાઇ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ખીમજી પચાણ સીજુ (.. 56) તે માનબાઇ અને સ્વ. પચાણ લધા સીજુના પુત્ર, મેઘબાઇના પતિ, ભરત, મગન, વસંતના પિતા, માવજી, વિરજી, રામજી, ખેતશી, નાનબાઇના ભાઇ, પચાણ આચારના સાળા, જેઠા ખીયશી પરગડુના જમાઇ, ધનજી, પ્રેમજીના બનેવી, શંકર, મનોજના ફુવા તા. 22-3-2023ના અવસાન પામ્યા છે. બારસ તા. 27-3-2024ના સાંજે કોઠ, ઘડાઢોળ તા. 28-3-2024ના સવારે નિવાસસ્થાન મિલ વિસ્તાર, માનકૂવા ખાતે.

પુરાશર (તા. ભુજ) : માંજોઠી આમીનાબાઈ અયુબ (.. 80) તે અબ્દુલ અને આમદના માતા, આમદ સુલેમાનના સાસુ તા. 22/03/24ના  અવસાન પામ્યા છે, વાયેઝ-જિયારત તા. 24/03/24 રવિવારના સાંજે અસર નમાજ બાદ આમદ સુલેમાન માંજોઠીની વાડી, પુરાશર ત્રાયા ગામ રોડ, પુરાશર મધ્યે. 

નારાણપર (તા. ભુજ) : ચાકી હાજિયાણી જેનબબાઇ (.. 68) તે હાજી જકરિયા હાજી આદમના પત્ની, અનવરહુશેન અને અભુભખરના માતા, અનીશ, અરબાઝ, અલ્ફાઝ, અફરોઝના દાદી, અદ્રેમાન, . ઇલિયાસ, . અબ્દુલલતીફ, . હાજી ઇશાક (મંજલ)ના ભાભી, હાજી અઝીઝ (માંડવી), મુબારક (અંગિયા), હાજી અખ્તર (ભુજ), સરફરાઝ (ભુજ)ના સાસુ, અબ્દુલ ગની, જુણસ, હાજી ઈકબાલના કાકી તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3-2024ના રવિવારના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નારાણપર ખાતે.

કેરા (તા. ભુજ) : નેણબાઈ રામજી આયડી (.. 65) તે સ્વ. રામજી નારાણ આયડીના પત્ની, સ્વ. નારાણ ગાભા આયડીના પુત્રવધૂ, સ્વ. બુદ્ધા તેજા બળગા (બેરાજા)ના પુત્રી, ભરત, પ્રેમજી, પ્રેમિલા તથા કસ્તૂરના માતા, મિત્તલ, પાર્થ, વિરેન, દર્શના, સાધનાના દાદી, ભાવિની, રાજન, કાવ્યાના નાની તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા-પાણી-ઘડાઢોળ તા. 23-3-2024ના નિવાસસ્થાન કેરા ખાતે.

પડાણા (તા. ગાંધીધામ) : જાડેજા બચુભા હનુભા (.. 64) તે જાડેજા જીતુભા હનુભાના મોટા ભાઇ, જાડેજા કરણસિંહના પિતા, જાડેજા વિક્રમસિંહના કાકા, જાડેજા હરપાલસિંહ તથા મયૂરસિંહના મોટાબાપુ, ધ્રુવરાજસિંહના દાદા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર દરબાર ડેલીએ, પડાણા ખાતે.

બાગ-ફરાદી (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ મોતા સાકરબાઈ (.. 85) તે સ્વ. દયારામ કલ્યાણજી લાલજી મોતાના પત્ની, મનસુખના માતા, મંજુલાબેનના સાસુ, ક્રિષ્ના કુંજન પેથાણી, ડિમ્પલ, અપેક્ષા, નીતેશના દાદી, સ્વ. રતનબાઈ કલ્યાણજી મોતાના પુત્રવધૂ, સ્વ. પ્રાગજી, સ્વ. સામજી, સ્વ. જવેરબાઈ જેઠાલાલ જેશરેગોરના નાના ભાઈના પત્ની, સ્વ. નારાણજી, સ્વ. મીઠુભાઈ, સ્વ. નાનબાઈ ભવાનજી અજાણી (ભુજ), ગં.સ્વ. મણિબાઈ મગનલાલ (જામનગર), ગં.સ્વ. લીલબાઈ મંગલદાસ નાકર, ગં.સ્વ. પુરબાઈ જખુભાઇ જોષી (મસ્કા), ગં.સ્વ. કંકુબાઈ મણિશંકર નાગુના ભાભી, સ્વ. મીઠાબાઈ, ગં.સ્વ. મીઠાબાઈના દેરાણી, સ્વ. જમણાબાઈ, ગં.સ્વ. ગંગાબાઈના જેઠાણી, કુંજન વસંતભાઈ પેથાણી (બિદડા)ના દાદીસાસુ, સ્વ. કેસરબેન કાનજી ખેતા પેથાણી (ફરાદી)ના પુત્રી, સ્વ. ગાવિંદજી, સ્વ. મગનલાલ, સ્વ. મીઠુભાઈ, સ્વ. મણિબાઈ કાકુભાઈ મોતા (મસ્કા), સ્વ. જમણાબાઈ કાકુભાઇ નાગુ (બિદડા)ના બહેન, સ્વ. રાધાબાઈ, ગં.સ્વ. મણિબાઈ, ગં.સ્વ. સામબાઈના નણંદ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-3-2024ના બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

