• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

અંજાર : મૂળ ત્રાકુડા (ગોંડલ)ના રમણીકલાલ રતનદાસ અગ્રાવત (કે.પી.ટી. નિવૃત) (ઉ.વ. 87) તે ચમ્પાબેનના પતિ, કૃષ્ણકુમાર, સ્વ. નરેન્દ્રભાઈના પિતા, રાહુલ અને ટ્વિકંલ (મીના)ના દાદા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-7-2024ના સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજ હોલ, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

ભચાઉ : લીલાવંતીબેન હરિલાલ ચંદારાણા (ઉ.વ. 73) તે સ્વ. હરિલાલ પોપટલાલ ચંદારાણાના પત્ની, સ્વ. બેચરદાસ ભવાનજી રૂપારેલ (સંઘડ)ના પુત્રી, સ્વ. અમરતલાલ બેચરદાસ (અંજાર), સ્વ. હરિલાલ બેચરદાસ (અંજાર)ના બહેન, તારાબેન ભરતભાઈ ઠક્કરના માતા, ભરતભાઈ શાંતિલાલ ઠક્કરના સાસુ, દીપ તથા કિશન ભરતભાઈ ઠક્કરના નાની, નીરાલીબેન, ઉર્વિબેન ઠક્કરના નાનીસાસુ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-7-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજન વાડી, ભચાઉ ખાતે.

રાપર : મૂળ લોદ્રાણીના ચંદુલાલભાઇ શામજીભાઈ રાજદે (ઉ.વ. 63) તે ધુડીબેન શામજીભાઈ પોપટલાલ રાજદે ના પુત્ર, કમળાબેનના પતિ, સ્વ. ગણેશભાઈ હરખચંદભાઇ જોબનપુત્રા (શિકારપુર)ના જમાઇ, નીતિનભાઈ, હેતલબેન જિગરભાઇ પંડિત, પ્રજ્ઞાબેન સચિનભાઇ માણેક, કોમલબેન વિપુલભાઈ માણેક, નીલમના પિતા, પ્રવીણભાઇ, ધિરજલાલ, રાજેશભાઇ, મીનાબેન પ્રકાશભાઇ મજીઠિયા, સુબદ્રાબેન બળવંતભાઈ મજીઠિયા, ચેતનાબેન રસિકલાલ પુજારા, લતાબેન હસમુખલાલ ચંદે, દક્ષાબેન પંકજભાઇ  મિરાણીના ભાઇ, રમેશભાઇ, કનૈયાલાલ, નટવરલાલ, દયમંતિબેન હરિલાલ ભિન્ડેના બનેવી, દિવાળીબેન કેશવલાલ પુજારા (મોડા)ના ભત્રીજા, પ્રભુલાલ લવજીભાઈ, ખેતશીભાઈ લવજીભાઈ, નાનાલાલ લવજીભાઈ, પ્રદીપભાઇ લવજીભાઈ, પ્રભુલાલ રવજીભાઈ, નાગજીભાઈ રવજીભાઈ, ભોગીલાલ રવજીભાઈના પિતરાઈ ભાઇ, ધારશીભાઇ દેવચંદભાઇ મજીઠિયા (મોમાયમોરા)ના દોહીત્ર, તુલસીદાસ ધારશીભાઇ મજીઠિયાના ભાણેજ તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-7-2024ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

