ભુજ : વડનગરા નાગર વિશ્રુતભાઇ ભૂજંગીલાલ વૈદ્ય (ઉ.વ. 72) તે ઉષાકાંતભાઇ યુ. સ્વાદિયાના
જમાઇ, પ્રતિમાબેનના પતિ, દીતિ
દર્શન મહેતા, નીવા પ્રતીક છાયાના પિતા તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 19-4-2025ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 43, સ્વામિનારાયણ નગર-2, રઘુવંશીનગર, ખાવડા ચોકડી, ત્રિ મંદિર
રોડ પાસેથી સ્વર્ગ પ્રયાણધામ જશે.
ભુજ : વાલજીભાઇ શિવજીભાઇ દાતણિયા (ઉ.વ. 71) તે સ્વ. કંકુબેનના પતિ, કાન્તિભાઇ, ગોવિંદભાઇ,
પોપટભાઇ, મોહનભાઇ, મંજુબેન,
રાજુબેનના પિતા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ.
ગાંધીધામ : મૂળ મોટી ખાખરના સાગર સંજોટ (ઉ.વ. 32) તે સ્વ. અજબાઇ જીવરાજ સંજોટના
પૌત્ર, લક્ષ્મીબેન નારાણ સંજોટના પુત્ર, ગં.સ્વ. નાનબાઇ નામોરી સંજોટના નાના ભાઇના પુત્ર, ગંગાબેન
રાયશી સંજોટના ભત્રીજા, રાજશ્વરી (રાધિકા)ના પતિ, શીતલ, ડિમ્પલ, અંજલિ, મુકેશ, વિજય, રોહિત, હિરેનના ભાઇ, ચંદ્રિકાબેન રામજીભાઇ ઝોલા (બિદડા હાલે
મુંદરા)ના જમાઇ, પ્રિયંકા રોહિત સંજોટના જેઠ તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક
વિધિ પૂર્ણ થયેલી છે.
અંજાર : સોરઠિયા રંભુબેન મેપાભાઇ માલસત્તર (ઉ.વ. 86) તે સ્વ. મેપાભાઇ હીરાભાઇ માલસત્તરના
પત્ની, સ્વ. કાન્તિલાલભાઇ, સ્વ.
નાનજીભાઇ, લવજીભાઇ, હરીશભાઇ, અમૃતબેનના માતા, ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. જમનાબેન, નિતાબેન, ધનલક્ષ્મીબેનના
સાસુ, સ્વ. અરજણભાઇ રાઘાભાઇ બાંભણિયા (ચંદિયા)ના પુત્રી તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-4-2025ના સોમવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર વાડીની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વસંતલાલ પ્રાણલાલ પંડયા (ઉ.વ.
74) (નિવૃત્ત કેપીટી) તે દયાબેન
પ્રાણલાલ પંડયાના પુત્ર, ઇન્દુબેનના
પતિ, બિપીન, બટુક, અતુલના કાકાઈ ભાઈ, સ્વ. જયાબેન બાબુલાલ વ્યાસ (ચિત્રોડ)ના
જમાઈ, શીતલ (મુંબઈ), વંદનાબેન, છાયાબેન, સ્વ. નિકુંજના પિતા, અશોક
મહારાજ મનસુખભાઈ, ભરતભાઈ, પ્રવીણભાઈ,
જશોદાબેન, ગીતાબેન, ભારતીબેનના
બનેવી, સચિનભાઈ (મુંબઈ), દીપેશભાઈ,
ભરતભાઈના સસરા, નટવરલાલ જોશી (શિવલહેરી),
સમીરભાઈ ભટ્ટ (કુકમા)ના સાઢુ ભાઈ, પ્રાચી,
ઈશા, શ્યામ, પૂર્વા,
જૈમિની, પદ્માના નાના તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-4-2025ના શનિવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી, ટીંબી કોઠા, અંજાર ખાતે.
