ભુજ : મૂળ જખૌના સારસ્વત બ્રાહ્મણ જટાશંકર જેસ્ટારામ સુડિયા
જોષી (ઘડિયાલી) (ઉ.વ. 100) તે જમનાબેન
જેસ્ટારામ ભાણજી સુડિયાના પુત્ર, અરાવિંદ,
પ્રવીણ, હરેશના પિતા, સ્વ.
ઝવેરબેન (મણિબેન)ના પતિ, વસનબાઈ (વસામા) શંભુરામ લક્ષ્મીદાસ ચઠમંધરા
(નેત્રા)ના જમાઈ, સ્વ. દેવયાની, ઇન્દિરા
(ઈલા)બેન, સ્વ. કુંજલાતાબેનના સસરા, લક્ષ્મીશંકર
વાઘજી સુડિયાના કાકાઈ ભાઈ, કિશોરભાઈ, રમેશભાઈના
કાકા, સ્વ. બચ્ચુબેન વિશનજી બલભદ્ર (આદિપુર), ગોદાવરીબેન પરસોત્તમ ગાવડિયા (નલિયા), સ્વ. શાંતાબેન
મણિશંકર સુડિયા (કોઠારા), સ્વ. રુક્ષ્મણિબેન ઉમિયાશંકર પાંધી
(વમોટી મોટી)ના નાના ભાઈ, સ્વ છગનલાલ શંભુરામ ચઠમંધરા,
સ્વ. નંદલાલ શંભુરામ ચઠમંધરા (મુંબઈ)ના બનેવી, અશોક, સ્વ. હેમંત, દીપેન,
વિકી, ધર્મેશ, અલ્પા,
રાજેશ્વરી, ભાવિની, પૂજાના
દાદા, પરેશ હરિયામાણેક, દિવેશ સોનપાર,
પ્રણવ પાંધી, તેજસ ધતુરિયા, દીપા, તન્વી, માનસી (સોનુ),
ધરીત્રીના દાદા સસરા, હેત, પલક, પ્રાચી, પુનિયા, શોર્ય, વૈષ્ણવી, ગ્યાના,
સાનવી, રુદ્રના પરદાદા, હર્ષ
પટેલ, હિમાંશીના પરદાદા સસરા, નિત્યમ,
ભવ્ય, દિવ્યમ, શુભાંગ,
વંશ, શ્રી, ગંગા,
નીશિકાના પરનાના તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-4-2025ના રવિવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી, ભુજ ખાતે.
ભુજ : રાજપૂત જયાબેન પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ. 65) તે પ્રવીણભાઈ પ્રાગજીભાઈ (પાનવાળા)ના
પત્ની, પ્રશાંત અને વૈશાલીના માતા, પંક્તિના સાસુ તા. 25-4-2025ના અવસાન પામ્યા છે.
ભુજ : મૂળ નગાવલાડિયાના ધવલભાઈ મોહનભાઈ (સોનરાત) બારોટ તે અ.સૌ.
બચુબેન મોહનભાઈ હરિભાઈના પુત્ર, રવિભાઈ,
વિજયભાઈના નાના ભાઈ, પાર્થ, ભૂમિના કાકા, હેમ, નિરાલી,
જિયાંશીના પિતા, મધુબેનના પતિ, પ્રવીણભાઈ, મુકેશભાઈના ભત્રીજા, સ્વ. આયદાન અરજણ લગધીરના જમાઈ, જિજ્ઞેશ, રોહિતના બનેવી તા. 25-4-2025ના અવસાના પામ્યા છે. ઉઠમણું તા. 28-4-25ના સાંજે 5થી 6, પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ભુજના ઉષાબેન તે જગદીશ દેવજી સોનીના પત્ની, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ.
મોહનભાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ. પ્રતાપભાઈના
નાના ભાઈના પત્ની, સ્વ. લીલાવંતીબેન, સ્વ.