કેરા (તા. ભુજ) : સામબાઈ જાદવા ગામી (વાગડિયા) (ઉ.વ. 81) તે સ્વ. જાદવા શામજી ગામી (વાગડિયા)ના પત્ની, સ્વ. માનબાઈ હીરજી કેરાઈ (કડીયા)ના પુત્રી, વાલજીભાઇ, સ્વ. રામજીભાઈ, મનજીભાઇ, ધનજીભાઈ, પ્રેમબાઈ વીરજી વેકરિયા (નારણપર), સ્વ. હીરબાઇ કાંતિ હલાઈ (કેરા)ના માતા, ભાનુમતી, પ્રેમબાઈ, વનીતાબેન, વીરજી ધનજી વેકરિયા (નારણપર), કાંતિ શિવજી હલાઈ (કેરા)ના સાસુ, રાજેશ, રૂપેશ, જયશ્રી, ડિમ્પલ, જિગર, દિવ્ય, નરેશ, અક્ષય, ઉન્નતિના દાદી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-07-2024ના બુધવારે સવારે 7થી 8 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઈઓનું) અને બહેનો માટે નિવાસસ્થાન કેરા ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : રતનબાઇ વાલજી ડુંગરાણી (ઉ.વ. 103) તે સ્વ. કલ્યાણભાઇ, લાલજીભાઇ, મૂરજીભાઇ, લક્ષ્મણભાઇ, તેજબાઇ વેકરિયા (લંડન), કેશરબેન ખીમાણી (લંડન), ધનબાઇ (માંડવી), ભાણબાઇ (વેકરા)ના માતા, વિશ્રામભાઇ રાબડિયા (માંડવી)ના પુત્રી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-7-2024ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ તથા બહેનો માટે રામપર વાડી વિસ્તાર, લક્ષ્મણભાઇના નિવાસસ્થાને.

ગઢશીશા (તા. માંડવી) : ગં.સ્વ. ગોસ્વામી મણિબેન દેવગર (ઉ.વ. 83) તે સ્વ. દેવગરના પત્ની, મીઠાબેન  કલ્યાણગરના પુત્રવધૂ, સ્વ. શંભુગર, સ્વ. બચુગર, સ્વ. વલમગર, સ્વ. લાલગર, ગ.સ્વ. જશોદાબેન હંસરાજવન (મોટી વિરાણી), સ્વ. જવેરબેન વિશ્રામગર (સતાપર)ના ભાઈના પત્ની, નવીનગર, અરુણાબેન મંગલગર (મુંબઈ), હેમલતાબેન હરેશગર (કોઠારા), રેખાબેન જિતેન્દ્રપુરી (ભોજાય), દીપકગર (ભુજ), મહેશગરના માતા, સ્વ. પ્રેમિલાબેન, મધુબેન, મુકતાબેનના સાસુ, જિજ્ઞાબેન ધિરેનપુરી (મુંબઈ), જસ્મીબેન ધર્મેશગર (માનકૂવા), દિપાલીબેન રાજેશગર (ભુજ), કેજલબેન પરેશપુરી (ભુજ), મેહુલગર, ગ્રીસ્માબેન પાર્થગિરિ (મિરજાપર), રિદ્ધિબેન ઉદિતગિરિ (ભુજ), દીપગિરિ, પ્રાચીબેન જયેશભારથી (અમદાવાદ), સાવનગિરિના દાદી, જિજ્ઞાબેન, હેમાંગીબેનના દાદીસાસુ, મીનલબેન પરેશગર (ગાંધીધામ), સચિન, સાગર, વૈશાલીબેન રેકીનભાઈ, શીતલબેન ચેતનભાઈ (મુંબઈ), રીષિ, સંજીલના નાની, ઋત્વા, ધ્યાનના પરદાદી, સ્વ. ગોસ્વામી મોતીવન (મંગવાણા)ના પુત્રી, વેલવન, મૂલવન, પ્રતાપવન (મંગવાણા), વિનોદવન ( ભુજ), સ્વ. નીલેશવન (મોટા આસંબિયા)ના ફઈ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની સાદડી તા. 23-7-2024 મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ગઢશીશા ખાતે. ઘડાઢોળ (બારસ) તા. 1-8-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

