• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મોરબીઆ રમીલાબેન (કુંવરબેન) (ઉ.વ.85) તે સ્વ. રતિલાલ હીરાચંદના પત્ની, ધનવંતીબેન ધારશીભાઇના દેરાણી, નીતિનભાઇ (શિલ્પ ઇલેકટ્રોનિક્સ), કરુણા, મમતાના માતા, જ્યોતિ, ડો. સુરેશ પારેખ, ડો. પ્રવીણ દોશીના સાસુ, મૌલિક, ડો. ક્રીનાના દાદી, કૃતિના દાદીસાસુ, આધ્યાના પરદાદી, મહેતા રાયચંદ દામજી (બેલા)ના પુત્રી, મંછીબેન, સ્વ. ગોવિંદજીભાઇના બેન, નવીનભાઇ, શશિકાંતભાઇ, રમેશભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇના ભાભી, મિતુલ, ડો. મિત, કિન્નરીના નાની, મિનલ, ડો. બિંદિયા, પ્રવેશાના નાનીજી સાસુ તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. નીતિનભાઇ-94277 69102, મૌલિક-98798 76827. 

ભુજ : મૂળ કોટડા રોહાના ગોવિંદકુમાર જેઠમલ કોઠારી (ગોવિબાપા) (ઉ.વ. 71) તે સ્વ. પાર્વતીબેન જેઠમલ (વિઠ્ઠલદાસ) કોઠારીના પુત્ર,  સ્વ. વેલબાઈ હીરજી મોહનજી ચનાના પૌત્ર, બચીબાઈ ખીમજી ખારાવાલા, સાકરબાઈ રામદાસ ખારાવાલાના દોહિત્ર,   સ્વ. દયાળજી  હીરજી, સ્વ. સામજી હીરજી, કલ્યાણજી હીરજી, સ્વ. ગોદાવરીબેન હંસરાજ ચોથાણી, સ્વ. રુક્ષમણિબેન પુરુસોત્તમ ચોથાણીના ભત્રીજા, જયાબેનના પતિ,  વિશાલ, કૌશિકના પિતા,  નેહલબેન, તન્વીબેનના સસરા, હરિરામભાઇ, નરેન્દ્રભાઈ (ચા વાળા), દિનેશભાઈ (મુલુંડ), કનુભાઈ તથા જયોત્સનાબેન રાજેશભાઈ દાવડા (મુલુંડ)ના ભાઈ, સ્વ. નર્મદાબેન પોપટલાલ ગૌરીશંકર શેઠિયાના જમાઈ,  સ્વ. રાજેશભાઈ, સતીશભાઈ શેઠિયા, ગં.સ્વ. કુસુમબેન જગદીશભાઈ ઠક્કર (ગાંધીધામ), રીટાબેન પ્રવીણભાઈ પલણ (અંજાર), જિજ્ઞાબેન દેવેન્દ્રભાઈ સોમૈયાના બનેવી, વીર, ક્રિશાંગ, ક્રિશા અને દર્શના દાદા, ગાવિંદભાઈ શામજી રાયમંગ્યા (નરેડીવાલા), અશોકભાઈ હેમરાજ પલણ (અંજારવાળા)ના વેવાઈ,  મીનલ, નિમેશ, ઉમેશ, રૂપેશ, ભાવના, મેહુલ, પરેશ તથા તન્વીના કાકા, આશિષ અને મોનાલીના મામા તા. 19-7-2024ના  અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા  રવિવારે તા. 21-7-2024ના વાગડ બે ચોવીસી, આરટીઓ સર્કલ, ભુજ. સમય સાંજે 4થી 5. લૌકિક વ્યવહાર બંધ છે. 

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિ જગદીશ (જસેસ) મોહનલાલ વાયા (ઉ.વ. 77) તે તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા નિવાસસ્થાન રામકૃષ્ણ કોલોનીથી લોહાણા સમાજના સ્મશાન ખાતે તા. 20-7-2024ના સવારે 10.30 વાગ્યે.