કંચનબેન, ગં.સ્વ. પુષ્પાબેન, સ્વ. રંજનબેનના
દેરાણી, સ્વ. દયાબેન બાલાશંકર સોની (માંડવી)ના પુત્રી,
સ્વ. વસંતલાલ, સ્વ. મહેન્દ્રભાઈ, મનહરભાઈ, સ્વ. ચંદ્રાબેન, ગં.સ્વ.
જસવંતીબેન ચમનલાલના બહેન, નીતિન (પૃથ્વી ગ્રાફિકસ), પ્રતીક્ષાના માતા, વિનયકુમાર તથા આશાબેનના સાસુ,
મહેન્દ્રભાઈ, હરીશભાઈ, કિશોરભાઈ,
દીપકભાઈ, ઉમેશભાઈ, મધુભાઈ,
જયેન્દ્રબાળા, ઉર્વશીબેન, નીલાબેનના કાકી, અદિતિ તથા ભાર્ગવના દાદી, ગૌતમ તથા રિદ્ધિના નાની તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-4-2025ના શનિવારે સાંજે 5થી 6 શ્રીમાળી સોની સમાજવાડી, ગાંધીધામ ખાતે.
નખત્રાણા : મોહનભાઇ શામજીભાઈ કેશરાણી (ઉ.વ. 72) તે ચંદ્રિકાબેન, લક્ષ્મીબેન, સુનિતા,
અશોકભાઈના પિતા તા. 23-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું સવારે 8.30થી 10, બપોર પછી 3.30થી 5 નિવાસસ્થાને નવાવાસ, નખત્રાણા ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : નિર્મળાબેન પરષોત્તમ ગડા (ઉ.વ. 29) તે પરષોત્તમના પત્ની, નરશીભાઇ ગોપાલભાઇના પુત્રવધૂ, વેદાંતના માતા, વસંતભાઇ નારાણભાઇ ભર્યા (ભવાનીપર)ના પુત્રી
તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-4-2025ના.
બિદડા (તા. માંડવી) : મણિલાલ રામજી લિંબાણી (ઉ.વ. 68) તે વાલબાઈ રામજીના પુત્ર, પ્રભાબેનના પતિ, મોહનભાઈ,
શંકરભાઈ, અમૃતભાઈ અને વનિતાબેનના ભાઈ, નયનાબેન (બિદડા), રેખાબેન (બિદડા), વંદના (નવાવાસ), હર્ષીદા (રાયણ), ભાવિકના પિતા, હર્ષિતા, હિંમતભાઈ,
દિનેશભાઈ, હિતેષભાઈ, સંજયભાઈના
સસરા, ધનજી નાનજી સેંઘાણી (મદનપુરા)ના જમાઈ, રાજેશ, નીતિન, ભાવના, શોભના, ભરત, જગદીશ, લીલા અને ભારતીના કાકા, રસિક પ્રેમજી પોકાર (બિદડા)ના
સાળા, રિયાંશ, સૌમ્ય, બંસી, દક્ષ, પ્રિયાંશીના દાદા તા.
25-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26-4-2025ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન
સમાજવાડી, બિદડા ખાતે.
ભોજાય (તા. માંડવી) : સંઘાર રતનભાઈ વિશ્રામભાઈ (ઉ.વ. 45) તે ગં.સ્વ. લક્ષ્મીબેન વિશ્રામના
પુત્ર, કવિતાબેનના પતિ, સ્વ.
અશોક અને રમેશના પિતા, સ્વ. ખીમજી વિશ્રામના ભાઈ, સ્વ. દેવજી સામતના ભત્રીજા, ધનજી, પૂનમ, જયશ્રી, રમીલાના કાકા,
પાર્થના દાદા, સંઘાર પનુભાઈ ભચુભાઈ (શેરડી)ના જમાઈ
તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 29-4-2025ના નિવાસસ્થાન ભોજાય ખાતે.