ખોંભડી (તા. નખત્રાણા) : હાલે કોલાપુર ઠક્કર લધારામ હરિરામ બારુ (ઉ.વ. 91) વેલાબેનના પતિ, સ્વ. હંસરાજ વાલજી ચંદન (રવાપર)ના જમાઈ, સ્વ. સરસ્વતીબેન જાદવજી તન્ના, ગં.સ્વ. કમળાબેન કેશવજી પોપટના ભાઈ, હીરાલાલ, શૈલેષ, યશોદા શશિકાંત આઇયા, ગીતા ભૂપેન્દ્ર ભીંડેના પિતા, દક્ષા, શિલ્પાના સસરા, અમિત, મમતા, ભાવિક, દર્શનના દાદા, આરતી, હીનાના દાદા સસરા, સોહમ, ધીર, રેહાનના પરદાદા તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-7-2024ના સાંજે 5થી 6.30 ગીતા મંદિર, કાવડા નાકા, કોલાપુર, મહારાષ્ટ્ર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : પટેલ કમળાબેન પચાણભાઈ પોકાર (ઉ.વ. 76) તે પચાણભાઈ લધાભાઈ પોકારના પત્ની, ચંદુભાઈ, જેન્તીભાઇ, મોહનભાઈના માતા, મંજુલાબેન, સીમાબેનના સાસુ, વંદના, નિલેશ, હર્ષા, મિત, રિંશીના દાદી,મિત્તલના દાદીજી, સ્વ. જીવરાજભાઈ, સ્વ. મનજીભાઈ, જશાભાઇ લધાભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. પૂંજાભાઈ પ્રેમજીભાઈ નાકરાણી (લક્ષ્મીપર-તરા હાલે હળવદ)ના પુત્રી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22, 23-7-2024 સોમ-મંગળ (બે દિવસ) સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ (યક્ષ) ખાતે. ત્યાર પછીના દિવસો તેમના નિવાસસ્થાને એ જ સમયે.

મુરૂ (તા. નખત્રાણા) : નોતિયાર જલાબાઇ મુશા (ઉ.વ. 90) તે નોતિયાર મામદ, ઓસમાણના માતા, મુશા, સતાર, સુલેમાન, ગુલામના દાદી, સાલેમામદ ઈસ્માઈલ, ઈબ્રાહિમ ઈસ્માઈલ, હાજી ઈસ્માઈલ (ભારાસર), ઉંમર લાખા (માતાના મઢ)ના કાકી, ઈસાક લતીફ, મામદ લતીફ (મુરૂ)ના મોટીમા, કાસમ ફકિરમામદ, દના ફકિરમામદ (ઘડાણી), ઈકબાલ ફકિરમામદ (ભુજ)ના ફઇ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-7-2024ના મંગળવારે સવારે 10.15 વાગ્યે મુરૂ જમાતખાના ખાતે.

દેવપુર : મીનાબેન (મીઠીબાઇ) શાંતિલાલ ભીમશી નિસર (ઉ.વ. 74) તે કુંવરબાઇ ભીમશીના પુત્રવધૂ, શાંતિલાલ ભીમશીના પત્ની, ધનબાઇ ખીમજી કાનજી (ગઢશીશા)ના પુત્રી, મહેશ, જયશ્રીના માતા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનસભા તા. 22-7-2024ના બપોરે 2થી 4 જૈન મહાજનવાડી, દેવપુર ખાતે.

ભુજ : પ્રવીણભાઇ નારણભાઇ અબડા (ઉ.વ. 72) તે ઇન્દુબેનના પતિ, ચંદ્રેશ, દીપા, નીતાના પિતા, દિનેશ, નીતિન, કિશોરના ભાઇ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 22-7-2024ના સવારે 8 કલાકે નિવાસસ્થાન સંસ્કાર નગરથી ખારી નદી નીકળશે.

