• ગુરુવાર, 05 માર્ચ, 2026

માત્ર સવાલોથી આટલો ગભરાટ ? રાહુલના મોદી પર પ્રહાર

નવી દિલ્હી, તા. પ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં સવાલ ઊઠાવ્યો હતો કે, માત્ર સવાલોથી આટલો ગભરાટ    કેમ ? મોદીજી સચ્ચાઈથી એ હદે ડરી ગયા કે, જુઠાણાનું શરણ લઈ નાખ્યું. ખૈર, જે ઉચિત સમજ્યું તે જ કર્યું, તેવા પ્રહાર રાહુલે કર્યા હતા. વડાપ્રધાન મોદીનાં ભાષણ દરમ્યાન વિપક્ષી સભ્યોનાં ગૃહમાંથી વોક આઉટ બાદ કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, પીએમ મોદી ડરેલા છે. 

Panchang

dd