માંડવી : મૂળ ભાડાના ગઢવી લક્ષ્મણ વાછિયા (વાનરિયા) (ઉ.વ. 85) તે કમશ્રીબેનના પતિ, સ્વ. સવરાજ વાછિયાના ભાઈ, ધનરાજના પિતા, ભાવેશ, કનૈયા,
વીર, ગૌતમના દાદા, મોહન શિવરાજ,
નારાણ શિવરાજ, ભારૂ શિવરાજ વાનરિયાના કાકા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઉમિયાનગર ખાતે તેમજ ઉત્તરક્રિયા
(પાણી) તા. 27-4-2025ના રવિવારે.
નખત્રાણા : મૂળ ભાદરા (તા. લખપત)ના રબારી દેવરા વંકા (ઉ.વ. 41) તે દેવીબેન તથા વંકાભાઈના પુત્ર, રેખાબેનના પતિ, જીત,
ધ્રુવીના પિતા, દેવાભાઈ, ભચાભાઈ, માલાભાઈ, સવાભાઈના ભાઈ,
કારાભાઈ હભીભાઈ (રતાડિયા)ના જમાઈ તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
26-4-2025ના, ઘડાઢોળ તા. 27-4-2025ના તેમજ સાદડી નિવાસસ્થાન નાના
નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ગળપાદરના જયરાજભાઇ ચત્રભુજભાઇ ચાવડા
(ઉ.વ. 70) તે સ્વ. મણિબેન ચત્રભુજભાઇ
ચાવડાના પુત્ર, દુર્ગાબેન જયરાજભાઇ ચાવડાના
પતિ, અલ્પેશભાઈ અને નયનભાઈ ચાવડા, નેહાબેન
મનીષભાઈ ટાંક (અંજાર)ના પિતા, ધ્રુવી, ભવ્યરાજના
દાદા, નિકુંજ, રોહિત, કૌશલના નાના, શીતલબેન અલ્પેશ ચાવડા (ગળપાદર),
મનીષ લીલાધરભાઈ ટાંક (અંજાર)ના સસરા, સ્વ. વિશ્વંભરભાઈ
(થાણા), રમેશભાઈ (થાણા), નવીનચંદ્રભાઈ
(અમદાવાદ), મહેશભાઈ (ગળપાદર), સ્વ મંછાબેન
રાઠોડ (સિમડેગા), મૃદુલાબેન ટાંક (નાગલપર), ચંદાબેન રાઠોડ (ભુજ), માયાબેન રાઠોડ (જબલપુર),
હર્શિદાબેન પરમાર (અંજાર)ના ભાઈ, અમૃતબેન શાંતિલાલ
ડાયાલાલ રાઠોડ (માધાપર)ના જમાઈ, ગોવર્ધનભાઇ અને જેન્તિલાલ રાઠોડ
(આદિપુર), જગદીશભાઈ શાંતિલાલ રાઠોડ (માધાપર), નિતાબેન ઉમેશભાઈ ટાંક (કોઇમ્બતુર), નર્મદાબેન મનસુખભાઈ
ચૌહાણ (નાગોર)ના બનેવી, સ્વ. હરિલાલ દેવશી રાઠોડ (દાહનુ)ના ભાણેજ
તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 21-4-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (બીજા માળે), માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : સમેજા નૂરમોહમ્મદ ભચુ (ઉ.વ. 73) તે મ. સમેજા રમઝાન ભચુના મોટા
ભાઈ, ઓસમાણ તથા સલીમના પિતા, રઝાક, જાહિદ, અલ્તાફ, સરફરાઝના મોટાબાપા, સંગાર સુલતાન રમઝાન, બાવા રફીક ઈશા, રાયમા ઈકબાલના સાસરા, મ. સમા રમઝાન ઈશા (મુન્દ્રાઇ)ના જમાઈ તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-4-2025ના રવિવારે સવારે 10થી 11 મદ્રેસા-એ-ફૈઝાને મુસ્તફા ખાતે.