ભારાપર (તા. ભુજ) : ચાકી નૂરમુહમ્મદ અલાદ્દીના તે ઇફતારના પિતા, તાહીર હુશેનના મોટા ભાઇ, અબ્દુલાહ, અદ્રેમાન, ઓસમાણ ગની, મોહમ્દ આસિમના કાકાઇ ભાઇ, અશરફ, જુનેદના મામાઇ ભાઇ, મ. જાનમામદ, હાજી ઇલિયા, હાજી રમજાનના ભત્રીજા, મ. અમીન, આદમ, રજાક, સલીમ, મ. હુશેન, અસગરના સાળા, ચાકી દાઉદભાઇ (કોટડા-ચકાર)ના જમાઇ, અકબરના બનેવી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે.

બાઉખા (તા. ભુજ) : સુમરા ખતુબાઇ (ઉર્ફે નાની) અભુભખર (ઉ.વ. 27) તે અમીરહુશેન અબ્દલ્લાના પુત્રવધૂ, રમજાન અબ્દુલ્લાના પુત્રી, હનીફ રમજાન (સરપંચ બાઉખા), જુણસ, આધમલ સલીમ, સુલતાન, મુસ્તાક, રફીકના બહેન, સાદિક અયુબના ભાભી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 21, 22, 23ના સુમરા મસ્જિદ ઇબાદતખાના, બાઉખા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા હાજી આધમ (બંધાણી) (ઉ.વ. 67) તે મ. જુસબ સાલેમામદના પુત્ર, સલીમ અને શૌકતના પિતા, મ. અબુબખર, કરીમ, મ. હાજી યાકુબ (નાગલપુર), મ. રમઝાનના ભત્રીજા, હાજી હાસમ હુશેન, મ. અલીમામદ હુશેનના બનેવી, મ. હુશેન, મ. ઇસ્માઇલ, મ. ઇબ્રાહિમ, મ. ઇલિયાસ, અદ્રેમાન ઓસમાણ, મ. અબ્દુલ્લાહ નૂરમામદના ભાણેજ, સિધિક ઇબ્રાહિમ, ફકીરમામદ અબ્દુલ્લાહ, નૂરમામદ ઇસ્માઇલ, સિકંદર ઇલિયાસ, ફારુક અદ્રેમાન, મ. કાસમ રમઝાનના ભાઇ, ફૈઝ મોહમ્મદ અને ઝુનેદના દાદા, સતાર ફકીરમામદ (એડવોકેટ)ના સસરા, ઇમરાન, ઇમ્તિયાઝ, મજીદના મામા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-7-2024ના બુધવારે સવારે 10થી 11 હાજી ઇસ્માઇલશા જમાતખાના, ભુઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ, ગઢશીશા ખાતે.

નુંધાતડ (તા. અબડાસા) : મણિબેન (ઉ.વ. 77) તે સ્વ. માધવપુરી પરસોત્તમપુરી ગોસ્વામીના પત્ની, સ્વ. શંભુગર ત્રિકમગર ગુંસાઇ (મોથાળા)ના પુત્રી, સ્વ. પ્રેમપુરી, સ્વ. જેરામપુરી, સ્વ. નારાણપુરી, મોહનપુરીના ભાઇના પત્ની, દમયંતીબેન ભગવાનભારથી (માધાપર), હંસાબેન રસિકગિરિ (મિરજાપર), લતાબેન કમલેશગિરિ (ભુજ), રેખાબેન નરેન્દ્રગિરિ (ભુજ), દીપકપુરીના માતા, શોભનાબેનના સાસુ, મોહિતી પારસગિરિ, માનસી, દિવ્યા, મિતના દાદી, દમયંતીબેન મુલબુરી (કાદિયા મોટા), કાશીબેન દીપકવન (કોઠારા), દોલતગર શંભુગર ગુંસાઇ (મોથાળા)ના બહેન, અનસૂયાબેન હરિગર ગુંસાઇ (કોટડી મહાદેવપુરી)ના વેવાણ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2024ના મંગળવારે બપોરે 3.30થી 5 ભાનુશાલી મહાજનવાડી, નુંધાતડ ખાતે તથા ઘડાઢોળ તા. 1-8-2024ના ગુરુવારે.

