ભુજ : મણિયાર અબ્દુલગની વાહેદના તે મ. મણિયાર હાજી અબ્દુલ્લાહભાઇ
હાજી એહમદભાઇના જમાઇ, કમાલ, ઇકબાલ, સુલેમાન, ઓસમાણ બિલાલના ભાઇ, અફઝલ, ઉવેશ, મુંજમીલના
પિતા તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-7-2024ના શુક્રવારે સવારે
10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ પાસે, ભુજ ખાતે.
ભુજ : હાલે મલાડ (મુંબઇ) કુસુમબેન પ્રભુલાલ શાહ (ઉ.વ. 82) તે
સ્વ. પ્રભુલાલ હીરજી શાહના પત્ની, જયેશ અને નિપાના માતા, નિર્મલ (ચીકુ) તથા ઝંખનાના
સાસુ, સિદ્ધના દાદી, હાર્દિકના નાની, અદિતીના નાનીજી, સ્વ. નાનાલાલ દેવશી શાહ (ભુજ)ના
પુત્રી, સ્વ. કાંતિલાલભાઇ, સ્વ. તારાચંદભાઇ, સ્વ. હરિલાલભાઇ, ધનસુખભાઇ, સ્વ. નવીનભાઇ,
સ્વ. અશોકભાઇ, સ્વ. વિમળાબેન, સ્વ. ગોદાવરીબેનના ભાભી તા. 23-7-2024ના અવસાન પામ્યા
છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.) સંપર્ક : જયેશ શાહ-93242 05731, નિર્મલ શાહ (ચીકુ)-98211
39484.
ભુજ : મુંનેશ્વર નરાસિંહ પ્રસાદ (રિટાયર્ડ બીએસએનએલ કર્મચારી
નલિયા ટેલિફોન એક્સચેન્જ) (ઉ.વ. 63) તે કલામતીદેવી પ્રસાદના પતિ, યોગેશ પ્રસાદ, રાજેશ
પ્રસાદ, ભગત, દિવ્યા, સોનુના પિતા, કપિલદેવ પ્રસાદના ભાઈ તા. 24-7-2024ના અવસાન પામ્યા
છે. લોકિક વ્યવહાર બંધ છે.
ભુજ : તુર્ક માહેનુર (હિના) ઇકબાલ કાસમ (ઉ.વ. 16) તે રમજુ કાસમ,
અઝીઝ કાસમ, મજીદ કાસમ, ફારુક અભુભખર, ભટ્ટી અબ્દુલગની હાજી, કુરેશી લિયાકત ઇબ્રાહિમ,
ચૌહાણ અસગર અબ્દુલશકુરના ભત્રીજી, ભટ્ટી અબ્દુલકાદર મામદ, ભટ્ટી સાહિદ સલીમના બહેન
તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-7-2024ના શુક્રવારે સવારે
9.30થી 10.30 સિદી જમાતખાના, બાવાગોર ફળિયા ખાતે.
ગાંધીધામ : મૂળ ભારાપરના સુમાર નાયા સુરંગી (સોલંકી) (ઉ.વ.
87) તે સ્વ. લીલબાઇના પતિ, શ્યામના પિતા, ગાભાભાઇ, રામજી, ડાયાભાઇના ભાઇ, લાલજી, નારાણ,
પચાણ, ખીમજીના કાકા, હંસા શ્યામના સસરા, સંજય, પ્રકાશ, મહેશ, સંગીતા, અક્ષય, રોહિત,
જીલના દાદા, મંજુ, નયનાના દાદા સસરા, ખુશી, જ્યોતિના પરદાદા તા. 23-7-2024ના અવસાન
પામ્યા છે. આગરી તા. 28-7-2024ના તથા પાણી તા. 29-7-2024ના.
આદિપુર : મૂળ સણવાના માળી તુલસીભાઇ કરશનભાઇ સોલંકી (ઉ.વ.
80) (નિવૃત્ત આચાર્ય, ગળપાદર પ્રા. શાળા) તે જગદીશ, દીપક, રાજેશ (રાજદીપ ઇલેક્ટ્રિકલ્સ
પ્રા. લિ.-ગાંધીધામ)ના પિતા, ગીતાબેન, દયાબેન, ભારતીબેનના સસરા, મોમાયાભાઇ, પ્રભુભાઇ,
ઇશ્વરભાઇ, પુરુષોત્તમભાઇ હરિભાઇ, ચંદુલાલના ભાઇ, હિના નિકુંજ સોલંકી, ધર્મેશ, કાર્તિક,
ગૌતમ, અંજલિ, ભૂમિકા, પૂજાના દાદા, ગંગારામભાઇ હરિભાઇ સોલંકીના બનેવી તા.