બિદડા (તા. માંડવી) : ફરાદીના હાલે મુંબઈ નરેન્દ્ર (.. 65) તે સ્વ. મણિશંકર તુલસીદાસ રામજી પેથાણીના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, સ્વ. વિમલ અને હિતેશ્રીના પિતા, હિતેષ પ્રાણજીવન માકાણી (માંડવી)ના સસરા, માહી અને નિત્યાના નાના, સ્વ. મહેન્દ્ર, સ્વ. જયંતીલાલ અને કાંતિલાલના ભાઈ, ગં.સ્વ. જાનકીબેનના દિયર, આશાબેનના જેઠ, સ્વ. કેશવજીભાઈ (બાબુભાઈ ગોળવાળા), સ્વ. મુરજીભાઈ, સ્વ. જસુબેન, સ્વ. અમૃતબેન, સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. જયાબેન, સ્વ. મણિબેન દયારામના ભત્રીજા, નીલેશ, દીપક, દીપ્તિ, મનીષાના કાકા, સ્વ. વેલબાઈ રામજી માધવજી નાગુ (બિદડા)ના જમાઈ, સ્વ. ઉમિયાશંકર, પ્રેમજી, વિસનજી, સ્વ. જેઠાલાલ, સ્વ. નવીન, પ્રભાબેન મોતીલાલ (મસ્કા), સરલાબેન શૈલેષભાઈ (ભુજપુર), સ્વ. સાવિત્રીબેન રસિકભાઈ (બાગ), ગં.સ્વ. રેખાબેન હરેશભાઈ (મુંબઈ)ના બનેવી, ગં.સ્વ. ચંચલબેન ઉમિયાશંકર, ગોદાવરીબેન પ્રેમજી, સાવિત્રીબેન વિશનજી, ગં.સ્વ. ભાગીરથીબેન જેઠાલાલ, ગં.સ્વ. ઉષાબેન નવીનભાઈના નણદોઈ તા. 21-3-2024ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 23-3-2024ના શનિવારે બપોરે 3થી 4 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

મઉં નાની (તા. માંડવી) : મૂળ દનણાના કેસાબ  (.. 80) તે સ્વ. મધુભા ગોડજી સોઢાના પત્ની, સાહેબજી, સ્વ. ભૂપાસિંહ, સ્વ. રતનજીના ભાભી, સ્વ. જાલુભાના નાના ભાઈના પત્ની, સ્વ. નાનુભા, સ્વ. જેમલજી, દાજીભા, કરસનજી, સંગ્રામાસિંહના કાકી, મંગલજી, દાનુભા,  લાખુભાના મોટી મા, મહેન્દ્રાસિંહ, સુરેન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, કિશોરાસિંહ, સત્યરાજાસિંહના દાદી, સ્વ. વિરમજી ગગુજી જાડેજા (નાની મઉં)ના સાસુ, હિંમતાસિંહ, વંકાજીના નાની તા. 22/3/2024ના અવસાન પામ્યા છે, સાદડી નાની મઉં, તા. માંડવી મધ્યે.

ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા ખેંગારજી શિવુભા (.. 71) તે નરેન્દ્રસિંહ (શિક્ષક), સ્વ. રાજેન્દ્રસિંહના પિતા, સ્વ. સતુભા, ભીમુભા, બાબુભા, મહિપતસિંહના ભત્રીજા, સુરેશસિંહ, સહદેવસિંહ, મહાવીરસિંહ, રવુભા, માનુભા, દિલુભા, ભૂપેન્દ્રસિંહ (તાલુકા પંચાયત સદસ્ય), ગમુભા, વેલુભા, જગુભા, દશરથસિંહ, બકુલસિંહ, કિશોરસિંહના કાકાઇ ભાઇ, અર્જુનસિંહ, હર્ષરાજસિંહના દાદા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-4-2024ના મંગળવારે નિવાસસ્થાને. સાદડી તા. 23-3-2024થી તા. 2-4-2024 સુધી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : નાથબાવા પ્રભાબેન દેવનાથ (.. 53) તે દેવનાથ મોહનનાથના પત્ની, પોપટનાથ, અરજણનાથ, વાલનાથના બહેન, શોભનાબેન, સીતાબેન, પ્રવીનનાથ, રામનાથના માતા, સામજીનાથના નાના ભાઇના પત્ની, તિલકનાથ, ભરતનાથ, હરિનાથ, નબુબેન, સોનબાઇ, દેવકાબેન, જીવંતીબેન, પ્રેમિલાબેન, કાંતાબેનના ભાભી, લક્ષ્મણનાથ, નવીનનાથના કાકી, મનીષનાથ, અલ્પેશનાથ, રાજેશનાથ, સુજલનાથ, રિશીનાથના મોટીમા, અલખનાથ, કાંતિનાથ, ગીતાબેન, નીતુબેનના સાસુ, પ્રકાશ, નૈતિક, રુદ્રાક્ષ, દિવ્યાંશી, કશિશના દાદી તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 1-4-2024ના સોમવારે નિવાસસ્થાન મફતનગર ખાતે.

જૂના જામથડા : દાનાભાઇ સામતભાઇ ભદ્રુ (.. 75) તે સ્વ. વાલબાઇ સામત મુરા ભદ્રુના પુત્ર, જીવાબાઇના પતિ, સ્વ. નાથાભાઇ (ભુજ), સ્વ. ધનજીભાઇ (રાજકોટ), સ્વ. માનબાઇ માયા નઝાર (ભુજોડી), સ્વ. વેલબાઇ નાનજી સીજુ (ભુજ), સ્વ. ડાયબાઇ ડુંગરસિંહ જેપાર (મોરજર), સ્વ. જીવાબાઇ ખેતા જેપાર (દેવપર-યક્ષ)ના નાના ભાઇ, સ્વ. સુરેશભાઇ, પ્રવીણભાઇ, મુકેશ, અરવિંદના પિતા, સ્વ. લખુભાઇ ધમા લોંચા (અંજાર)ના જમાઇ, સ્વ. મેઘજીભાઇ, સ્વ. ડોસાભાઇ, માવજીભાઇ, લધુભાઇના બનેવી, સ્વ. શિવજીભાઇ, લીલાબેન નારાણ પાયણ (અંગિયા), સ્વ. મનીષભાઇ, રૂપેશ (રાજકોટ)ના કાકા, દિનેશ, દિલીપ, મનીષ, વિનોદ, રાજેશ, નવીન, નરેશ, મેહુલ, સચિન, સ્વ. દીપક, ભરત, રિશી, શિવાક્ષી, રમીલાબેન નીલેશ નઝાર (રામપર-વેકરા), રેખાબેન જિગર મંગરિયા (ભુજોડી), રમીલાબેન ભીમજી નઝાર (નિરોણા)ના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. તા. 23-3-2024ના શનિવારે સાંજે આગરી અને તા. 24-3-2024ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન જામથડા ખાતે.

પત્રી (તા. મુંદરા) : અજયસિંહ રામસંગજી જાડેજા (એપીએમસી મુંદરા કર્મચારી) (.. 32) તે સ્વ. રામસંગજી ગોવિંદજીના પુત્ર, મહેન્દ્રસિંહના મોટા ભાઇ, સ્વ. પ્રેમસંગજી, હેમુભાના નાના ભાઇના પુત્ર, પૂર્વરાજસિંહના પિતા, સ્વ. બટુકસિંહ, જગદીશસિંહ, જીલુભા, હિતેષસિંહ, મહાવીરસિંહ, નરેન્દ્રસિંહ, ભરતસિંહ, પ્રિન્સરાજસિંહ, શ્રીરાજસિંહ, હાર્દિકસિંહના કાકાઇ ભાઇ, નાનુભા, સ્વ. જીતુભા, પુંજુભા, જટુભા, શિવુભા, ગુલાબસિંહ, ગજુભા, સુજુભા, દિલુભા, ધીરુભા, ચંદુભા, રણજિતસિંહ, જાલુભા, ગુલાબસિંહ એસ.ના ભત્રીજા, શિવુભા સ્વરૂપસિંહના પૌત્ર, અભયરાજસિંહ, પાર્થરાજસિંહ, સૂર્યદીપસિંહ, વિશ્વરાજસિંહ, પ્રતાપસિંહ, યશપાલસિંહના કાકા, રઘુવીરસિંહ, અજિતસિંહ, રાજુભા સી., રાજુભા એસ., વનરાજસિંહ, યુવરાજસિંહ, મયૂરસિંહ, જયપાલસિંહના પિતરાઇ ભાઇ, સોઢા ગેમરસિંહ ભમરસિંહ (નાની મઉં)ના જમાઇ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી અજેપાળ દાદાના મંદિરમાં.