રાજપર (તા. માંડવી) : ગિરીશ શિવજી પરમાર તે ગં.સ્વ. લાલુબેન
શિવજીભાઇના પુત્ર, ભાવનાબેનના
પતિ, જેન્તીભાઇ, દમયંતીબેન પરષોત્તમભાઇ
સોલંકી (કાદિયા મોટા)ના નાના ભાઇ, હિના, મીત, હેત, દર્શનાના પિતા,
સ્વ. બાબુભાઇ, સ્વ. દેવજીભાઇ, પચાણભાઇના ભત્રીજા, દાનાભાઇ, રાજેશભાઇ,
વસંતભાઇ, વિનોદભાઇ, બીનાબેન
જેન્તીલાલ લોંચા (આણંદસર), જવેરબેન મોહનભાઇ લોંચા (વિથોણ),
નયનાબેન હિતેષભાઇ ગોહિલ (ઉખેડા), હીરાભાઇ,
ખેંગારભાઇ, મગનભાઇના કાકાઇ ભાઇ, સ્વ. ભોજાભાઇ પચાણભાઇ વાઘેલા (ખીરસરા)ના જમાઇ તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 27-4-2025ના રવિવારે રાત્રે સત્સંગ અને
તા. 28-4-2025ના સોમવારે સવારે 10 વાગ્યે પાણીઢોળ નિવાસસ્થાને.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર પ્રભુદાસભાઇ માવજી
પાંચાણી (નાકરાણી) (ઉ.વ. 65) તે મંગળાબેનના
પતિ, કૌશલ્યાબેન (વિરાણી), તનુજાબેન (રામપર રોહા), ખુશાલના પિતા, પોપટભાઇ (રાજકોટ), બાબુલાલ, સ્વ.
લક્ષ્મીબેન (ગોજારિયા), સ્વ. પુષ્પાબેન (રાજકોટ), મણિબેન (ગોવા), મંજુલાબેન (કુરબઇ)ના ભાઇ તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26 અને 27-4-2025 રવિવાર-સોમવાર (બે દિવસ) સવારે
8.30થી 10, બપોરે 4થી 5.30 નિવાસસ્થાને વિરાસત કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ નવા મંદિરની બાજુમાં,
મોટી વિરાણી ખાતે. બારસવિધિ તા. 6-5-2025ના.
સાંધાણ (તા. અબડાસા) : કારાભાઇ કાનજીભાઇ કટુઆ (ઉ.વ. 72) તે કાનબાઇના પતિ, ગોપાલ, રીટા, રેખાના પિતા, સ્વ. સામત નાગશી માતંગ (વિંગાબેર)ના જમાઇ,
સ્વ. લખુભાઇ, ભચાબેન, સ્વ.
મંગલ, સ્વ. વેલજીના ભાઇ, ગીતાબેન,
દામજી, કાનજીના સસરા, જાનબાઇના
દિયર, મેગબાઇ (સરપંચ), નાનબાઇના જેઠ,
ધનજી, રતનશી, શિવજી,
બુધિયા, બિપિન, દિલીપના કાકાઇ
ભાઇ, લાલજી (એડવોકેટ એન્ડ નોટરી-નલિયા), માધવજી (મસ્કત), રવજીના કાકાજી, રાયશીં, લધુ, અરવિંદ, ભીમજી, ભાવેશ, કમલેશ, હરેશ, દિનેશ, મેગજી, નારાણ, હરિના મોટાબાપા, ભરાડિયા
ખેતશી (આશાપર), સુમાર, સ્વ. ડાયા,
સ્વ. આસારિયા, કાનજી, અવલા
માતંગના બનેવી, ફમા દાદુભાઇ (પ્રજાઉ), કન્નર
જુમ્મા (દેઢિયા), ફફલ વાલજી (ખીરસરા)ના વેવાઇ તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 27-4-2025ના રવિવારે કોઠ અને તા. 28-4-2025ના સોમવારે પાણી, સાદડી નિવાસસ્થાને સાંધાણ ખાતે.