23-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનો માટે) તા. 25-7-2024ના
સાંજે 5.30થી 6.30 લોહાણા મહાજનવાડી, સરકારી પ્રા. શાળા પાછળ, વોર્ડ 1/એ, આદિપુર ખાતે.
અંજાર : લોહાણા ઠક્કર કોડરાણી રાધાબેન જેઠાલાલ (ઉ.વ. 86) તે
સ્વ. જેઠાલાલ પ્રેમજીના પત્ની, સ્વ. પ્રેમજી વિશ્રામ કોડરાણીના પુત્રવધૂ, સ્વ. પ્રાગજી
ગોપાલજી મજેઠિયાના પુત્રી, સ્વ. તુલસીદાસ, મૂરજીભાઇ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. માવજીભાઇ,
સ્વ. હીરાલક્ષ્મીબેનના બહેન, મધુસૂદનભાઇ કોડરાણી (ઉપપ્રમુખ, કોડરાણી પરિવાર ટ્રસ્ટ-અંજાર),
જશોદાબેન (ઉર્ફે નીલાબેન) દીપકભાઇ જોબનપુત્રા, પ્રતાપભાઇ કોડરાણી, વસંતભાઇ કોડરાણી
(પૂર્વ પ્રમુખ, અંજાર નગરપાલિકા)ના માતા, વર્ષાબેન, સરોજબેન, ફાલ્ગુનીબેન, દીપકભાઇ
જોબનપુત્રાના સાસુ, સ્વ. જીવરાજભાઇ કોડરાણી, સ્વ. પ્રાગજીભાઇ કોડરાણી, સ્વ. જવેરબેન
દૈયાના ભાભી, રાજન એમ. કોડરાણી (પ્રમુખ, અંજાર મરચન્ટ એસોસિયેશન), નંદિશ એમ. કોડરાણી
(પ્રમુખ, કોડરાણી પરિવાર યુવક મંડળ-અંજાર), આકાશ વી. કોડરાણી (એમ.ડી. માતૃસ્પર્શ હોસ્પિટલ),
મિત, ક્રિપા, જાનકી, ડો. પ્રિયા, નીલમ, બિંદુના દાદી, સ્વાતિ જિજ્ઞેશ ચંદે, ધવલ જોબનપુત્રાના
નાની, હેતલ, ડો. અસ્મિતા, અવનીશકુમાર કલ્હણના દાદીસાસુ, ઇશિતાના પરદાદી, હર્ષ તથા પર્વના
પરનાની તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2024ના
શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, અંજાર ખાતે.
અંજાર : મૂળ લખાગઢના ચંચલબેન નારણનાથ નાથબાવા (ઉ.વ. 62) તે નારણનાથ
પ્રેમનાથના પત્ની, લક્ષ્મીબેન રામનાથ રવનાથ (લાયજા)ના પુત્રી, નર્મદાબેન, સવિતાબેન,
કિશોરનાથ, વિજયનાથના માતા, સ્વ. સોમનાથ, હરિનાથ, વિનોદનાથ, શાંતિનાથ, ધર્મેન્દ્રનાથ,
સ્વ. અમૃતબેન કાનનાથના બહેન, દક્ષાબેન, દીનાબેન, વિનોદનાથ, લાલજીનાથના સાસુ, શંભુનાથ,
ફૂલનાથ, સાવિત્રીબેન, પુરબાઇબેન રવનાથ, ધર્મનાથ સોમનાથના ભાભી, બચુનાથ હીરાનાથના નાના
ભાઇના પત્ની, રાજેશનાથ, ગોપાલનાથ, ઓમનાથ, હરિનાથ, જયાબેન, ચંપાબેન, રવિનાબેનના મોટીમા
તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-7-2024ના શુક્રવારે સાંજે 5થી
6 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલની બાજુમાં. અંતિમવિધિ (બારસ) તા. 2-8-2024ના નિવાસસ્થાન
નયા અંજાર ચકરાવા ખાતે.
