ભુજ : માંજોઠી હવાબાઇ અબ્દુલા
(કોડકી) (ઉ.વ. 103) તે માંજોઠી યાકુબ અબ્દુલાના
માતા, જુસબ હસણના કાકી તથા ફકીરમામદ અબ્દુમાનના મોટા મા, અનવર યાકુબના દાદી
તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-10-2024ના માંજોઠી જમાતખાનામાં સવારે
10થી 11.
ભુજ : અબ્બાસ આમદ પડેયાર
(ઉ.વ. 44) તે આમદ ગંગા પડેયારના પુત્ર, જુણસ, હારૂન, લતીફના ભાઈ, જાવેદ, સલીમ, ગુલામ,
ઇમરાનના કાકા તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-10-2024ના સોમવારે સવારે
9.30થી 10.30 ગીતા માર્કેટ ગેટ સામે ભુજ ખાતે.
ભુજ : અરવિંદ શાહ (ઉ.વ.
81) તે સ્વ. સૂરજબેન-ચંચળબેન નાનાલાલ અનોપચંદ શાહના પુત્ર, આશાબેનના પતિ, અવનીના પિતા,
શ્રેયાંશ શ્રીવાસ્તવના સસરા, સ્વ. કંચનબેન અમૃતલાલ બેચરભાઈ શાહ (કરનુલ-ભુજ)ના જમાઈ, સ્વ. સ્નેહલતા વસંતલાલ શાહ, સ્વ. વાસંતીબેન, અશોક
(કીર્તિ કન્ફેક્શનરી), કીર્તિ (આકાર એન્જિનીયર)ના મોટા ભાઈ, દક્ષા અને સ્વ. જયશ્રીના જેઠ, સ્વ. વીરબાલા બિપિન
શાહ, ચંદ્રાબેન વિનોદ શાહ (બેંગ્લોર), ભારતીબેન સ્વ. ધીરેન્દ્ર શાહ (મુંબઈ), કવિતા
અનિલ શાહ (કરનુલ), સ્વ. દીપક, સેજલ વિજય શાહ (કરનુલ)ના બનેવી, પૂજા દીપેન ગાંધી, સિદ્ધાર્થના
મોટા કાકા, નેહાના મોટા કાકાજી, જીઆન, જીનેન,
ધ્વેનના દાદા, પ્રીથીવના નાના, હિના, સ્વ. સંજયના મામા, મનીષ, વંદના, સુષ્મા, પ્રશાંત, અજય, દીપેન, પૂજા,
તેજસ, આકાશ, ધ્રુવ, પાર્થ, વિશ્વાના ફુવા તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
નિવાસસ્થાન વિજયનગરથી જૈન સ્મશાન ગૃહ અમરધામ તા. 20-10-2024ના સાંજે 5.30 વાગ્યે પ્રયાણ
કરશે.
ભુજ : મણિબેન મણિલાલ પટેલ
(ઉ.વ. 90) તે સ્વ. મણિલાલ મનજી પટેલ (નિવૃત્ત હેડ ક્લાર્ક - ભુજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ)ના
પત્ની, સ્વ. ડો. પ્રેમજી રાજાભાઈ વેલાણી, સ્વ.