તરા-મંજલ (તા. નખત્રાણા) : જાડેજા ગજુભા દેવાજી (.. 65) તે સ્વ. બટુકસિંહ, મહિપતસિંહ, પ્રવીણસિંહના ભાઇ, પ્રતાપસિંહ દેશણજીના કાકાઇ ભાઇ, ભગીરથસિંહ તથા હરવિજયસિંહના પિતા, સુરેન્દ્રસિંહ, પ્રકાશસિંહ, ઘનશ્યામસિંહ, ધર્મેન્દ્રસિંહ, રાજદીપસિંહના કાકા, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, દુષ્યંતસિંહ, દિગ્વિજયસિંહ, હર્ષવર્ધનસિંહ, આદિત્યસિંહ, વીરદતસિંહ, દેવરાજસિંહ, માનવીરસિંહ, કર્મદિત્યસિંહના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-4-2024ના સોમવારે તરા ખાતે તથા સાદડી દરબાર ડેલી, તરા (મંજલ)માં.

નાના નખત્રાણા : રબારી મુરા પાલા (.. 70) તે હાસુબેનના પતિ, મમુભાઇ, રામાભાઇ, હભુભાઇ, રાણાભાઇ, ભચીબેન, મગીબેનના માતા, સ્વ. દેવાભાઇ, મેજાભાઇ, ખેંગારભાઇ, સ્વ. હિમાબેનના ભાઇ, બુધા દેવા, આશા દેવા, કાયા દેવા, વેલા ખેંગારના કાકા, સોમા આશા, ભોજા આશા (હરુડી), ભીમા મેઘા (સુથરી)ના બનેવી તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 27-3-2024ના બુધવારે તથા ઘડાઢોળ તા. 28-3-2024ના ગુરુવારે તથા સાદડી નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા તેજમાલસિંહ હઠુજી (.. 64) તે સ્વ. હઠુજી ખાનજીના પુત્ર, ગોપાલજી, ભીમાજીના પિતા, ખેંગારજી, આશાજી, પતુભા, ભારાજી, રતનજીના ભત્રીજા, વિશાજી, સ્વ. વેરાજી, જેઠુભા, ચાંદાજી, કારૂભા, માધુભા, રવુભા, હરિસિંહ, ખેરાજસિંહ, નારાણજીના ભાઇ, જીવણજી, હંશુભા, કુંભાજી, નવલસિંહ, દેવુભાના કાકા, સોઢા હંજાજી કાનજી (ઝુરા-કેમ્પ)ના જમાઇ, સવાઇસિંહના બનેવી, સોઢા પચાણજી ઉમરાજી (હિંગરિયા)ના ભાણેજ તા. 18-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-3-2024ના મંગળવારે દશાવો અને તા. 28-3-2024ના ગુરુવારે સવારે બારસવિધિ નિવાસસ્થાન બિબ્બર ખાતે.

ખાનાય (તા. અબડાસા) : જાડેજા હીરાબા હેમુભા (.. 90) તે સ્વ. હેમુભા દાજીભાના પત્ની, જાડેજા કરશનજીના ભાભી, સમભા, બટુકસિંહ, ગજુભાના માતા, ઘનશ્યામસિંહ, જેઠુભા, સુખુભાના કાકી, પ્રવીણસિંહના મોટીમા, વનરાજસિંહ, અર્જુનસિંહ, સત્યપાલસિંહના દાદી, સોઢા નીબાજી (ખાંભલા)ના સાસુ, હિતુભા, હકુમતસિંહ, હરિસિંહના નાની તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલી, ખાનાય ખાતે.

અમદાવાદ : મૂળ રાયધણપરના : મનીષદાન જબ્બરદાન ગઢવી (..50) તે જબ્બરદાન નારાણજી ગઢવી (પ્રમુખ - કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ - આદિપુર) તથા સ્વ. રાધાબેનના પુત્ર, ગં.સ્વ. અંજુબેનના પતિ, રિયાના પિતા, સ્વ. અમિતના ભાઈ, ભરતદાન નારાણજી ગઢવી, જગદીશદાન નારાણજી ગઢવી, કિશોરદાન નારાણજી ગઢવી, વિમળાબેન શંકરદાન ગઢવી, સ્વ. હંસાબેન ભુપેશદાન ગઢવીના ભત્રીજા, લક્ષ્મણભાઈ લાહોરી (ગાંધીધામ)ના જમાઈ તા. 21/3/24ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28/3/24 ગુરુવારે સાંજે 4.30થી 6 કલાકે, ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ પાસે, વોર્ડ નં. 12(બી) ગાંધીધામ ખાતે, નિવાસસ્થાને, લૌકિક વ્યવહાર રાખેલ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang