• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રસિકલાલ (ઉ.વ. 77) તે સ્વ. માર્કંડરાય અને સ્વ. વિદ્યાગૌરીના પુત્ર, ચંદનબેનના પતિ, નર્મદાશંકર પી. દવે (માંડવી)ના જમાઇ, મુકેશ (યુ.કે.), આનંદ (કચ્છ ઉદય), ભાવેશ (ભાડા-ભુજ)ના પિતા, સ્વ. મહેન્દ્રભાઇ, શિરીષભાઈ,  સ્વ. યોગેશભાઇ, મહેશ મહારાજ (આંતરરાષ્ટ્રીય કથાકાર), સ્વ. નભીબેન દેવશંકર દવે, સ્વ. ઉર્મિલાબેન ગુલાબશંકર ગોર, સ્વ. મૃદુલાબેન કમલકાંત દવે, હંસાબેન જનકરાય દવે, સ્વ. પ્રતિમા પી. ત્રવાડીના ભાઇ, સ્વ. કમલકાન્ત, રમેશભાઇ, વિજયભાઇ, સ્વ. જેન્તાબેન, વીણાબેન, પ્રતિમાબેનના બનેવી, રાજેશ્રીબેન, જયશ્રીબેન, માધવીબેનના સસરા, ક્રિશ, પૂર્વ, યશ્વી, આર્યન, અંતરા, શૌર્યના દાદા, હિતેષ, આશિષ, રાજેશ, નીતિન, હાર્દિક, ધ્રુવ, વીણાબેન એસ. ગોર, દક્ષાબેન વી. ત્રિપાઠી, માતંગીબેન સાગર નરવતના કાકા તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સમાજવાડી, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.

ભુજ : જસુબેન ખીમજી ફાફડા (ચારણ) (ઉ.વ. 65) તે ખીમજી દેવજી ફાફડાના પત્ની, વેલજી, કાનજી, હંસાબેનના માતા, મેઘજી, રાજી, હરિ, મુરન, પ્રેમજી, હીરાબેનના ભાભી, અરવિંદ, લક્ષ્મી, ભારતીના દાદી, શિવજીભાઇ ધરડા (વિજપાસર)ના પુત્રી, દેવજીભાઇના બહેન, પ્રકાશભાઇ રામજીભાઇ વિંઝોડા (આદિપુર)ના સાસુ તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-10-2024ના સાંજે આગરી અને તા. 20-10-2024ના સવારે પાણીઆરો નિવાસસ્થાને ચારણવાસ, રામનગરી, ભુજ ખાતે.

અંજાર : હાલે ધનબાદ ચંદ્રકાંત પરબિયા (ઉ.વ. 81) તે સ્વ. દેવકાબાઇ કરશનદાસ પરબિયાના મોટા પુત્ર, કૃષ્ણાબેનના પતિ, શૈલેશ, અલ્પેશ, નિશા, પ્રીતિના પિતા, દયાળજી હીરજી (ખડગપુર)ના જમાઇ, સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી ભિયાણી (અંજાર), ગં.સ્વ. તારાબેન મણિલાલ મિરાણી (ધનબાદ), સ્વ. ભાગરતીબેન મોહનલાલ પલણ (અંજાર), દમીબેન વસંતકુમાર ગણાત્રા (ભુજ), સ્વ. સાવિત્રીબેન, ભારતીબેન ભરતકુમાર પલણ (અંજાર), રમણીકભાઇ (અંજાર), રમેશભાઇ (આદિપુર)ના મોટા ભાઇ, જૈવિકના દાદા તા. 14-10-2024ના ધનબાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલો નથી. સંપર્ક : રમણીકભાઇ-96246 51260, રમેશભાઇ-97277 95474.

ભુજોડી (તા. ભુજ) : મૂળ અંજારના આતુ હીરા ગુડાર (ઉ.વ. 85) તે સ્વ. હીરા નાથા ગુડારના પુત્ર, સ્વ. જખુ હીરા ગુડાર (જાંબુડી)ના ભાઇ, નામોરી, મેઘજી, પ્રેમજી, કાનજીના પિતા, ભોજાભાઇ (જાંબુડી), નરશી, મનજી, વાલુબેન ધરમશી મણોઢિયા (ખંભરા), કેસરબેન નરશી લોંચા (ભુજ), હંસાબેન ધારશી સંજોટ (ગાંધીધામ)ના કાકા, સ્વ. માંડણ વેલા સીજુ (ભુજોડી)ના જમાઇ, મણિલાલ માંડણ અને નારાણ માંડણના બનેવી તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-10-2024ના શનિવારે સાંજે આગરી અને તા. 20-10-2024ના રવિવારે પાણી નિવાસસ્થાન ભુજોડી ખાતે.

