• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : હીરજીભાઇ ચેલારામ રેલોન (ઉ.વ. 95) તે સ્વ. બચુબેન ચેલરામના પુત્ર, જશુમતીબેનના પતિ, ઓધવજીભાઇ (બાબુભાઇ-કેપિટલ એસોસિએટ્સ), વિનોદભાઇ (ઉષા એસ્ટેટ), સ્વ. જયાબેન, સ્વ. લક્ષ્મીબેન, નર્મદાબેનના ભાઇ, સ્વ. જનકભાઇ, અશોકભાઇ (ઇફકો-ગાંધીધામ), મહેશભાઇ (પાર્થ ટ્રેડર્સ, રામપર-વેકરા), નયનાબેનના પિતા, શૈલેશભાઇ માણેક (રવિ ટ્રેડર્સ), સુશીલાબેન, મનીષાબેનના સસરા, મોહનલાલ નેણશી મડિયાર (માંડવી)ના જમાઇ, વંદન, પાર્થ, જીમી, જુલી, જીનીના દાદા, રવિ અને પ્રિયાના નાના તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2024ના મંગળવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી (વી.બી.સી. વાડી), પ્રથમ માળે. આર.ટી.ઓ. રિલોકેશન ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : અબડા પ્રવીણભાઇ નારણજી (ઉ.વ. 74) (નિવૃત્ત, બેંક ઓફ ઇન્ડિયા) તે સ્વ. દેવુબેન નારાણજી અબડાના પુત્ર, ઇન્દિરાબેનના પતિ, સ્વ. લક્ષ્મણભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. કોકિલાબેન, સ્વ. સુશીલાબેન, દિનેશભાઇ, નીતિનભાઇ, કિશોરભાઇના ભાઇ, દીપા, ચંદ્રેશ, નીશાના પિતા, મહેન્દ્ર, મોથા જીતુભા જાડેજા, નયનાબેનના સસરા, પલક, મહેકના દાદા, રાહુલ, સ્વ. મીઠી, બ્રિજરાજના નાના, રતનબેન, પ્રવીણાબેન, રંજનબેન, રેખાબેન, શોભનાબેનના જેઠ, નીલમના નાનાજી સસરા, વિનોદભાઇ પરમાર (અંજાર)ના સાળા, સ્વ. દેવુબેન બચુભાઇ સોલંકીના જમાઇ, વિનોદ સોલંકી, સ્વ. મૂળજીભાઇ (ચકુ) સોલંકી, જયેશ સોલંકી, સ્વ. જયાબેન, નીમાબેન, જયશ્રીબેનના બનેવી, જેન્તીભાઇ ચૌહાણ, નવીનભાઇ ચૌહાણ, શિવજીભાઇ ચૌહાણના સાઢુ ભાઇ તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-7-2024ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : લતીબ અબ્દુલ મમણ (ઉર્ફે લધુ) (ઉ.વ. 54) તે ઝબાર, યુસુબ, શોહેબ, સરફરાઝ, સિકંદરના પિતા, મ. રમજુ બુઢાના ભાઇ, મામદ સુમાર, સુલેમાન, ઇબ્રાહિમ, અજીજ, મમણ ડાડા સુમાર (વરનોરા-સરપંચ)ના બનેવી તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 22, 23, 24 (ત્રણ દિવસ) ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, આલાવાલી મસ્જિદની સામે, મમણ ફળિયા ખાતેના નિવાસસ્થાને.

ગાંધીધામ : મૂળ પડાણાના ગં.સ્વ. મણિબેન (ઉ.વ. 83) તે સ્વ. ચંદુલાલ મંગલજીભાઈ ઠક્કર (દુર્ગા સોલ્ટવાળા)ના પત્ની, કીર્તિભાઈ (કોટેશ્વર કેમ ફૂડ), હરીશભાઈ, રાજેશભાઈ (દુર્ગા સોલ્ટ, ગાંધીધામ-કેદારમ બિલ્ડકોન-અમદાવાદ), પુષ્પાબેન, ભારતીબેન, સ્વ. ઉર્મિલાબેન, ચેતનાબેનના માતા, દીપિકાબેન, ફાલ્ગુનીબેન, હરીશભાઈ છાબડા, નંદકિશોરભાઈ સોમેશ્વર, સુરેશભાઈ ઠક્કરના સાસુ, ખુશાલી, ડો. યશવી, મલ્હાર (મીત), હેતના દાદી, આશ્કાના દાદીજી સાસુ, સ્વ. જયંતીલાલ મંગળજીભાઈ, સ્વ. દીપચંદભાઇના નાના ભાઈના પત્ની, ગં.સ્વ. દેવકાબેનના દેરાણી, સુરેશભાઈ, અશોકભાઈના કાકી, મણિલાલ, સ્વ. રમેશભાઇના ભાભી, સ્વ. કાનજીભાઈ અખઈભાઈ કોટેચા (મીઠીરોહર હાલે ગાંધીધામ)ના પુત્રી, સ્વ. બાબુલાલ, સ્વ. રણછોડભાઈ, સ્વ. મોહનલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. રમણીકભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. સરસ્વતીબેન, સ્વ. સાવિત્રીબેન, શાન્તાબેન, કાંતાબેન, મંજુલાબેનના બહેન તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-7-2024ના બુધવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર સત્સંગ હોલ, ઓસ્લો, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ વીજપાસરના વાગડ સાત ચોવીસી જૈન સમાજ લોદરિયા ભૂપેન્દ્ર અમૃતલાલ (ઉ.વ. 50) તે જયાબેન અમૃતલાલ લોદરિયાના પુત્ર, ગીતાબેનના પતિ, શ્રેયા, ઉન્નતિ, આયુષના પિતા, સંજય, રાજન, ભારતીબેન રાજેશભાઈ ગઢેચા, ઉષાબેન અલ્પેશકુમાર શાહના ભાઈ, દિલીપભાઈ સાકરચંદ લોદરિયા, ઝવેરબેન ચંદ્રકાન્ત વોરા, લીલાવતીબેન અમૃતલાલ મહેતા, વનીતાબેન નરપતલાલ સંઘવી, ધનલક્ષ્મીબેન રમેશચંદ્ર વોરા, વિજયાબેન ધિરજલાલ ખંડોર, રંજનબેન હસમુખલાલ દોશી, કંચનબેન હરેશભાઈ ખંડોરના ભત્રીજા, શાંતિલાલ સુંદરજી મહેતા (આડેસર)ના જમાઈ, દોશી દલિચંદ સોમચંદભાઈ (પલાંસવા)ના ભાણેજ તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2024ના બુધવારે સવારે 10.30થી 11.30 વિવિધલક્ષી હોલ, નયા અંજાર ખાતે.

માંડવી : હાલે મુંબઇ (વિરાર) ગોસ્વામી ભરતગિરિ (ઉ.વ. 75) તે સ્વ. જશોદાબેન વસંતગિરિ મહાદેવગિરિના પુત્ર, સ્વ. પુષ્પાબેનના પતિ, સ્વ. સોનબાઇ ગૌરીગિરિ (માંડવી)ના જમાઇ, સુરેશગિરિ, ગિરીશગિરિ, સ્વ. અરવિંદગિરિ (માંડવી), મંજુલાબેન મદનગિરિ (કેરા), દક્ષાબેન મંગલગિરિ (ભુજ)ના બનેવી, શિલ્પાબેન, હેમાબેનના નણદોઇ, જયશ્રીબેન મનીષ બખાઇ, હર્ષાબેન સંજયગિરિ, પ્રીતિબેન જિજ્ઞેશ શાહ, પ્રકાશગિરિ (મુંબઇ)ના પિતા, અભિષેક, રીધીમા, ધૈર્ય, ધાર્મિના નાના તા. 20-7-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માધાપર (તા. ભુજ) : મૂળ મથલના લુહાર પોપટલાલ કાનજીભાઇ ઉમરાણિયા (ઉ.વ. 74) તે સ્વ. લક્ષ્મીબેન કાનજીભાઇ ઉમરાણિયાના પુત્ર, હરખુબેન (પ્રીતિબેન)ના પતિ, ભરતભાઇ, ધર્મેન્દ્રભાઇ, માયાબેન, રસીલાબેનના પિતા, વિષ્ણુ, સ્નેહા, ઉર્વિશ, આર્યાના દાદા, રેખાબેન, જાગૃતિબેન, હિતેષકુમાર, વસંતકુમારના સસરા, સ્વ. હીરાલાલ, સ્વ. વલ્લભજીના મોટા ભાઇ, સ્વ. જેઠીબેન રવજીભાઇ પિત્રોડા (કાદિયા)ના જમાઇ, દામજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, શિવજીભાઇ, કેશવજીભાઇના બનેવી, દીપાલીબેનના દાદાજી સસરા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2024ના બુધવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર કોમ્યુનિટી હોલ, માધાપર ખાતે.