અંજાર : આશાબેન અરુણભાઇ?શિલ્પી (સોમપુરા) (ઉ.વ. 68) તે સ્વ. અરુણભાઇ?ગણપતરામ શિલ્પીના પત્ની, સ્વ. ભવાનભાઇ ધનજીભાઇ ચૌહાણના પુત્રી, હિતેશના માતા, કેતન (ખાદી ભંડારવાળા), દિલીપ, શરદ, કુસુમબેન, રેખાબેન, નિશાબેનના ભાભી તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું (પ્રાર્થનાસભા) તા. 22-7-2024ના સોમવારે સાંજે 4થી 6  નિવાસસ્થાને 142 બ્લોક, ચિત્રકૂટ સોસાયટી નં. 1, ચિત્રકૂટ સર્કલ, અંજાર મધ્યે 

અંજાર : ખત્રી હાજિયાણી ફાતીમાબેન (ઉ.વ. 72) તે મ. હાજી અબુબકરના પત્ની, જાવેદ રેશ્માબાનુ નૂરમોહંમદ (માંડવી), શામરા અબ્દુલ અઝીઝ (ભુજ)ના માતા, હાજી યુસુફ હસન (વિદ્યુત ટ્રાન્સફોર્મર-આદિપુર), મ. હાજી અલીમહોંમદ (લાતિવાળા)ના ભાભી, ગુલામ હુસેન, આરીફ, અ.સતાર, મેરૂનીશા, મેમુનાબેન, જામદાબેનના બહેન તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-7-2024ના રવિવારે સવારે 11થી 12, અંજાર ખત્રી જમાતખાના, વૈકુંઠધામ, પંચવટી, અંજાર મધ્યે.

આદિપુર : સાવિત્રીદેવી ચંદુલાલજી બસીટા (લીલ) (ઉ.વ.65) તે સ્વ. ચંદુલાલજી ભેરૂમલજીના પત્ની, સ્વ. કિશનચંદજી, સ્વ. રામચંદજી, સ્વ.બાબુલાલજીના નાના ભાઇના પત્ની, સુરેશજી, હરેશજીના માતા, મેહુલ, આર્યન, જીતના દાદી, દ્વારીકાજી, ભરતજી, કનૈયાલાલજી (ઉપપ્રમુખ ગાંધીધામ શહેર ભાજપ), દિલીપજી, શ્યામજી, ધર્મેન્દ્રજી, કૈલાસજીના કાકીજી તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પઘડી-પ્રાર્થનાસભા તા. 20-7-2024ના શનિવારે સાંજે 5.30થી 6 નિવાસસ્થાન વોર્ડ-3-એ, પ્લોટ નં. 148, મકાન નં. 7, બચપન સ્કૂલની બાજુમાં, આદિપુર ખાતે. 

નખત્રાણા : રતિલાલ કરસન ભાદાણી (ઉ.વ. 71) તે દમયંતીબેનના પતિ, નવીનભાઇ ભાદાણી (આશાપુરા પ્રિન્ટર)ના પિતા, સ્વ. રમેશભાઇના મોટાભાઇ અને જિયા અને માહીના દાદા તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-7-2024ના રવિવારે સવારે 8.30થી 10 સુધી સત્યનારાયણ પાટીદાર સમાજવાડી મધ્ય વિભાગ ખાતે. 

નખત્રાણા : હાલે કોલકાતા કડવા પાટીદાર જાનબાઇ (ઉ.વ. 78) તે સ્વ. વિશ્રામભાઇ પરબત ધનાણીના  પત્ની,  બાબુભાઇ, રમેશભાઇ, રાજેશભાઇ (કોલકાતા), શાંતાબેન (રાયપુર), મણિબેન (વિથોણ), વિનુબેન (કોલકાતા)ના માતા, સ્વ. શંકરભાઇ, જેન્તીભાઇના કાકી તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-7-2024ના રવિવારે બપોરે 3.30થી 5 વાગ્યા સુધી સત્યનારાયણ પાટીદાર સમાજવાડી (મધ્ય વિભાગ) નખત્રાણા ખાતે. 

