અંજાર : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?લીલાવંતીબેન વરૂ (ઉ.વ. 81) તે સ્વ. કેશવજીભાઇ ભીમજીભાઇ વરૂના પત્ની, સ્વ. રેહાવાળા ભાણીમાના પુત્રી, દમયંતીબેન, કાન્તાબેનના જેઠાણી, દેવરામભાઇ વરૂ, ક્રિષ્નાલાલ વરૂના ભાભી, રાજેશભાઇ, રમેશભાઇ, રંજનબેન નવીનભાઇ પરમાર (કુકમા), ઉષાબેન દિલીપભાઇ વાઢેર (અંજાર), પ્રીતિબેન જિજ્ઞેશભાઇ ટાંક (માધાપર)ના માતા, પીયૂષ, અભય, ઓમ, કૃપાલીના દાદી, અંકિતભાઇ રાઠોડ (નાગલપર), ઉષાબેન, કીર્તિબેનના સાસુ, રીના, હેતલ, પૂજા, મિતિક્ષા, ભાવિક, અવનીશ, શ્રેયાના નાની તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : મૂળ દેવળિયાના ચાવડા અમૃતલાલ નરસિંહભાઇ (ઉ.વ. 58) તે પ્રીતિબેનના પતિ, સ્વ. જયાબેન નરસિંહભાઇ રામજીભાઇ ચાવડાના પુત્ર, રમીલાબેન રતિલાલભાઇ ચૌહાણના જમાઇ, જ્યોતિકા યશ્વીનકુમાર રાઠોડ, દીપાલી દેવાંગકુમાર ચૌહાણ, કિશન, વિધિ, ધીર, હેન્સી, ટિસાના પિતા, કિશોરભાઇ ચાવડા, કંચનબેન શાંતિલાલભાઇ જેઠવા, દમયંતીબેન હરિરામભાઇ ટાંક, હંસાબેન કનૈયાલાલ ચૌહાણના ભાઇ, મમતાબેન કિશોરભાઇ ચાવડાના દિયર, મયૂરી ચેતનકુમાર જેઠવા, સંગીતા, રાહુલના કાકા તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2024ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી ખાતે, ભાઇઓ તથા બહેનો માટે.
માંડવી : મોગલ મરિયાબાઈ અબ્દુલ્લાહ (ઉ.વ. 80) તે મ. આમદ, અદ્રેમાન, અબ્બાસના બહેન, જાકબ અને ફકીરમામદના કાકાઈ બહેન, અબુભકર આદમના સાળી, મ. મોગલ રજાકના માતા, રિઝવાન (સોહેબ)ના દાદી તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2024ના શનિવારે સાંજે અસર નમાઝ બાદ સુમરાવાસ મદરેસા, સુખપર, માંડવી ખાતે.
નખત્રાણા : અ.સૌ. ગોસ્વામી કમળાબેન (ઉ.વ. 69) તે ગોસ્વામી ભવાનપુરી જીવણપુરીના પત્ની, સ્વ. ગોમતીબેન ગોવિંદગિરિ (ટોડિયા)ના પુત્રી, નિર્મળાબેન ગોસ્વામી, નીલેશપુરી, કલ્પેશપુરી, રમેશપુરી (નખત્રાણા), નરેશગિરિ ગોસ્વામી (સાંયરા-કોઠારા હાલે નખત્રાણા), સીમાબેન, શીતલબેન, બિંદિયાબેનના સાસુ, ખુશી, શૌરવ, આરતી, મયંક, શોભા, શિવમના દાદી, અજય, પાર્થ, સમીરના નાની, ગોસ્વામી નરસિંહગિરિ, અશોકગિરિ (ટોડિયા), પ્રભાબેન (દેગામ), હીરાબેન (દુજાપર), રંભાબેન (આણસર), સ્વ. વીરબાળા (ગઢશીશા)ના બેન, ગોસ્વામી લાલપુરી, સ્વ. ભગવાનપુરી (નખત્રાણા)ના ભાભી, પ્રભાબેનના દેરાણી, શારદાબેન, નિર્મળાબેનના જેઠાણી તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના સાંજે 4થી 5 બ્રહ્મસમાજ વાડી, નખત્રાણા (બંને પક્ષની).
અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ લોડાઈના બારોટ જમનાબેન (ઉ.વ. 84) તે સ્વ. જીવરામભાઈ ગોકુળભાઈ દેવાયતકાના પત્ની, જગદીશભાઈ જીવરામભાઇ બારોટ (કચ્છ બારોટ સમાજના માજી અધ્યક્ષ, સર્જન એસોસિયેટ અંતરજાળ), મંગુબેન, ધનજીભાઈ, સ્વ. નર્મદાબેન, રમેશભાઈ, શામજીભાઈ (ગાંધીધામ શહેર પ્રમુખ, અ.ક. રાવ બારોટ સમાજ)ના માતા, સ્વ. નર્મદાબેન, લતાબેન, હંસાબેન, જશવંતીબેનના સાસુ, રાજેશ, શૈલેષ, પ્રશાંત, કેતન, કેવલ, નિખિલ, પ્રતીક, શિવમ, આરતી, કોમલ, ડોલીના દાદી, ગીતાબેન, કલ્પનાબેન, ભાગ્યશ્રીબેન, આરતીબેનના દાદીસાસુ, રિદ્ધિ, વંશ, વીર, અભિરાજ, રાજલ, યશરાજના પરદાદી તા. 19-3-2024ના અવસાન પામ્યા છે. પાણીઢોળ અને ઉત્તરક્રિયા તા. 28-3-2024ના ગુરુવારે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજી આમદ દાઉદ (ઉ.વ. 70) (રાશાપીર દરગાહના ખાદીમ) તે મ. દાઉદ ડાડાના પુત્ર, ફેઝ મહમદના પિતા, અ.ગની, મ. અ. હુશેન, મ. ફકીરમામદ, મહમદ હુશેનના ભાઇ, ભચુ ઓસમાણ ભેગાણી (કંડલા)ના સાળા, હુશેન અ.રઝાક ખાનાણીના સસરા, ઇસ્માઇલ અલીમામદ ભેગાણી (એડવોકેટ), હુશેનના બનેવી, અબ્દુલકરીમ અબ્દુલા જમાદાર, ફકીરમામદ અલીમામદ નાથાણીના કાકાઇ ભાઇ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3-2024ના અસર નમાઝ બાદ (સાંજે) તુર્ક મુસ્લિમ જમાતખાના, ધ્રબ ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હુશેન હાસમ (ઉ.વ. 72) તે ઇરશાદ (ભચુભાઇ)ના ભાઇ, અબ્દુલગફાર, અબ્દુલરહીમ, અબ્દુલમજીદ, મામદ અનિશ, અશરફઅલીના પિતા, ફકીરમામદ અલીમામદ, નૂરમામદ ગની, મહેમૂદ, અબ્દુલ રજાક, ઇકબાલ ગુલમામદના કાકા, અકબર અદ્રેમાનના સસરા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3-2024ના રવિવારે સાંજે 6થી 7 ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : બાયઠવાળા રાજા ઇશાક (ઉ.વ. 65) તે મ. હાજી જુમ્માના પુત્ર, સાલેમામદ અને અબુબખરના મોટા ભાઈ, સમેજા ઇભલા હુશેન (બાડા), મ. બલોચ ઉમર ઇસ્માઇલ, અબ્દુલ ઇસ્માઇલ (ગાંધીગ્રામ)ના બનેવી, કાસમના પિતા, મ. સમેજા રમઝાન નુરમામદ (ગઢશીશા)ના વેવાઈ, દાઉદ રમઝાન (ગઢશીશા)ના સસરા, રિયાજના નાના તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2024ના શનિવારે સાંજે અસર નમાઝ બાદ મેમણ જમાતખાના, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.