દેશલપર-ગું. (તા. નખત્રાણા) : જીયેજા ઇશાક સાલેમામદ (ઉ.વ. 55) તે મ. જાકબ સાલેમામદ (હોટલવાળા), હુશેન સાલેમામદ, ઇસ્માઇલ
સાલેમામદના ભાઇ, અલા ભચાયા, ઇબ્રાહિમ,
અલીમામદના પિતા તા. 18-4-2025ના અવસાન પામ્યા છે.
રોહા-સુમરી (તા. નખત્રાણા) : ભજીર નિયામતબાઇ સુમાર (ઉ.વ. 80) તે ભજીર કાસમ અને અબુબખરના
માતા, ભજીર હુશેન બુઢા (નલિયા)ના બહેન, વસીમ અને સલમાનના દાદી, સાલેમામદ અલાના, ફકીરમામદ સલેમાન, ભજીર હુશેન કાસમ, મ. અબ્દુલ હુશેન, દાઉદ હુસેનના સાસુ, ઓઠાર નૂરમામદ જુસબ (મંજલ)ના મામી અવસાન પામ્યા છે. જિયારત તા. 21-4-2025ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, રોહા (સુમરી) ખાતે.
સુખપર-રોહા (તા. નખત્રાણા) : મૂળ આમારાના રબારી ભચીબેન ખજૂરિયા
(ઉ.વ. 90) તે ભારાભાઈ, નથુભાઈ તથા વલુબેન ખેતાના માતા, રબારી રાજા હાજા (સાયણ)ના પુત્રી, સોમા રાજા,
લાખા રાજાના બહેન, કમા દેવા, પચાણ દેવાના દાદી તા. 17-4-2025ના અવસાન પામ્યા છે સાદડી નિવાસસ્થાન સુખપર (રોહા) ખાતે.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : નેણબાઈ સુમાર ફમ્મા (ઉ.વ. 81) તે પૂંજાભાઇ, સ્વ. મનજીભાઇ, મોહનભાઇ,
શાંતાબેન જખુ દનિચા, ધનબાઇ નારાણ રોશિયાના માતા,
સ્વ. પુરબાઇ, વાલબાઇ, સોનબાઇ,
જખુ ભગત દનિચા, નારાણ રોશિયાના સાસુ, રેખાબેન અમિત દનિચા, મમતાબેન ભાવેશ નોરિયા, ચંદુલાલ, કેતુલ, હેતલબેન નયન રોશિયા,
નીલમ સોમ ફફલ, જયેશના દાદી, સ્વ. ફુલિયા ડાયા રાજાના પુત્રી, સ્વ. કેશા ડાયા ફુલિયા,
સ્વ. જેઠા ડાયા ફુલિયા, સ્વ. શિવજી ડાયા ફુલિયા,
સ્વ. લાલબાઇ મગા ફમ્મા, સ્વ. માનબાઇ ભસુ ઝોલાના
બહેન, રામજી જેઠા, ખીમજી કેશા, જગદીશ કેશા, રમેશ શિવજી, મગન શિવજીના
ફઇ તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
20-4-2025ના રવિવારે અને ઘડાઢોળ (પાણી)
તા. 21-4-2025ના સોમવારે નિવાસસ્થાન સાંયરા
(યક્ષ) ખાતે.
લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : સુમરા મામદ જાકબ (ઉ.વ. 25) તે સુમરા જાકબ ગુલમામદના પુત્ર, હાજી જાફરના પૌત્ર, રફીક
અને ઇશાના મોટા ભાઇ તા. 18-4-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 20-4-2025ના
રવિવારે સવારે 10.30થી 11.30 મફતનગર જમાતખાના, લક્ષ્મીપર ખાતે.
ભીમાસર-ભુટકિયા (તા. રાપર) : સવંતપુરી ભચુપુરી ગોસ્વામી તે સ્વ.
હીરાબેન તથા સરસ્વતીબેનના પતિ, સ્વ.