પુરીબેનના પુત્રી તથા ડો. ઈશ્વરલાલ પ્રેમજી વેલાણીના મોટા બહેન, ડો. ચેતન, અદિતીના
ફઈ, ભગવતીબેન (ભારતીબેન) વસનજીભાઈ વેલાણી
(ઘાટકોપર મુંબઈ), હંસાબેન મનુભાઈ લીંબાણી (લંડન), હર્ષાબેન (હરબાળાબેન) રમેશભાઈ પટેલ
(ઘાટકોપર-મુંબઈ), કિરણભાઈ મણિલાલ પટેલ (પૂર્વ ભુજ શહેર પ્રમુખ ભાજપ), ભાવેશભાઈ મણિલાલ
પટેલ (રોટરી ક્લબ પ્રમુખ, ભુજ), શૈલેશભાઈ મણિલાલ
પટેલ (પટેલ મોટર્સ, ભુજ)ના માતા, ધ્રુવાબેન
કિરણભાઈ પટેલના દાદી, કલ્પક, ડો. ભૂમિ, ભૂમિકા,
અશ્મિ, બિનલ, ડો. અચ્યુતના નાની તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.21-10-2024ના
સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : ભરતભાઇ
(ઉ.વ. 72) તે સ્વ. પુષ્પાબેન પ્રતાપસિંહ ગાંધીના પુત્ર, સુરેન્દ્રભાઇ (ફાર્માસિસ્ટ),
સ્વ. મહેશભાઇ, નરેશભાઇ તથા નલિનીના ભાઇ અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2024ના સોમવારે 5થી 6 ડી.સી. જાડેજા ભવન, વાલદાસનગર
શક્તિધામ રોડ ઉપર ભુજ ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ ગઢશીશાના
ભરત વાલજીભાઇ રૂપાણી તે સ્વ. ખીમજીભાઇ હીરજીભાઇ રૂપાણી, જીવરાજભાઇ હીરજીભાઇ રૂપાણીના
ભત્રીજા, હંસાબેન મહેન્દ્રભાઇ (સરલી), ચંદ્રીકાબેન મહેશભાઇ ગાજણ (ખેડોઇ), ભાવનાબેન
વિનોદભાઇ જોગેલ (મથલ), પ્રભાબેન, સરસ્વતીબેન, રમેશ, દિનેશ, ડિમ્પલ, ભારતી, સોનલ, સચિન,
અજયના ભાઇ, લક્ષ્મીબેન શિવજીભાઇ શેખા (બળદિયા)ના ફઇ તા. 18-10-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ (પાણિયારો) તા. 23-10-2024ના બુધવારે નિવાસસ્થાને દાતારપીર સોસાયટી
કોમ્યુનિટી હોલ પાસે કુકમા મધ્યે સવારે 9.30 વાગ્યે.
વેકરા (તા. માંડવી) : ભીખાલાલ
મનજી સિયાણી (ઉ.વ.54) તે લાલબાઇના પતિ, જિતેન્દ્ર, હિરેન, જયા તથા બીનાના પિતા, હંસા,
રમેશના સસરા, નિશ્ચય તથા ધ્યાનના દાદા, વીરાબાઇ કારા (રામપર), સ્વ. કેસરબાઇ ભંડેરી,
તેજબાઇ કારા (અંજાર), સ્વ. કાનબાઇ ગોરસિયા (રામપર), લાલબાઇ કારા (દહીંસરા), શાંતા હાલાઇ
(રામપર), પુષ્પા કારા, પ્રેમીલા પિંડોરિયા તથા રાધાબેન રાબડિયા (અંજાર)ના ભાઇ તા.
19-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-10-2024ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ માટે વેકરા લેવા પટેલ સમાજવાડી, બહેનો માટે
નિવાસસ્થાને.
દરશડી (તા. માંડવી) : હાલે
દહીસર-મુંબઇ કરસનભાઇ કરમશીભાઇ લીંબાણી (ઉ.વ. 88) તે લક્ષ્મીબેન કરશન લીંબાણીના પતિ, મણિલાલ, લીલાબેન,
રવિભાઈ અને અનિલભાઈ (મોહનભાઈ)ના પિતા, શારદાબેન, શાંતિલાલ સેંઘાણી, વનીતાબેન અને રસીલાબેનના
સસરા, નેહા, જિજ્ઞેશ, હિતાક્ષી, નિયતિ, રિદ્ધિ, વિરાજ અને રોહનના દાદા, નીલેશ વેલાણી,
કોમલ, કિશન સેંઘાણી, નેમીષ રૂડાણી અને મિહિર ડાયાણીના દાદા સસરા, આદીતના પરદાદા, નારણ
ભીમજી રૂડાણી (ગઢશીશા)ના જમાઈ તા. 18-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
21-10-2024ના સવારે 8.30થી 11 પાટીદાર સનાતન
સમાજવાડી, દરશડી મધ્યે.
આણંદપર (યક્ષ) (તા. નખત્રાણા)
: હાલે રાયપુર (છ.ગ.) શ્યામભાઇ હરજીભાઇ પોકાર (ઉ.વ. 67) તે સ્વ. હરજી દેવશી પોકારના
પુત્ર, નીતાબેનના પતિ, રાજેશભાઈ, તરૂણભાઈ, રોહિતભાઈના પિતા, ભવ્ય, ધીર, હર્ષિત, તક્ષ,
પ્રાહિલ, મહેકના દાદા, સ્વ. પુજાભાઈ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. હંસરાજભાઈના ભાઈ તા.19-10-2024ના રાયપુર (છ.ગ.) મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા.21-10-2024ના
સોમવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી આણંદપર (યક્ષ) ખાતે.