વડવા કાયા (તા. નખત્રાણા) : જાડેજા ઓલુભા હરિસંગજી (ઉ.વ. 74) તે અનિલાસિંહ ઓલુભા, કુસુમબા મહેન્દ્રાસિંહ ચાવડા (હિંગરિયા), તારાબા મહેન્દ્રાસિંહ પરમાર (મોરબી), ભાવનાબા જીતુભા ચાવડા (હિંગરિયા), વીમરાબા મોહનાસિંહ વાઘેલા (કુકમા), રેખાબા નારૂભા સોઢા (વાંઢાય)ના પિતા, કેશાબા લાલાસિંહ પઢિયાર (ગાંધીધામ), વખતુંબા મધુભા (વિરાણી)ના ભાઈ, બચુભા ટપુભા ગોહિલ (તાજપર)ના જમાઈ, રિદ્ધિબા, ઇશિતાબા, પરમવીરના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, વડવા કાયા ખાતે.
જાડાય (તા. નખત્રાણા) : જાડેજા નાનીબા ભગૂભા (ઉ.વ. 51) તે જાડેજા સતુભા, ભરતાસિંહના માતા, કારૂભા, દિપસંગજી, જેમલજીના ભાભી તા. 19-3-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 23-3-2024ના જાડાય ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હાલે ગોવા ભચીબેન લખમશી ધોળુ (ઉ.વ. 80) તે લખમશીભાઇ વસ્તાભાઇના પત્ની તા. 21-3-2024ના ગોવા ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 23-3-2024ના શનિવારે બપોરે 3થી 5 (એક દિવસ) ધોળુ ડેલીમાં. અંતિમક્રિયા ગોવા મધ્યે.
મંગવાણા (તા. નખત્રાણા) : હાલે જિયાપર લાલજીભાઇ મનજીભાઇ શિરવી (ઉ.વ. 97) તે સ્વ. દેવકાબેનના પતિ, ગં.સ્વ. કસ્તુરબેન છગનલાલ સાંખલા (દેશલપર), કૌશલ્યાબેન અરવિંદ વેલાણી (જિયાપર), ગં.સ્વ. શાંતાબેન મોહનલાલ લિંબાણી (જિયાપર), જયાબેન કાંતિલાલ પોકાર (મણિપર), વનિતાબેન મનજી ભીમાણી (માધાપર મંજલ)ના પિતા, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. ડાયાભાઇ, સ્વ. લક્ષ્મીબેન (પદમપુર), સામજી મનજીના ભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. નારણભાઇ (દેશલપર-વાંઢાય)ના બનેવી, ચંદુભાઇ કરસનભાઇ (હળવદ), મણિલાલભાઇ, અરવિંદભાઇ (રાજસ્થાન), ચિમનભાઇ (વડાલી-કંપા), સ્વ. મોહનભાઇ, દેવશીભાઇ (દેશલપર-વાંઢાય)ના ફુઆ, પરેશ, નીતેશ, ભૂપેન્દ્ર, કિરણ, પ્રવીણ, રાજુ, ભગવતીબેન (વેસલપર), હેમુબેન (મુંબઇ), કલ્પનાબેન (ગઢશીશા), અરૂણાબેન (દેશલપર), મીનાબેન (મણિપર), જિજ્ઞાબેન (દુજાપર), નેહાબેન (આદિપુર), સૃષ્ટિ, દીપના નાના બાપા, ધર્મિષ્ઠાબેનના નાનાજી તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-3-2024ના શુક્રવારે સવારે 8થી 11 જિયાપર પાટીદાર લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : હાલે ગાંધીનગર જાનબાઈ હરજીભાઈ રૂડાણી (ઉ.વ. 83) તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના શનિવારે સવારે 9થી 10.30 સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.