અંજાર : મૂળ ઢોરીના સોનલબેન બારોટ (ઉ.વ. 43) તે દેવજીભાઈ બારોટના
પત્ની, સ્વ. મેઘજીભાઇ બારોટ, સ્વ. રતનબેનના પુત્રવધૂ, મૈત્રીબેનના માતા, દેવકરણભાઇ,
દેવજીભાઇના નાના ભાઇના પત્ની, માવજીભાઈના ભાભી, લખમીબેન - કાનજીભાઈ બારોટના પુત્રી,
વિજયભાઇ, ધર્મિષ્ઠાબેન, આશાબેન, શ્વેતાબેન, હાર્દિકભાઈ, વિરાટભાઇના બહેન, વિદ્યાબેનના
નણંદ, મહેશભાઇ બારોટ, દીપકભાઇ બારોટના સાળી, શિવાયના ફઇ, આરુષીના માસી, ચંદ્રિકાબેન
- ખોડીદાનભાઇ બારોટના ભત્રીજી તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા.
26-7-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર
ખાતે.
બાયઠ (તા. માંડવી) : લુહાર અબ્દુલાહ મામદ (ઉ.વ. 64) તે મ. ઇસ્માઇલ
આધમ, હુશૈનના ભાઇ, શકીલ, શહેજાદના પિતા, આરીફના સસરા, અનવર, ગની, ઇમરાન, રજાક (દેવપર)ના
કાકા તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-7-2024ના શુક્રવારે સવારે
10થી 11 જુમા મસ્જિદ, બાયઠ ખાતે.
પત્રી (તા. મુંદરા) : મંછાબા તનુભા જાડેજા (ઉ.વ. 83) તે તનુભા
જાલમસંગના પત્ની, સ્વ. નરેન્દ્રાસિંહ, પૃથ્વીરાજાસિંહના માતા, અક્ષયાસિંહ, યોગિરાજાસિંહ,
રાજદીપાસિંહના દાદી, દિલીપાસિંહ અભાસિંહ સોઢા (પરજાઉ), ધર્મેન્દ્રાસિંહ દિલાવરાસિંહ
વાઘેલા (ભુજ)ના સાસુ તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7-2024ના
સોમવારે તથા ઉત્તરક્રિયા તા. 3-8-2024ના શનિવારે નિવાસસ્થાને દરબારગઢ, પત્રી ખાતે.
બરાયા (તા. મુંદરા) : માજીબા પબાજી જાડેજા (ઉ.વ 85) તે સ્વ.
પબાજી રણમલજી જાડેજાના પત્ની, સ્વરૂપાસિંહ, નાનુભા (એસ.ટી. મુંદરા ડેપો), દેવુભા, બળવંતાસિંહના
માતા, વિક્રમાસિંહ, મહિપતાસિંહ, વિરભદ્રાસિંહ, વનરાજાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, જયવીરાસિંહના
દાદી, સ્વ. કરસનજી હઠાસિંહ સોઢા (ચંદ્રનગર), સ્વ. મહિપતાસિંહ નરસંગજી સોઢા (મોટી ગોધિયાર),
રાજેન્દ્રાસિંહ ધીરૂભા વાઘેલા (મોટી ચંદુર)ના સાસુ, સોઢા વિજયાસિંહ કરસનજી (ચંદ્રનગર),
સોઢા રણછોડાસિંહ કરસનાસિંહ (ચંદ્રનગર), સોઢા જશવંતાસિંહ મહિપતાસિંહ (મોટી ગોધિયાર), સોઢા કિરીટાસિંહ મહિપતાસિંહ (મોટી ગોધિયાર), વાઘેલા
કુલદીપાસિંહ રાજેન્દ્રાસિંહ (મોટી ચંદુર)ના નાની તા. 23-7-2024ના અવસાન પામ્યા છે.
સાદડી બરાયા ડેલી મધ્યે.
ભોરારા (તા. મુંદરા) : જાડેજા રાણુભા રવાજી (ઉ.વ. 80) તે સ્વ.
માધુભા, કેણુભાના ભાઇ, હેમુભા, ધીરુભા, ટપુભા, તેજુભા, વિક્રમસિંહ, સ્વ. પ્રવીણસિંહના
કાકા, રમેશસિંહ, મહેન્દ્રસિંહના મોટાબાપુ, દિગ્વિજયસિંહ, સંજયસિંહ, જયપાલસિંહ, દિવ્યરાજસિંહના
દાદા તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર દાદાના મંદિર, ભોરારા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : રાયમા હકીમાબાઈ (ઉ.વ. 70) તે જુશા સોતાના
પુત્રી, મ. ફકીરમામાદ જુશા, મ. મુશા જુશા,
મ. ઈશા જુશાના બહેન, મામદ ફકીરમામદ, અલીમામદ મુશા, રજાક મુશા, અધ્રેમાન મુશાના ફઈ તા.