વ્યાર (તા. નખત્રાણા) :
મેજા હાજા રબારી (ઉ.વ. 68) તે લાછુબેનના પતિ, દેવા, લાલા, વેરશી, પરબતના પિતા, ખીમાભાઇ,
આશાભાઇ, દેવીબેન લાખા (નખત્રાણા), હભુભાઇ, માલાભાઇ, દેવાભાઇના ભાઇ તા. 19-10-2024ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વ્યાર મધ્યે.
નલિયા : સાચોરા બ્રાહ્મણ
ગં.સ્વ. જ્યોત્સનાબેન નરેન્દ્રભાઇ મહેતા (ઉ.વ. 74) તે સ્વ. નરેન્દ્રભાઇ જયંતીલાલ મહેતા
(નાયબ મામલતદાર, અબડાસા)ના પત્ની, માનસી મહેતા (એડવોકેટ), ચિત્રા (એનજે'સ એન્જલસ પ્રિ-સ્કૂલ),
કુંતલ (આઇટીઆઇ કોઠારા)ના માતા, અશોકભાઇ જે. મહેતા (અમદાવાદ), સ્વ. દીક્ષિત જે. મહેતા
(જામનગર)ના ભાભી, ભારતીબેન આઇ. વ્યાસ (સરધાર), સ્વ. રસીલાબેન કે. દવે (જામનગર)ના ભાભી,
રેણુકાબેન એ. મહેતા (અમદાવાદ), ભાવના દીક્ષિતભાઇ મહેતા (જામનગર)ના જેઠાણી, કલ્પેશભાઇ
નાઇ (આર. એન્ડ બી.-માંડવી)ના સાસુ, નંદિશ,
જાગૃતિના કાકી, પ્રીતિ સાંચદર (એડવોકેટ), કૃણાલ, મંથન, ધારાના કાકી, નિધિ અને
મયૂરીના કાકીજી, હર્ષિદાબેન (સુરત), પ્રતિમાબેન (નાનુબેન) શર્મા, માધુરીબેન મુકુંદરાય
મહેતા (મહાપ્રભુજીની બેઠક-જામનગર)ના બહેન તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(બેસણું) તા. 21-10-2024ના સોમવારે નલિયા મધ્યે લુહાર મહાજનવાડીમાં સાંજે 4થી 5, સાસરી
પક્ષ તથા પિયર પક્ષ બંનેની સાદડી સાથે.
ડુમરા (તા. અબડાસા) : મૂળ
બાગના રાજગોર બાલચંદ શંકરજી નાગુ (ઉ.વ. 86) તે મંજુલાબેનના પતિ, સરોજબેન, ભાવનાબેન,
અનિલભાઇ, કેતનભાઇના પિતા, સ્વ. ઉર્મિલાબેન અનિલભાઇ, મીનાબેન કેતનભાઇ, મુકેશભાઇ (નાગલપુર),
હસમુખભાઇ (કુંદરોડી)ના સસરા, નિખિલભાઇ રસિકભાઇ (ગુંદિયાળી)ના દાદા સસરા, સ્વ. રાજ,
પાર્થ, દર્શન, માધવ, કિંજલ, પ્રિયંકાના દાદા, પલક અને અંકિતાબેન નીલેશભાઇના નાના, ભક્તિ
પલક મોતાના નાના સસરા, મઉંના વેલબાઇ શંકરજી દામજીના જમાઇ, પરસોત્તમ, લક્ષ્મીદાસના બનેવી,
ભાનુમતીબેન, જ્યોતિબેનના નણદોયા તા. 17-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને
પક્ષની તા. 21-10-2024ના સોમવારે 3થી 5 નિવાસસ્થાને ડુમરા ચંદ્રપુરી સોસાયટી મધ્યે.
ભીમાસર (ભુટકિયા) (તા. ભચાઉ)
: હાલ રાજકોટ અનિરુદ્ધસિંહ અનોપસિંહ વાઘેલા તે નરેન્દ્રસિંહ, અરુણસિંહના ભાઇ, હરપાલસિંહ,
યુવરાજસિંહ, દિગ્વિજયસિંહ, હર્ષદબા સંજયસિંહ જાડેજા, અંજનાબા કૃષ્ણપાલસિંહના પિતા,
સૂર્યદીપસિંહ હરપાલસિંહ, પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ, આશાબા હરપાલસિંહ, માન્યતાબા દિગ્વિજયસિંહ,
વિદિશાબા યુવરાજસિંહના દાદા તા. 16-10-2024ના અવસાન પામ્યા છે.