કાઠડા (તા. માંડવી) : જીવાબેન (ઉ.વ. 94) તે સ્વ. જીવણપુરી પ્રેમપુરીના પત્ની, રમેશપુરી (નિવૃત્ત ફોરેસ્ટર), સ્વ. અમરતબેન (વિંઝાણ), ભાવનાબેન (રતડિયા મોટા), અનિલપુરીના માતા, સ્વ. માનપુરી, સ્વ. કનપુરી, સ્વ. હરિપુરી, સ્વ. મણિબાઇ, સ્વ. કસ્તૂરબેન (મુંબઇ)ના ભાભી, રીટાબેન, રાહુલપુરી (એડવોકેટ), વંદનાબેન, ઓમપુરીના દાદી, જયંતીગિરિ (વિંઝાણ), સુરેશગિરિ (રતડિયા મોટા), ગીતાબેન, મીતાબેનના સાસુ, ટ્વિંકલબેનના દાદીસાસુ, સ્વ. વીરગિરિ રામગિરિ (ભાડા)ના બહેન, સ્વ. પ્રફુલ્લપુરી, નરશીપુરી, હરેશપુરી, નવીનપુરી, હસમુખપુરી, વિનોદપુરી, અરવિંદપુરી, હેમતપુરી, હિંમતપુરીના મોટીમા તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 17-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ગોસ્વામી ફળિયું, કાઠડા ખાતે. દશાવો તા. 24-10-2024ના ગુરુવારે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 26-10-2024ના શનિવારે.

સમાઘોઘા (તા. મુંદરા) : ગુદિયાળીના તુંવર રતનબા વિરાજી (ઉ.વ. 65) તે વિરાજી કેશરજી તુંવરના પત્ની, જગદીશસિંહના માતા, રક્ષાબા, ધ્રુપ્તિબા, મયૂરસિંહના દાદી તા. 12-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું સમાઘોઘા ખાતે તથા બારમું તા. 22-10-2024ના.

નિરોણા (તા. નખત્રાણા) : આહીર હેતલબેન નાથાભાઇ બવા (ઉ.વ. 24) તે નાથાભાઇના પુત્રી, સ્વ. હીરાભાઇ, હમીરભાઇ, હંસરાજભાઇ, કાનજીભાઇના ભત્રીજી, રામજીના બહેન, રવાભાઇ ખેંગારભાઇ (વંગ)ના ભાણેજી તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન આહીર નવાવાસ, નિરોણા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : જાગોરા ખતુબાઇ (ઉ.વ. 85) તે મ. જુમાભાઇ ઇસ્માઇલના પત્ની, જકરિયા, ઇબ્રાહિમ, મુસા, જુસબ, જુનસના માતા, સુમરા ઇબ્રાહિમ મામદ (ભુજ)ના સાસુ, જાગોરા આધમ હાજી નૂરમામદના કાકી, જાગોરા હાસમ રમજાનના મોટામા, સોઢા જાફર, રમજાન, હાજી, ઇબ્રાહિમના બહેન તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-10- 2024ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન જીલાની નગર, કોટડા (જ.) ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : ગં.સ્વ. જ્ઞાનબા નરવીરાસિંહ જાડેજા (ઉ.વ. 83) તે મંગળાસિંહના નાના ભાઈના પત્ની, મદનાસિંહના ભાભી, મહેન્દ્રાસિંહ, પૃથ્વીરાજાસિંહના માતા, ભગીરથાસિંહ, લક્કીરાજાસિંહના કાકી, કુલદીપાસિંહના ભાભુ, હર્ષદીપાસિંહ, કર્મદીપાસિંહ, મનદીપાસિંહ, જયવર્ધનાસિંહના દાદી તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10- 2024ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન દરબારગઢ, સાંધાણ ખાતે. ઉત્તરક્રિયા તા. 25-10-2024ના શુક્રવારે નિવાસસ્થાન સાંધાણ ખાતે.