બાબુપુરી, સ્વ. સંતોકપુરી, સ્વ. શાન્તાબેન,
સ્વ. આંબાબેન, અનસૂયાબેનના ભાઇ, ભરત, નવીન, કિશન, ધર્મિષ્ઠા, ચંદ્રિકા, પ્રિયા,
રેખા, ચેતનાના પિતા, મનસુખપુરી,
શૈલેષપુરી, વિનોદપુરી, દિનેશપુરીના
કાકા, ચિરાગ, હર્ષિદા, પાર્થ, પૂજા, સાક્ષી, જિયાંશના દાદા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર તા. 19-4-2025ના શનિવારે, શક્તિપૂજન અને દિવસ તા. 25-4-2025ના શુક્રવારે નિવાસસ્થાન ભીમાસર
ખાતે.
લઠેડી (તા. અબડાસા) : લખમાબાઈ ગાવિંદ ધુઆ તે સ્વ. નેણબાઈ, ભીમજી, ખીમજી,
કમલેશના માતા, અંજુલાબેન, હીરબાઈ, કાન્તાબેનના સાસુ, ઉર્મિલા,
મંજુબેન, સવિતા, નિલમ,
ધર્મિષ્ઠા, ગૌતમ, કેતન,
જયેશ, રામના દાદી તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 19-4-2025ના શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન લઠેડીથી નીકળશે. ઘડાઢોળ
અંતિમવિધિ એ જ દિવસે.
આશાપર (તા. અબડાસા) : મૂળ નાગિયા (અબડાસા) હાલ મુંબઇ ગં.સ્વ.
દેમાબેન શિવજી ખાનિયા (ઉ.વ. 104) તે સ્વ. ઠાકરશી
શિવજી ખાનિયા, સ્વ. હંસરાજ શિવજી ખાનિયા,
સ્વ. ચાંપશી શિવજી ખાનિયા, માવજી શિવજી ખાનિયા,
મોહનલાલ શિવજી ખાનિયાના માતા, જેઠાલાલ રામજી ગજરાના
મોટા બહેન, અરજણ જેઠાલાલ ગજરા, દેવજી જેઠાલાલ
ગજરા, વસંત જેઠાલાલ ગજરાના ફઇ તા. 17-4-2025ના નવી મુંબઇ ઘનસોલી ખાતે અવસાન
પામ્યા છે. માવિત્ર પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 19-4-2025ના સાંજે 4થી 6 ભાનુશાલી મહાજનવાડી, આશાપર ખાતે.
આશાપર (તા. લખપત) : ચૌહાણ રણછોડસિંહ મહેરાજજી તે મહેશાજી દલજી,
વિજયરાજજીના મોટા ભાઇ, લાલજી, ભાવેન્દ્રસિંહ, વિક્રમસિંહ, મોહનસિંહના
પિતા, જેઠાજી ગગુજી, ડુંગરસિંહ સબળસિંહ,
લાલજી, ચતુરસિંહ, સવાઇસિંહના
કાકા, ભગીરથસિંહ, પાલુસિંહ, ખેતાજી, હિંમતસિંહ, દિવ્યરાજસિંહના
દાદા તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. દશાવો તા. 25-4-2025ના
શુક્રવારે સાંજે તથા બારસ (પાણીઢોળ) તા. 26-4-2025ના શનિવારે બપોરે નિવાસસ્થાન આશાપર ખાતે.
મુંબઇ : કાનપર નિવાસી ગં.સ્વ. નલિનીબેન વ્રજલાલ સાંગાણી (ઉ.વ.
85) તે સ્વ. સરસ્વતીબેન જમનાદાસ
સાંગાણીના પુત્રવધૂ, અતુલભાઇ અને
પ્રશાંતભાઇના માતા, ભાવનાબેન હર્ષદરાય વોરા, રક્ષાબેન ચંદ્રકાન્ત પારેખના સાસુ, હર્ષ, નિધિ નિજેશ શાહ, માનસી મયંક પંચમિયાના દાદી, લક્ષ્મીચંદ કાનજી મલકાણના પુત્રી, અરૂણભાઇ, મહેશભાઇના બહેન તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)