ભારાપર (તા. ભુજ) : ચાકી નૂરમુહમ્મદ અલાદ્દીના તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-7- 2024ના મંગળવારે સવારે 10થી 11 ફુઇમાની દરગાહના કમ્પાઉન્ડમાં.

રાજપર (તા. માંડવી) : દેવશી ભાણજી સેંઘાણી (ઉ.વ. 71) તે સ્વ. જમનાબેન ભાણજીના પુત્ર, ગંગાબેનના પતિ, મણિલાલ, ભવાનજી, નરસિંહ, રુક્ષ્મણિબેન (ગઢશીશા), મંજુલા (ડોમ્બીવલી), મંગળા (થાણા)ના મોટા ભાઇ, જ્યોત્સના (દુજાપર), લીલા (ગઢશીશા), રેખા (સુરત), દીપેશ, વિકાસના પિતા, શ્વેતાબેન, નવીનભાઇ (દુજાપર), સુરેશ (ગઢશીશા), અનિલ (સુરત)ના સસરા, ક્રિયાંશ અને આંશ્વિના દાદા, કમળાબેન, જયશ્રીબેન, ભારતીબેનના જેઠ, મનજી ભીમજી છાભૈયા (નવા જામથડા)ના જમાઇ, લખમશીભાઇ, કાનબાઇ (દુર્ગાપુર), ધનબાઇ (નવા જામથડા), રતનબેન (મુંબઇ), પરમાબેન (મુંબઇ)ના ભત્રીજા, સ્વ. સામજી સોમજી, નાનજી માવજી, ખેતશી માવજી (ઉમિયાનગર, ભીટારા)ના કાકાઇ ભત્રીજા તા. 21-7-2024ના વિરાર (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2024ના મંગળવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, રાજપર ખાતે.

મઉં મોટી (તા. માંડવી) : ભાનુશાલી ખાનિયા હરિરામ કાલીદાસ (ઉ.વ. 65) તે સ્વ. કાલીદાસ વિશ્રામના પુત્ર, પ્રભાબેનના પતિ, દિનેશ, હિતેષ, સંજનાબેનના પિતા, નવીનભાઇ, મહેન્દ્રભાઇ, શંભુભાઇ, મુલબાઇ, હંસાબેનના ભાઇ, સ્વ. હેમરાજ ભગત, સ્વ. નાનજીભાઇ, સ્વ. શંકરલાલ જેઠાલાલ, સ્વ. ભાગબાઇ તુલસીદાસ કટારમલ (પ્યાકા), સ્વ. ઉમરબાઇ નારાણભાઇ કટારમલ (ડોણ), સ્વ. ગંગાબાઇ વેરશીભાઇ મંગે (ડોણ)ના ભત્રીજા, હેત, પલક, કાવ્યના દાદા, સાવિત્રી, લક્ષ્મી, નીતા, નૈના, ભાવિનીના કાકા, હીરજીભાઇ ભીમજીભાઇ નંદા (ભાડઇ)ના જમાઇ, નીલેશભાઇ લીલાધરભાઇ વડોર (નિરોણા)ના સસરા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2024ના બપોરે 3થી 4 ભાનુશાલી વાડી, મઉં ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : મહેન્દ્રસિંહ કારુભા જાડેજા (ઉ.વ. 58) તે પ્રતાપસિંહ, દિલીપસિંહના ભાઇ, અમરદીપસિંહના પિતા તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-8-2024ના ગુરુવારે દરબારગઢ, નવીનાળ ખાતે.