મોથાળા/સાંધવ (તા. અબડાસા) : જેઠુભા ભગવાનજી સોઢા (ઉ.વ. 56) તે સ્વ. ખોડુભા મીઠુભાના જમાઈ, સ્વ. ચંદુભા, સ્વ. મૂરુભા, ભાવુભા મિઠુભાના ભત્રીજા જમાઈ, મહિપતાસિંહ, અજિતાસિંહ ગાભુભા, નરેન્દ્રાસિંહ , નીતેશાસિંહ ખોડૂભા, સહદેવાસિંહ, જયદીપાસિંહ, જયવિરસિંહ મૂરુભા, પૃથ્વીરાજાસિંહ,  મિતરાજાસિંહ, મોહિતરાજાસિંહ ભાવુભાના બનેવી, પ્રતાપસિંહ (માજી સરપંચ), જુવાનસિંહ (માસ્તર), અનોપસિંહના મોટા ભાઇ, ભરતસિંહ, કુલદીપસિંહના પિતા, રાજેન્દ્રસિંહ, વિક્રમસિંહ, દિગ્વિજયસિંહ, રવિરાજસિંહ, હરપાલસિંનહ મોટાબાપુ, કાચુભા તથા મનુભાના કાકાઇ ભાઇ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી સાંધવ મધ્યે. જ્યારે સાસરિયા પક્ષે સાદડી તા. 22-7-2024ના સવારે 9થી 5 દરબારગઢ સમાજવાડી, મોથાળા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સૈયદ હૈદરશા જલાલશા (ઉ.વ. 80) તે સૈયદ શોકતહુશેન, સૈયદ જલાલશા, સૈયદ અબ્દુલરહીમશાના પિતા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 23-7-2023ના મંગળવારે સવારે 11 વાગ્યે કોઠારા જમાતખાના ખાતે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ કોટડા (ચકાર)ના ગં.સ્વ. કુંવરબેન મોહનલાલ ધોળુ (ઉ.વ. 86) તે રુક્ષ્મણીબેન, સાવિત્રીબેન વનિતાબેન, કસ્તૂરબેન, જયશ્રીબેન, કલ્પનાબેન, મીનાબેન, પ્રીતિબેન, હેમલબેન, શીતલબેનના માતા, હરિલાલભાઇ રામજી પાટીદાર (ઘાટકોપર), ભોગીલાલભાઇ કાનજી પાટીદાર (નિવૃત્ત એફ.સી.આઇ. ગાંધીધામ), નારણભાઇ વાલજી પટેલ (કાંદિવલી), શાંતિલાલભાઇ માવજી દડગા (લંડન), દિનેશભાઇ અમૃતલાલ દીવાણી (ઘાટકોપર), પ્રફુલભાઇ લખમશી છાભૈયા (બોરીવલી), સ્વ. નવીનભાઇ રતનશી રંગાણી (ઘાટકોપર), ભાવેશભાઇ લખમશી રંગાણી (થાણા), હિતેનભાઇ કરમશી પટેલ (ઘાટકોપર), નિતેશભાઇ ખીમજી રંગાણી (ઘાટકોપર)ના સાસુ, દેવરામભાઇ તથા સ્વ. ધીરજભાઇ દેવશી ધોળુના ભાભી, શાંતાબેન, ગં.સ્વ. દયાબેનના જેઠાણી, સ્વ. મૂળજીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. રણછોડભાઇ, પરસોત્તમભાઇ, સ્વ. રતનબેન વેલજી (દહેગામ), જશોદાબેન બચુલાલ (મુંદરા)ના બહેન તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2024ના મંગળવારે બપોરે 3.30થી 5 કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, ઘાટકોપર (વેસ્ટ) ખાતે અને તા. 23-7ના મંગળવારે સવારે 8.30થી 10 સનાતન સમાજવાડી, કોટડા (ઉગમણા), તા. ભુજ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024