ભુજ : મૂળ ખાવડાના ભાનુકુમાર કેશરિયા (ઉ.વ. 74) તે સ્વ. મમીબેન પીતાંબર મેઘજી
કેશરિયાના પુત્ર, ભાવનાબેનના
પતિ, સ્વ. રતનબેન હીરાલાલ પારકરિયા (ઝરિયા)ના જમાઇ, મૌસમી નિમિત્ત ઠક્કર, જુઇન જીમી દેસાઇ (અમદાવાદ)ના પિતા,
સ્વ. નિર્મળાબેન, દક્ષાબેન ચંદ્રકાંતભાઇ કોટક,
સ્વ. મુલજીભાઇ, સ્વ. નરેન્દ્રભાઈ, ગં.સ્વ. પ્રભાબેન પ્રતાપભાઇ, જશુબેન રમેશભાઈ,
ગં.સ્વ. ચંદ્રિકાબેન વિનોદભાઇ પલણ, સુરેશભાઇ,
સ્વ. રમેશભાઇ, રાજેન્દ્રભાઇ, કલ્પનાબેન દેવેન્દ્રભાઇ કોઠારી, હર્ષિદાબેન રાજેશભાઇ
રાજદે, સુધીરભાઈના ભાઇ, નિમિત્તભાઈ કિશોરભાઈ
ચોથાણી, જીમીભાઇ પ્રશાંતભાઇ (અમદાવાદ)ના સસરા, જ્વલીન, વ્રીશિવના નાના, પીયૂષ,
દીપા નિશાંત ચોથાણી, પ્રાચિ સૌમ્ય ઠક્કર,
પ્રિયા હાર્દિક ઠક્કર, પાર્થના મામા, પ્રવીણભાઇ, રાજેન્દ્રભાઇ, જ્યોતિનભાઇના
બનેવી, સ્વ. કલાબેન તુલસીદાસભાઇ, ગં.સ્વ.
ગોદાવરીબેન માધવજીભાઈ, સ્વ. છગનલાલ મેઘજી કેશરિયાના ભત્રીજા,
સ્વ. ઇન્દુબેનના દિયર, ગં.સ્વ. હેમાબેન,
રસીલાબેન, ગં.સ્વ. આશાબેન, રીટાબેન, કાશ્મીરાબેનના જેઠ, મધુકર,
ફાલ્ગુની, ખુશ્બૂ, ઝીલ,
દીપ, મીત, હીલ, હેત્વી, કશ્વી, પૂજા, જિજ્ઞા, સોનલ, દીપા, ખુશાલી, સ્વ. ધર્માંગના મોટાબાપા તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-10-2025ના
ગુરુવારે સાંજે 4.30થી 5.30 વાગડ બે ચોવીસી, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.
ભુજ / ભારાપર (તા. માંડવી) : ચંપાબેન ભવાનજીભાઈ પોકાર (ઉ.વ.
70) તે સ્વ. કુંવરબેન ધનજીભાઈ પોકારના
પુત્રવધૂ, સ્વ. ભવાનજીભાઈ ધનજીભાઈ પોકારના પત્ની,
સ્વ. દેવકાબેન કરશનભાઈ માકાણીના પુત્રી, દિનેશભાઈ
અને સુરેશભાઈના બહેન, શાંતિભાઈ, સાવિત્રીબેન,
રસીલાબેન, સુમિત્રાબેન, રીટાબેનના
માતા, સરલાબેન, વિનોદભાઈ, વિજયભાઈ, વિપુલભાઈ, રમેશભાઈના સાસુ,
અંશી, દીપ, અક્ષી,
નકશીના દાદી, નિર્મિત, યશ,
કાંચી, ખુશી, ધ્યાની,
ધાની, કાવ્યા, કાયરા,
વિવાનના નાની તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે બપોરે 3થી 5 મહાદેવ નગર-3, સતપંથ સમાજવાડી, ભુજ ખાતે. 
મુંદરા : સમેજા ગુલામ અદ્રેમાન (ઉ.વ. 53) (એચ.પી. ગેસવાળા) તે તૌસીફ, તુફેલ, મુસ્કાનના પિતા,
સમેજા કરીમના મોટા ભાઇ, કોકા ઉમરના ભત્રીજા,
ભટ્ટી જુસબ, સાંધ સુલેમાનના સાળા, મ. સમા અભુ સિદીકના જમાઈ તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-10-2025ના શુક્રવારે સવારે 10થી 11 શાહ મુરાદ બુખારી દરગાહ ખાતે. 