મુંદરા : મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ વીણાબેન ડાભી (ઉ.વ. 49) તે સ્વ. હર્ષદરાય ચત્રભુજ ડાભી, ગં. સ્વ. વિલાસબેન હર્ષદરાય ડાભીના પુત્રવધૂ, સ્વ. ઘનશ્યામ હર્ષદરાય ડાભીના પત્ની, કોમલ તથા શિવમના માતા, સ્વ. મંજુલાબેન નાનજીભાઈ પરમાર (ગાંધીધામ)ના પુત્રી, ગં.સ્વ. રાધાબેન નીતિનભાઈ ડાભીના દેરાણી, જયદીપ, પરિતોષ તથા હંસાબેન શૈલેષકુમાર પરમાર (માંડવી)ના ભાભી, વિરાજ તથા ભૂમિતના મામી, મમતાબેન અને સંદીપાબેનના જેઠાણી, ચિરાગ તથા દિક્ષિતા જિગર પરમાર (માધાપર)ના કાકી, સાક્ષી, જીયા અને ભૂમિના મોટા બા, દિનેશભાઈ અને અલકાબેન શરદભાઈ સોલંકી (કેરા)ના બહેન, સંગીતાબેનના નણંદ, સ્વ. પરસોત્તમ ચત્રભુજ ડાભી, સ્વ. દયારામ ચંદ્રભુજ ડાભી (ભુજ), કલાબેન ઝવેરલાલ સોલંકી (માંડવી), ભાનુબેન શાંતિલાલ પીઠડિયા (અંજાર)ના ભત્રીજા વહુ, રતિલાલ ભાણજી મકવાણા, સ્વ. શાંતિલાલ ભાણજી મકવાણા (વડાલા), સ્વ.વેલજીભાઈ કલ્યાણજી પરમાર, સ્વ.ચંદુલાલ કલ્યાણજી પરમારના ભાણેજ વહુ, રમણીકલાલ નારણજી પરમાર (મુંદરા)ના ભત્રીજી, નવીનભાઈ કાનજીભાઈ પરમાર (ગાંધીધામ)ના ભાણેજી તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-7-2024ના શનિવારે સાંજે 4થી 5, દરજી સમાજવાડી-મુંદરા મધ્યે. 

મુંદરા : ખત્રી મરિયમબાઇ નૂરમોહંમદ ભુજપુરિયા (ઉ.વ. 70)  તે હુસેન (ભુજ), અબ્દુલસતાર, અનવરહુસેન (એડવોકેટ), રહીમા અબ્દુલકરીમ, ફાતમા અલ્તાફ (કોડાય), રજીયા મોહમદઅમીન (મોટી ભુજપુર), કુબરા મોહમદસલીમ, કુલસુમ અબ્દુલરસીદના માતા તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-7-2024ના રવિવારે સવારના 11થી 12 વાગ્યે ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે. 

માધાપર (તા. ભુજ) : મૂળ મોટી ઉનડોઠના રસીકબા જાડેજા (ઉ.વ. 65) તે સ્વ. નટુભા બાલુભાના પત્ની, રાજેન્દ્રસિંહ તથા હિતેન્દ્રસિંહના માતા, માધુભા, કાકુભા, ધીરુભાના ભાભી, કિશોરસિંહ, હિંમતસિંહ, પરબતસિંહના કાકી, નિર્મળસિંહ, રણજિતસિંહ, દિલાવરસિંહ, હરપાલસિંહના ભાભુ તા. 18-7-2024ના ગુરુવારે અવસાન પામ્યા છે. બેસણું તા. 20-7-2024 શનિવારે સાંજે 5થી 6 ક્ષત્રિય રાજપૂત સમાજવાડી ખાતે.