ઐયર (તા. નખત્રાણા) : આંઠુ પરબતભાઇ ગોવિંદ (ઉ.વ.75) તે દેવીલાબેનના પતિ, શંકરલાલ, શાંતાબેન દાનાભાઇ જાદવ (ધુફી હાલે નખત્રાણા), નબુબેન નીલેશ ચાવડા (વિરાણી ગઢ), કલ્પનાબેન રમેશ વાઘેલા (હિંમતનગર), લીલાબેન પરેશ પરમાર (દેવીસર)ના પિતા, સ્વ. હીરાભાઇ, બુધીબેન મીઠુ જાદવ (વિગોડી), સ્વ. નાનુબેન પાલાભાઇ ચાવડા (ડુંગરીકંપા), પદ્માબેન વેલજી વાઘેલા (જતાવીરા), સ્વ. મુરજીભાઇ, સ્વ. ખેંગારભાઇ, જમનાબેન કાનજી સોલંકી (ટોડિયા)ના ભાઇ, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, દિનેશભાઇ, ભચીબેન મુરજી વાઘેલા (ઉગેડી)ના કાકા, અશ્વિન અને પરીના દાદા તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
મોટા અંગિયા (તા. નખત્રાણા) : તુરિયા શફીક જુમા (ઉ.વ.20) તે જુમા ઓસમાણના પુત્ર, લધા ઓસમાણ, રમજાન ઓસમાણ, સુમાર ઓસમાણ, પના ઓસમાણ, મમુ ઓસમાણના ભત્રીજા, શબાના રફીક, તાયરા ઇમરાન, સહેનાઝ રફીક, અફસાના ઇમરાન, સોફિયાના ભાઇ તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2024ના શનિવારે 10થી 11 નિવાસસ્થાન મોટા અંગિયા ખાતે.
ગાંધીનગર : મૂળ લાખાપર (તા. મુંદરા)ના સેવક બ્રાહ્મણ નરેન્દ્રકુમાર (ઉ.વ. 75) (નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ એન્ડ કન્ઝયુમર કોર્ટ) તે સ્વ. વિદ્યાગૌરી અમૃતલાલ લાલશંકર આચાર્યના પુત્ર, સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. જેરામ ખીમજી રાસ્તે (સમાઘોઘા)ના જમાઇ, સ્વ. પ્રમોદભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. અમૃતલાલના બનેવી, ડો. રમીલાબેન હિંમતરામ ભટ્ટ (સિનુગ્રા), મહેશ, કિરીટ, હંસાબેન, ડો. શશિકાંત, સ્વ. હસમુખ (એડવોકેટ), નિલેન્દ્ર, ભરત, ધર્મેશના મોટા ભાઇ, કમલના પિતા, દેવાંગ, દિવાન, ખુશીના મોટા કાકા, સ્વ. ડો. મોહનલાલ આચાર્ય (લાખાપર)ના ભત્રીજા તા. 21-3-2024ના ગાંધીનગર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2024ના સવારે 8.30થી 11 અંતરિક્ષ (કાવ્યરત્ન) ધોળેશ્વર મંદિર પાસે, ગાંધીનગર ખાતે.
નલિયા (તા. અબડાસા) : સાકરીબેન શંભુરામ ખજુરિયા કટારમલ (ઉ.વ. 75) તે હિંમત શંભુરામ કટારમલ, શાંતિબેન ભરતભાઇ મંગે (છાડુરા), હિનાબેન હરેશભાઈ દામા (છસરા), દીપાબેન ભરતભાઈ ખાનિયા (રામપર), રીટાબેન પ્રકાશભાઈ ગોરી (મોથાળા)ના માતા, રાજુલાબેન હિમતભાઈના સાસુ, રામજીભાઈ નરસીંભાઈના ભાભી, નારાયણભાઈ, પ્રવીણભાઈ દયારામભાઇના કાકી, મિત, મનાલીના દાદી, નારાયણભાઈ, વીરજીભાઈ, પ્રધાનભાઈ ધરમશી (તેરા)ના બહેન તા. 20-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.