નખત્રાણા : સરોજબેન શાંતિલાલ મહેતા (ઉ.વ. 87) તે સ્વ. શાંતિલાલ કાનજી મહેતાના
પત્ની, કીર્તિકિશોર, ચંદ્રવદન,
સ્વ. કિરીટ, પરેશ, સંજય,
દિલીપ, રમીલાના માતા, જગદીશભાઇ,
ભારતીબેન, ચેતનાબેન, મીનાબેન,
હિનાબેન, વર્ષાબેન, દીપ્તિબેનના
સાસુ, રમણીકલાલ, સ્વ. વસંતબેન વેલજી શેઠ,
ઉર્મિલાબેન હીરાલાલ શાહ, ગં.સ્વ. અનસૂયાબેન મોહનલાલ
મહેતા, સ્વ. હીરાબેન પ્રભુલાલ શાહ, ગં.સ્વ.
ધનલક્ષ્મીબેન વસંતલાલ ફોફડિયા, તરલાબેન સુભાષ મહેતાના ભાભી,
હેમલતાબેનના જેઠાણી, ધારા મોનિલ, અવની આશિષ, રીચા રૂષભ, દૃષ્ટિ અનિરુદ્ધ,
લબ્ધિ નંદકુમાર, સિદ્ધિ, માનવ, ધ્રુવીના દાદી, નેહા હિતેષ
મજેઠિયા, પૂજા ધુલિત શાહ, સ્વ. યશના નાની,
લતા મહેન્દ્રભાઇ, શીલા રાજુભાઇ, બિન્દુ હિતેષ, પાયલ હિરેન, મીનલ
હર્ષદના મોટીમા, સ્વ. માણેકબેન જગજીવન ગાંધી (સુખપર, તા. ભુજ)ના પુત્રી, સ્વ. ચંપાબેન, સ્વ. રવિલાલભાઇ, લાલચંદભાઇ, નવીનભાઇ,
સ્વ. નિર્મળાબેન દોલતલાલ મહેતા (મુંબઇ), સ્વ. કમળાબેન
સુભાષચંદ્ર શાહ (માંડવી), વનિતાબેન પ્રવીણચંદ્ર મહેતા (વર્ધમાનનગર-ભુજ),
વિજયાબેન દિલીપભાઇ મહેતા (માંડવી)ના મોટા બહેન, ગં.સ્વ. રીટાબેન રવિલાલ ગાંધી, તારાબેન લાલચંદ ગાંધી,
સ્વ. પ્રવીણાબેન નવીનચંદ્ર ગાંધીના નણંદ, વિપુલ,
નિમેષ, અલ્પેશ, હેતન,
વૈભવ, મલય, જ્યોતિ,
ડિમ્પલ, માયાના ફઇ તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-10-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 રૂડી સતી સંસ્થાન, મોટી વિરાણી રોડ, નખત્રાણા
ખાતે. 
માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. ભારતીબા ભરતસિંહ જાડેજા (ઉ.વ. 63) (ટિલાટ પરિવાર) તે સ્વ. જુવાનસિંહ
જોરૂભા જાડેજાના પુત્રવધૂ, સ્વ. ભરતસિંહ
જુવાનસિંહ જાડેજાના પત્ની, ભગીરથસિંહ, નીતાબા
કુલદીપસિંહ ગોહિલ (વળસર-ભાવનગર)ના માતા, કર્મરાજસિંહના દાદી,
આદિરાજસિંહ ગોહિલ, ધનશ્રીબા ગોહિલના નાની,
નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા, વનરાજસિંહ દિલાવરસિંહ
ઝાલા (કંથારિયા-લીંબડી)ના બહેન તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-11-2025ના શનિવારે, બેસણું નિવાસસ્થાન દરબારગઢ, જૂનાવાસ, માનકૂવા ખાતે. 
નાના વરનોરા (તા. ભુજ) : મમણ ઇબ્રાહિમ ઓસમાણ (ઉ.વ. 65) તે રજાક, અબ્દુલ, સલીમ,
અકબરના પિતા, લતીફ, દાઉદ,
અનવર, જુસબ, અસલમ ઓસમાણના
ભાઇ, કાસમ સિધીકના કાકાઇ ભાઇ, જુમા મામદના
કાકા, હાસમ જખરાના ભત્રીજા તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. 