કાળા તળાવ (તા.  ભુજ) : ભારમલજી પથુભા બારાચ તે બારાચ  રાજમલજી પુંજાજી, સ્વ. ભીમજી દેવાજી, તેજમાલજી જીલુભાના ભાઇ, કુંવરજી ભીમજીના મોટાબાપુ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-7-2024ના સોમવારે  નિવાસસ્થાને. 

લાખાપર (તા. અંજાર) : સ્વ. હીરાબેન લાલજીભાઇ?ગણાત્રા (ઉ.વ. 87) તે લાલજીભાઈ હીરજી ગણાત્રાનાં પત્ની , રામજીભાઈ, વિનોદભાઈ, ઈશ્વરભાઈ, દમયંતીબેન, કલાવંતીનાં માતા, રસીલાબેન, પ્રજ્ઞાબેન, ભાવનાબેન,  સ્વ. અમૃતલાલ તથા પ્રવીણકુમારના સાસુ,  મોહન, હસમુખ, જિગર, પાર્થ, પ્રિન્સ, નેહલ, હેતલ, મંજુલા, કોમલ, પ્રિયાંશીનાં દાદી, સાક્ષીનાં દાદીજી સાસુ  તથા સ્વ. પોપટલાલ ચંદારાણાના પુત્રી, હરિલાલ તથા દિવાળીબેન (ભચાઉ)ના બેન તા.18-7-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષોનું બેસણું તા.20-7-2024ના સાંજે 4થી 5 વાગ્યે લોહાણા સમાજવાડી, અંજાર ખાતે.

ભાડા (તા. માંડવી) : ભીમશી ડાયા ગઢવી (સિંધિયા) તે રામઇબેનના પતિ, માણેક, કમશ્રી, સાવિત્રીના પિતા, કરણ, ભાવના, સ્વ. વિજયના દાદા, સ્વ. ખેરાજ ડાયાના ભાઇ, માણશી દાદુ, કાકુ દેવા, સ્વ. હરદાસ, સ્વ. ભારમલ, જેતબાઇ અને સ્વ. લક્ષ્મીબેનના ભાઇ તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19થી 21 જુલાઇ તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 29 જુલાઇ, 2024ના નિવાસસ્થાન ભાડા ખાતે. 

મંજલ (તરા) (તા. નખત્રાણા) :  મોહનલાલ ઉમરશી ભાવસાર (ઉ.વ. 75) તે રતનબેનના પુત્ર, ભારતીબેનના પતિ,  સુનીલભાઇના પિતા, અલ્કાબેનના સસરા, સ્વ. હીરાલાલ, અમૃતલાલ, જેઠાલાલ, સ્વ. જેરામભાઇ, ખીમજીભાઇના ભાઇ, કિશોરભાઇના કાકા, ભરતભાઇ, જીગરભાઇના મોટાબાપા, કૃપા, ભકિત, બંસી, હિતના દાદા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના સાંજે 4.30થી 5.30 મંજલ નિવાસસ્થાને. 

વિથોણ?(તા. નખત્રાણા) : શિવગણભાઇ વાલજી નાકરાણી (ઉ.વ. 85) તે વાલુબેનના પતિ, રામજીભાઇ, જેન્તીભાઇ, શંકરભાઇ, ચંદ્રિકાબેનના પિતા, અનિલભાઇ, રાહુલ, જિગર, નીતિનના દાદા તા. 19-7-2024ના શુક્રવારે અવસાન પામ્યા છે. બેસણું તા. 22-7-2024ના સોમવારે 8થી 10 વાગ્યા સુધી બસ સ્ટેશનવાળી પાટીદાર સમાજવાડી ખાતે.

વિગાબેર (તા. અબડાસા) : સરવૈયા તારાબા ટપુભા (ઉ.વ. 90) તે સ્વ. ટપુભાના પત્ની, ભગવતસિંહ, સરદારસિંહ, વનરાજસિંહના માતા, હરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, હરપાલસિંહ, હરવિજયસિંહ, સત્યરાજસિંહના દાદી તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી કોમ્યુનિટી હોલ વિગાબેરમાં. 