આશાપર (તા. અબડાસા) : વેલગર આણંદગર ગુંસાઇ (ઉ.વ. 93) તે ઉર્મિલાબેનના પતિ, જેન્તીગર, અશ્વિનગર, ભારતીબેન, વસંતગરના પિતા, દક્ષાબેન, ઉષાબેન, ભાવનાબેન, નરેન્દ્રવનના સસરા, સ્વ. મૂલગરના જમાઇ, સ્વ. જેઠીગર, સ્વ. હિંમતગર, સામગર, જવેરગર, સ્વ. લક્ષ્મીબેન, શાન્તાબેન, વનિતાબેનના બનેવી, સ્વ. તુલસાબેન, રતનબેન, સ્વ. હીરબાઇ, સ્વ. શંકરગરના ભાઇ, ચેનગર, છગનગર, સ્વ. ગોવિંદપુરી, પરસોત્તમગર, ખુશાલવન, હેમલતાબેનના મામા, સ્વ. રૂપગર, સ્વ. તુલસીગર, સ્વ. મૂલગર (છાડુરા)ના ભત્રીજા, કમલગર, શ્યામગર, ધર્મેશગર, તુષારગર, સુમિતગર, વિનીતગર, ભાવિનગરના દાદા, તરુણાબેન, પાયલબેન, ખુશીબેનના દાદાસસરા તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે બપોરે 3થી 4 આશાપર (અબડાસા) ખાતે.

ભુજ : સરોજબેન ચંદુલાલ મારૂ (ઉ.વ. 55) તે ચંદુલાલ વિશનજીના પત્ની, મણિબેન ભાણજીભાઇ પઢારિયાના પુત્રી, સ્વ. મિતેષ, અમિતના માતા, સ્વ. કાન્તિભાઇ, ગિરીશભાઇ, અનિલાબેન (અંજાર), રંજનબેન (અંજાર)ના ભાભી, ભાનુબેન, પ્રભાબેનના જેઠાણી, રાજેશ, વિશાલ, જિગર, કૃષ્ણા, નિશા, રીમાના મોટીમા, રોશની, રીના, ભૂમિ, કૃષ્ણાના મોટા સાસુ, કિશોર, શૈલેશ, લક્ષ્મી, શિલ્પાના મોટા બહેન તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 કેમ્પ એરિયા, રામદેવપીર મંદિરે, ભુજ ખાતે.

અંજાર : પુષ્કર્ણા બ્રાહ્મણ સાંખે પણિયા ભગવાનદાસ માવજીભાઇ તે ગં.સ્વ. બેબીબેન (ભાનુમતી)ના પતિ, જયેશભાઇ, માધવીબેન, રેખાબેનના પિતા, સ્વ. કલાવંતીબેન હીરજીભાઇ લક્ષ્મીદાસ હર્ષ (અંજાર)ના જમાઇ, સ્વ. ઉમાબેન, અનિલભાઇ, મુકેશભાઇ, નરેશભાઇ, તરુણાબેન, નયનાબેનના બનેવી, સચિનભાઇ, રામભાઇ, હેમાંગભાઇના ફુઆ તા. 14-10-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 પુષ્કર્ણા સમાજવાડી, મોઢ ફળિયા, અંજાર ખાતે.

અંજાર : મૂળ ભચાઉના વિરજીભાઇ વારૈયા (પ્રજાપતિ) (ઉ.વ. 58) તે સ્વ. મીરાબેન કારાભાઇ વારૈયાના પુત્ર, ગં.સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. શાંતિબેન લાલજીભાઇ હમીપરાના જમાઇ, સ્વ. ખેંગારભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, રામજીભાઇ, સ્વ. ચમનભાઇ, વાઘજીભાઇ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. લક્ષ્મીબેન, અનુબેનના ભાઇ, નીલેશ, અશ્વિન, જસ્મિતા, યોગેશના પિતા, સિદ્ધિના સસરા, શિવાંશના દાદા, વસંત (માધાપર), પ્રવીણ, વિનોદ, મનીષ (લંડન), સ્વ. દિનેશ, ગોવિંદ, હરેશ, ભગવાનજી (ભચાઉ), ઘનશ્યામ, શારદા, ગવરી, હેમલતા, નીમુ, રંજન, સુનીતા, સરોજ, ભારતી, હંસાના કાકા, હાર્દિકના મોટાબાપા, જગદીશભાઇ, કિશોરભાઇ, રંજનબેન, નયનાબેનના બનેવી તા. 14-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10- 2024ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : હિતેષ હરજીભાઇ (જેરામભાઇ) માલસતર (ઉ.વ. 43) તે સ્વ. પુરીબેન શિવજીભાઇ માલસતરના પૌત્ર, ગ.સ્વ. શાંતિબેન દેવજીભાઇ માલસતરના ભત્રીજા, ગં.સ્વ. હેમલતાબેન હરજીભાઇના પુત્ર, માનસીબેનના જેઠ, સંજયભાઇ, ગં.સ્વ. ડિમ્પલબેન ચંપકભાઇ બાંભણિયા, રેખાબેન લવજીભાઇ હડિયા, કોમલબેનના ભાઇ, ચંપકભાઇ, લવજીભાઇના સાળા તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ખોડિયાર માતાજીના મંદિર, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, સોરઠિયા નાકા, અંજાર ખાતે.