ગળપાદર (તા. ગાંધીધામ) : ગુસાઈ જીતુબેન પરષોત્તમગર (ઉ.વ. 70) તે સ્વ. પરષોત્તમગર અરજણગરના
પત્ની, સ્વ. ફુલગર શંભુગર ગુસાઈ (રતનાલ)ના પુત્રી,
નારણગર, પ્રવીણગર, નર્મદાબેન
(આદિપુર)ના મોટા બહેન, રાજેશગર, હર્ષદગર,
મીનાબેન (ભચાઉ)ના માતા, શીતલબેન, દક્ષાબેન, મનોજગર (ભચાઉ)ના સાસુ, કિરણગર, દીપકગર, ચેતનગર (માલારા
મહંત), રૂપલબેન (આદિપુર)ના મોટીમા, નીતાબેન,
ક્રિતિકાબેન, રાધિકાબેન, ખુશાલગિરિ (આદિપુર)ના મોટા સાસુ, સ્વ. શ્યામગર અરજણગર
ગુસાઈ (અંતરજાળ), સ્વ. કિશોરગર અરજણગર ગુસાઈ (માલારા),
સ્વ. રમીલાબેન (ભુજ), સ્વ. મણિબેન (ભારતનગર)ના
ભાભી. બાદલ, સૌરવ, ઋત્વિક, અંકિતના દાદી, હેમાન્સી, રાજ,
જય, પ્રિન્સ, હાર્દિક,
જીતના મોટા દાદી, મૈત્રી (મુંદરા), ચાંદની (ભુજ)ના નાની, દિવ્યા, આનંદ,
રુદ્રના મોટા નાની તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનોની તા. 31-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને આણંદગર બાવાજીનો મઠ, ગળપાદર ખાતે. 
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ ભુજના શ્રીમાળી સોની હાર્દિક રમણીકલાલ
માંડલિયા (ઉ.વ. 44) તે  વીણાબેન રમણીકલાલ જીવણદાસના પુત્ર, દીપેનના મોટા ભાઈ, પૂજાબેનના
પતિ, રિયા, હેતવી, ઈવાના પિતા, કિરણ દીપેનભાઈ (માધાપર)ના જેઠ, રુદ્રના  કાકા, કિષ્નાબેન રમેશભાઈ કરશનલાલ કોંઢિયા (ભુજ)ના જમાઈ, મીરા
શ્યામકુમાર (કેશોદ), પ્રશાંત, દર્શન દિલીપભાઈ
કોંઢિયા, બંસરી વિનયકુમાર આડેસરાના બનેવી, રામદાસ પ્રેમજી આડેસરાના દોહિત્ર, સ્વ. માંડલિયા જયંતીલાલ
જીવણદાસ (ભુજ), સ્વ. માંડલિયા વલ્લભદાસ જીવણદાસ (ભુજ),
સ્વ. માંડલિયા વ્રજલાલ જીવણદાસ (ભુજ)ના ભત્રીજા, હરેશભાઈ, બિપિનભાઈ, રાજેશભાઈ,
સ્વ. અતુલભાઇ, રિતેશભાઈ, પ્રદીપભાઈ, વર્ષા, સ્વ. દક્ષા,
મીતા, જ્યોત્સના, સ્વ. ચેતનાના
કાકાઈ ભાઈ તા. 27-10-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5  ગૌશાળા, ગળપાદર-ગાંધીધામ
ખાતે. 
અરલ મોટી (તા. નખત્રાણા) : પામબા સોઢા તે સ્વ. ખીમાજી પૂંજાજી
સોઢાના પત્ની, પ્રાગજી, રતનજી, ભાવનાબા, પ્રકાશબાના માતા,
હઠુભા, ચાંદુભા, ગજુભા,
જીવુભા, તેજુભા, કરશનજી,
ભરતસિંહ, કરણસિંહના કાકી, પતુભા, ખાનુભા, પથુભાના ભાભી,
નટુભા કાનજી (નાભોઇ), જાડેજા ભરતસિંહ ભોજરાજજી
(હિંગરિયા)ના સાસુ, જાડેજા ગાભુભા લાલજી (કાંડાગરા મોટા)ના બહેન
તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન અરલ મોટી ખાતે. 
જડોદર (તા. નખત્રાણા) : હિંગોરજા મામદઅમીન વાયદના (ઉ.વ. 85) તે અબ્દુલરહીમ, અલાનાના પિતા, નાલે મીઠા
વાયદનાના ભાઇ તા. 29-10-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને હિંગોરજા વાંઢ, જડોદર ખાતે. 
વેરસલપર (તા. નખત્રાણા) : હાલે કોટડા ચકાર અજય જયંતીલાલ દિવાણી
(ઉ.વ. 41) તે હંસાબેનના પતિ, ભગવતીબેન જયંતીલાલ દિવાણીના પુત્ર, હેન્સી અને આધ્યના પિતા, ગં.સ્વ. ગીતાબેન ગિરીશભાઈ દિવાણીના
ભત્રીજા, સાવિત્રીબેન શિવલાલ ભગત (આણંદસર)ના જમાઈ, હેતલ નંદલાલ ભગત, ખુશ્બૂ કુંદન ભગતના બનેવી, રિતેશ દિવાણી, અલ્પા રાજેશ ધોળુ, રોશની અશ્વિન સેંઘાણી, જિગર દિવાણીના ભાઈ, ડિમ્પલ રિતેશ દિવાણીના દિયર, અવની જિગર દિવાણીના જેઠ,
વેદી, ક્રિશ્નન, જીસા,
મંત્રના કાકા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-10-2025ના સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 વેરસલપર પા. સમાજવાડી ખાતે. 
નાની અરલ (તા. નખત્રાણા) : હાલે વિરાણી મોટી મિનોતીબા ચેતનસિંહ
રાઠોડ (ઉ.વ. 44) તે મિનલસિંહ, સીમાબા, પૂજાબાના માતા,
લગધીરસિંહ, રાજુના કાકી તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.
7-11-2025ના શુક્રવારે નિવાસસ્થાન મફતનગર, વિરાણી મોટી ખાતે. 
આરીખાણા (તા. અબડાસા) : જાડેજા રામસંગજી બનેસંગજી (ઉ.વ. 95) તે સ્વ. જાડેજા બનેસંગજી વેણજીના
પુત્ર, સ્વ. જાડેજા કેણજીભા, સ્વ. જાડેજા ગગુભા, સ્વ. જાડેજા જેઠુભાના મોટા ભાઈ,
જાડેજા ભીખુભા, જાડેજા ભરતાસિંહના પિતા,
સ્વ. જાડેજા હેમતાસિંહ, જાડેજા ચંદ્રાસિંહ,
જાડેજા મહિપતાસિંહ, સ્વ. જાડેજા મહેન્દ્રાસિંહ,
જાડેજા જુવાનાસિંહ, જાડેજા પ્રતાપાસિંહના મોટાબાપુ,
જાડેજા રાજદીપાસિંહ, જાડેજા દિવ્યરાજાસિંહ,
જાડેજા યોગેન્દ્રાસિંહ, જાડેજા સંદીપાસિંહ,
જાડેજા અર્જુનાસિંહ, જાડેજા કિશરાજાસિંહ,
જાડેજા મીતરાજાસિંહના દાદા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તક્રિયા
તા. 8-11-2025ના શનિવારે તથા બેસણું કોમ્યુનિટી
હોલ, આરીખાણા 
ખાતે. 
અમદાવાદ : મૂળ ગાંધીધામના ચંદ્રકાંત (ચંદુભાઇ) ગંગારામ ઠક્કર
(ઉ.વ. 68) (રિટાયર્ડ કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ)
તે અલકાબેનના પતિ, ઇશ્વરભાઇ ગંગારામ
(મુંબઇ), સ્વ. અમરતભાઇ ગંગારામ, મહેશકુમાર
ગંગારામ (કચ્છ ઓટો), સ્વ. લીલાબેન શંભુલાલ ઠક્કર, હીરાબેન કનુભાઇ ઠક્કર, વીણાબેન અતુલભાઇ ઠક્કરના ભાઇ,
શ્વેતાબેન પ્રજ્ઞેશકુમાર ઠક્કર, કૃપાબેન બીરજુકુમાર
ઠક્કરના પિતા, રવિભાઇ ઇશ્વરભાઇ, પંકજભાઇ
અમરતભાઇ, પ્રેમ (બોબી) મહેશકુમાર ઠક્કરના કાકા, સ્વ. ત્રિકમલાલ ભાણજીભાઇ કાનાબાર (ભાભર)ના જમાઇ, અતુલભાઇ
અને રાજુભાઇ ત્રિકમલાલના બનેવી તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 30-10-2025ના ગુરુવારે બપોરે 3થી 5 ઉમિયા કોમ્પસ હાઉસ, સોલા ભાગવત પાસે, એસ.જી. રોડ, ગોતા
પોલીસ સ્ટેશનની સામે, અમદાવાદ ખાતે. 
રાજકોટ : ચતુર્વેદીય મચ્છુ કઠિયા મોઢ બ્રાહ્મણ ભરતભાઇ પંડયા
તે પ્રભુલાલ પીતાંબર પંડયાના પુત્ર, વિજયભાઈના ભાઇ, ભાવિનના પિતા, જિગરના
કાકા, સ્વ. વ્રજલાલ ભવાનીશંકર ત્રિવેદીના જમાઈ તા. ર7-10-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તથા પિયર પક્ષનું બેસણું તા. 30-10-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 અમરનાથ મંદિર, હસનવાડી-ર કોર્નર, પિપળિયા
હોલથી આગળ, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                     
                                    