વાંકુ (તા. અબડાસા) : જાડેજા અલુભા દેશરજી (ઉ.વ.79) (હાલે નેત્રા) તે સ્વ. કરશનજી, સ્વ. ગગુભાના નાના ભાઇ, જયેન્દ્રસિંહ, પરેશસિંહ, મુકેશસિંહના પિતા, ખુમાનસિંહ, સ્વ. બળવંતસિંહ, વનરાજસિંહ, સ્વ. દિનેશસિંહ, ભીખુભાના કાકા, વંશરાજસિંહ, વેદરાજસિંહ, સ્વરૂપસિંહ, વનરાજસિંહ, ગિરિરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, મહાવીરસિંહ, મહિપાલસિંહ, ધ્રુવરાજસિંહ, દેવેન્દ્રસિંહના દાદા તા. 19-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-7-2024ના ગુરુવારે અને ઉત્તરક્રિયા તા. 29-7-2024ના સોમવારે નેત્રા નિવાસસ્થાને. 

સેલારી (તા. રાપર) : સાધુ સવિતાબેન (ઉ.વ.67) તે સાધુ રામપ્રસાદ વિઠ્ઠલદાસના પત્ની, સ્વ. દિવાળીબેન વિઠ્ઠલદાસના પુત્રવધૂ, સ્વ. જીવાબેન ગોરધનદાસના પુત્રી (કાનમેર), મહેશ, પ્રકાશ, સુરેશના માતા, લક્ષ્મીબેન, પ્રેમિલાબેન, જયશ્રીબેનના સાસુ, હંસાબેન, કલ્યાણદાસના દેરાણી, રમેશ, ગૌતમ, ભારતી, કલ્પનાના કાકી, ભાવનાબેન, કૌશલ્યાબેનના કાકીજી, ભક્તિબેન પાર્થકુમારના દાદીજી, પાર્થ, માનિતી, ગૌરવ, અંજલિ, શિવમ, ખુશી, સાક્ષી, વિવેક, જીનલ, રામના દાદી તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-7-2024ના રવિવારે, મોરિયા તા. 29-7-2024ના, લૌકિકક્રિયા તા. 29-7-2024 સોમવારે. 

જામનગર : મૂળ ભિટારાના કચ્છી રાજગોર ચંદ્રિકાબેન માકાણી (ઉ.વ. 74) તે સ્વ. જેઠાલાલ ભવાનજી માકાણીના પત્ની, રાજેશ, અજિત (પપ્પુ)ના માતા, પ્રીતિ, રાજેશના સાસુ, કુશ, રાજેશના દાદી, સ્વ. શંભુભાઇ, સ્વ. મંગલદાસના ભાઇના પત્ની, ગં.સ્વ. રાધાબેન શંભુભાઇ માકાણી (નાની ખાખર), ગં.સ્વ. પાર્વતીબેન મંગલદાસ માકાણી (જામનગર)ના દેરાણી, સ્વ. લીલાવંતીબેન ખરાશંકર  નાકરના પુત્રી, ગં.સ્વ. સુશીલાબેન જેઠાલાલ ગોર (ગાંધીધામ), સરલાબેન જગદીશભાઈ જોષી (ભુજ), ગં.સ્વ. ભારતીબેન ગિરીશભાઇ ભટ્ટ (રાજુલા), સ્વ. આરતીબેન આનંદભાઇ રાવલ (કોઠારા), કિશોરભાઇ ખરાશંકર (વરાળિયા), ભૂપેશ ખરાશંકર ગોર (જામનગર)ના બહેન, ડીમ્પલ ભૂપેશ ગોરના નણંદ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા જામનગર ખાતે તા. 20-7-2024ના શનિવારે  5થી 5.30 પાબારી હોલ, તળાવની પાળે રાખેલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024