24-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-7-2024ના શનિવારે સવારે 10થી 11
મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ક.પા. ધનબાઇ નાયાણી (ઉ.વ. 75) તે
સ્વ. વિશ્રામ રામજીના પત્ની, અરવિંદભાઇ, વિનોદભાઇ, ઇશ્વરભાઇ, ગંગાબેન (મહેસાણા), કસ્તૂરબેન
(નખત્રાણા)ના માતા, બ્રિજેશ, મીત, સાગર, પાર્થ, હેન્સી, રુહી, માહીના દાદી, કલાબેન, હેમલતાબેન, પૂજાબેનના સાસુ, રવજીભાઇ (ચેન્નાઇ)ના
ભાભી, રતિલાલભાઇના કાકી, શંકરભાઇના મોટીમા તા. 24-7-204ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 25-7-2024થી 27-7-2024 સુધી સવારે 8થી 10, બપોરે 3થી 5 નિવાસસ્થાન નાયાણી?ફળિયું,
બી.કે. વિદ્યાલય પાછળ.
જિયાપર (તા. નખત્રાણા) : હંસાબેન કાનજી ભાવાણી (ઉ.વ.93) તે સ્વ.
કાનજી પુંજા ભાવાણીના પત્ની, રતનસિંહભાઇ, પરસોત્તમભાઇ, લક્ષ્મીબેન (ભચીબેન), ધનજી
(વિરાણી નાની)ના માતા, હરેશભાઇ (મુંબઇ), ધર્મેન્દ્રભાઇ (અમદાવાદ), મંજુલાબેન જેન્તીભાઇ
(આણંદસર-મંજલ), દક્ષાબેન ભરતભાઇ (મુંબઇ), હેમલતાબેન નવીનભાઇ (ઉખેડા), મયુબેન પંકજભાઇ
(નખત્રાણા)ના દાદી, વનીતાબેન, જશોદાબેનના સાસુ, કૃપાબેન, સમર્થ, સહજના પરદાદી, જીવરાજ
નાનજી ભગત (આણંદસર-વિથોણ)ના પુત્રી તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
26-7-2024ના શુક્રવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, જિયાપર ખાતે.
મનફરા (તા. ભચાઉ) : સારસ્વત બ્રાહ્મણ અનુસૂયાબેન (ઉ.વ. 70) તે
જેન્તીલાલ છગનલાલ પુરખાના પત્ની, નટવરલાલ, સ્વ. હસમુખલાલના ભાભી, વિમળાબેન, ભદ્રેશ,
ઉપાસનાબેનના માતા, ભરત બારોટ (અંજાર), રોહિતભાઇ (ધ્રાંગધ્રા), કલ્પનાબેનના સાસુ, રાજેશ,
પરેશ, જિજ્ઞેશના મોટીમા, જયશ્રીબેન, લતાબેન, લલિતાબેનના મોટા સાસુ, દામોદર ડી. ખીરા
(ભુજ)ના પુત્રી તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-8-2024ના શનિવારે
નિવાસસ્થાન મનફરા (તા. ભચાઉ) ખાતે.
આમરડી (તા. ભચાઉ) : વાળંદ મણિબેન (ઉ.વ. 80) તે સ્વ. પોપટભાઇ
ભાણાભાઇ ચૌહાણના પત્ની, કાંતિભાઇ, માવજીભાઇ, સ્વ. વિનોદભાઇ, ભરતભાઇ, ગવરીબેન, સ્વ.
નાનુબેનના માતા, સ્વ. કરશનભાઇ રાઠોડ, સ્વ. શામજીભાઇ ભટ્ટી, વસંતબેન, અરૂણાબેન, ચંદ્રિકાબેનના
સાસુ, ભીખાભાઇ તથા કાંતિભાઇ રામજીભાઇ (આદિપુર)ના ભાભી, હિતેષ, પંકજ, હસમુખ, હિરેન,
મયૂર, મનોજ, સચિનના દાદી, સ્વ. રણછોડભાઇ મોમાયાભાઇના પુત્રી, સ્વ. પ્રેમજીભાઇ રાઠોડ,
સ્વ. ધારશીભાઇ, સ્વ. અરજણભાઇ (ખેડોઇ)ના બહેન, ખીમજી, પ્રવીણ, ભરત, રાજુ (ભચાઉ)ના ફઇ
તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. લોકાઇ/કાણ તા. 26-7-2024ના શુક્રવારે નિવાસસ્થાન
આમરડી ખાતે.