ભુજપુર : ભટ્ટ (મોખરા) નિર્મળાબેન કાકુભાઇ  (ઉ.વ. 88) તે સ્વ. કાકુભાઇ મૂરજીભાઇના પત્ની, સ્વ. હિંગોરિયા હેમરાજ રામજીના બહેન, નવીનભાઇ, પ્રકાશભાઇના માતા, ઉષાબેન, પ્રભાતબેનના સાસુ, પ્રદીપ, આશિષ, નિલેશ, હસમુખ, પ્રિન્સ, કિશન, રાજવીર, ઊર્વિ, કાજલ, કોમલ, આશાના દાદી તા. 22-7-2024ના અવસાન પામ્યા છે.

મુરુ (તા. નખત્રાણા) : મહેશ્વરી કરસન વાછિયા જોલા (ઉ.વ. 48) તે ગોપાલ, કાન્તાબાઈ, કુંવરબાઇના ભાઇ, ગૌતમ, દક્ષાબેન, ગીતાબેન, ભારતીબેન, હંસાબેનના પિતા, વાછિયા અભા ગડા (ઘડાની)ના જમાઇ, પ્રેમજી, દેવજીના સાળા, રમેશ, મગન, મોહનના બનેવી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-7-2024ના બુધવારે રાત્રે આગરી અને તા. 25-7-2024ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મુરુ ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : કચ્છી પાટીદાર ગં.સ્વ. ગંગાબેન (ઉ.વ. 96) તે સ્વ. હરજી દેવશી છાભૈયાના પત્ની, મોહનભાઇ, પ્રેમજીભાઇ, દેવજીભાઇ, ચંદુભાઇ, રુક્ષ્મણીબેન (મુંબઇ)ના માતા તા. 21-7-2024ના બેંગલોર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 24-7-2024ના બુધવારે સવારે 8થી 11 સનાતન પાટીદાર સમાજવાડી, દેવીસર ખાતે.

વાગાપદ્ધર (તા. અબડાસા) : પઢિયાર જેમલજી રાઉજી (ઉ.વ. 95) તે સ્વ. જેસંગજી, સ્વ. દેશરજી, જેઠુભા (પૂર્વ સરપંચ)ના ભાઇ, હાલુભા, સ્વ. આમરજી, વાઘજીભા, મનુભાના પિતા, સ્વ. અરજણજી, સ્વ. બહાદૂરસિંહ, ભીખુભા, મેધરાજી, લાલુભા (સરપંચ)ના મોટાબાપુ, પ્રેમસંગજી, ખેતુભા, લગધીરસિંહ, શંકરસિંહ, હકુમતસિંહ, દોલતસિંહ, વિજયસિંહ, ભગીરથસિંહ, પ્રહલાદસિંહ, વિરમસિંહ, ધ્રુવરાજસિંહના દાદા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. જલ અર્પણ વિધિ તા. 2-8-2024ના તેમજ સાદડી તેમના નિવાસસ્થાન વાગાપદ્ધર ખાતે.

સાંધવ (તા. અબડાસા) : સોઢા જેઠુભા ભગવાનજી (ઉ.વ. 56) તે પ્રતાપાસિંહ (માજી સરપંચ), જુવાનાસિંહ (માસ્તર), અનોપાસિંહના મોટા ભાઈ, ભરતાસિંહ, કુલદીપાસિંહના પિતા, રાજેન્દ્રાસિંહ, વિક્રમાસિંહ, દિગ્વિજયાસિંહ, રવિરાજાસિંહ, હરપાલાસિંહના મોટાબાપુ, કાયુભા તથા મનુભાના કાકાઈ ભત્રીજા તા. 20-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સાંધવ ખાતે.

નરેડી (તા. અબડાસા) : બુચિયા બુધાભાઇ નથુભાઇ (ઉ.વ. 71) તે પરમાબાઇના પતિ, સ્વ. ડેમાબાઇ નથુભાઇના પુત્ર, બુચિયા કાનજી, વિરજી, રવજી, રાજબાઇ, સ્વ. રાણબાઇ, લીલબાઇ, લખીબાઇના મોટા ભાઇ, ખીમજી, હીરજી, મગન, ખીયલબેન, રમીલાબેન, લક્ષ્મીબેનના પિતા, કાનજી ડાડા ગોરડિયા, સ્વ. ગોપાલ ડાડા, સ્વ. માલશી ડાડા (ગઢવાળા)ના બનેવી તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 24-7-2024ના કોઠ, તા. 25-7-2024ના સવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને નરેડી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024