મુંદરા : દેવજી નાથ ધેડા (ઉ.વ. 85) (ઓલ ઇન્ડિયા રેડિયો કલાકાર) તે અમૃતબેનના પતિ, ધીરજ, નવીન, પ્રતાપ, બાયાબેન નાનજી પરમાર, મંજુબેન મણિલાલ, પાર્વતીબેન ભાણજીના પિતા તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. તા. 19-10-2024ના શનિવારે પાણીઢોળ અને મોરિયા નિવાસસ્થાને.

મુંદરા : કોલી ભાવેશ (ઉ.વ. 33) તે કોલી જવેરબેન બાલુભાઇના પુત્ર, જયાબેનના પતિ, ધીરજ, દીક્ષિતના પિતા, રેખા, મનીષા, નિશા, જયશ્રી, દિલીપના મોટા ભાઇ, કોલી પ્રતાપ, વાઘજી રાણાના ભત્રીજા તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2024ના ગુરુવારે પી.જી.વી.સી.એલ. કચેરીની બાજુમાં.

રાપર : મૂળ દેશલપરના મચ્છુ કઠિયા સઇ સુથાર લવજીભાઇ મોમાયાભાઇ ડાભી (ઉ.વ. 72) તે સ્વ. લક્ષ્મીબેનના પુત્ર, ગવરીબેનના પતિ, ગં.સ્વ. બબીબેનના દિયર, સ્વ. ડાભી રાઘવજીભાઇ, સ્વ. દિવાળીબેન અમરશીભાઇ સોલંકી, સ્વ. જવેરીબેન ગાંગજીભાઇ ચૌહાણ, ગં.સ્વ. રંભાબેન મોહનલાલ સોલંકીના ભાઇ, બિપિનભાઇ, લતાબેન, મનીષાબેનના પિતા, અનસોયાબેન, પરમાર દીપકકુમાર નેણશીભાઇ, પીઠડિયા મહેન્દ્રભાઇ ગોકળભાઇના સસરા, માયાબેનના દાદાજી સસરા, વસંતીબેન, ભગવતીબેન, વિશનજીભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, સતીશભાઇના કાકા, શુભમ, આયુષ, સ્વાતીના દાદા, સ્વ. ચૌહાણ માદેવાભાઇ જગાભાઇના જમાઇ તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 26-10-2024ના દરજી સમાજવાડી, રાપર ખાતે.

બિટ્ટાવલાડિયા (તા. અંજાર) : મનસુખદાસ વેલદાસ સાધુ (ઉ.વ. 55) તે સ્વ. મણિબેનના પુત્ર, મંજુલાબેનના પતિ, સાધુ પ્રતાપદાસ, અનિલદાસ, અનસૂયાબેન, કલાવંતી વિશનજી કાપડી (મોરજર-ભુજ)ના ભાઇ, શાંતાબેન દેવજી સાધુના ભત્રીજા, મોહનદાસ અને દિનેશના કાકાઇ ભાઇ, રૂપલબેન રામભાઇ કાપડી (અંજાર), ભારતીબેન અનિસભાઇ દાણીધારિયા (રાજકોટ), સ્વ. માલતીબેન, જયશ્રીબેનના પિતા, ભાવેશ, અમિતના કાકા, હાર્દિકના મોટાબાપુ, ગોપાલદાસ મથુરાદાસ સાધુ (કુંભારિયા)ના જમાઇ, ધરમશી, શિવરામ, ઇશ્વરદાસના બનેવી તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વલાડિયા ખાતે તથા પૂજનવિધિ તા. 27-10-2024ના રવિવારે નિવાસસ્થાને.

માંડવી : જોગી હીરબાઇ નેણશી મકવાણા (ઉ.વ.80) તે સ્વ. નેણશી રામજી જોગીના પત્ની, કેસરબેન માધુ, લાખાભાઇ, વિનોદ, ભચુભાઇ, ધનજી, વસંતના માતા, કમલેશ, પરેશ, રોહન, રોનીત, અરમાન, ક્રિશના દાદી તા. 15-10-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 17-10-2024ના સાંજે 5થી 6, તા. 25-10-2024ના આગરી રાત અને તા. 26-10-2024ના ધર્મક્રિયા વિધિ, ત્રણટુકર હાઇસ્કૂલની બાજુમાં, જોગીવાસ, નિવાસસ્થાન માંડવી ખાતે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang