• સોમવાર, 20 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના ...સુ. પીઠડિયા મહેન્દ્રભાઇ શામજીભાઇ (.. 74) તે સ્વ. મંજુલાબેનના પતિ, ગં.સ્વ. ગંગાબેન શામજી પીઠડિયાના પુત્ર, સંજય, જ્યોતિના પિતા, વેદના દાદા, મુકેશ (મુંબઇ), સ્વ. પંકજ, કલ્પનાબેનના મોટા ભાઇ, કલ્પના મુકેશ પીઠડિયાના જેઠ, નેહા, ડિમ્પલના મોટા બાપા, રોહિત ચાવડા (ભુજ), પીયૂષ દરજી (મુંબઇ), બિંદીના સસરા, જિત, દૃષ્ટિ, સવ્યના મોટા નાના, સ્વ. ગૌરીબેન રણછોડ પરમાર (પનવેલ)ના જમાઇ, સુરેશ (પનવેલ), કલ્પના, મીનાબેન (રાયપુર)ના બનેવી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના સાંજે 5થી 6 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગરોડ ખાતે.

ભુજ : કેશરબેન જખુભાઈ દાફડા (.. 75) તે સ્વ. જખુભાઈ નારણભાઈ દાફડાના પત્ની, રાજુભાઈ (ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી), નવીન, પ્રેમજી, શિવજીના માતા, રમીલાબેન રાજુભાઈ, નેણબાઈ નવીન, આરતીબેન પ્રેમજી, લક્ષ્મીબેન શિવજીના સાસુ, મયૂર, ભાવેશ, શોભનાબેન, અંજલિ, વર્ષાબેન, છાયાબેન, શ્રદ્ધાબેન, દક્ષ, મિતેષ, કરણ, પ્રિંશી, તુલસીના દાદી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. તા. 9-5-2024ના ગુરુવારે રાત્રે આગરી, તા. 10-5-2024ના સવારે પાણી નિવાસસ્થાને મામૈદેવ નગર, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.

અંજાર : મૂળ માલણિયાદ (તા. હળવદ)ના ઝાલા શક્તિસિંહ વનરાજસિંહ (.. 44) (પૂર્વ પ્રમુખ, અંજાર શહેર ક્ષત્રિય યુવાસભા) તે સ્વ. વનરાજસિંહ ભવાનસિંહના પુત્ર, રાજવીરસિંહ, પૂર્વરાજના પિતા, સ્વ. દિગ્વિજયસિંહ, હકુમતસિંહ, સ્વ. જનકસિંહ, દેવેન્દ્રસિંહ, ગુણવંતસિંહ, અશ્વિનસિંહ, ઐરાવતસિંહના ભત્રીજા, રામદેવસિંહ, અર્જુનસિંહ, પુષ્પરાજસિંહના મોટા ભાઇ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-5-2024ના સાંજે 5.30થી 6.30 નવરાત્રિ ચોક, મહાદેવનગર, અંજાર ખાતે.

આદિપુર : મૂળ ગાગોદરના રમેશભાઈ અમૃતલાલ સોમેશ્વર (.. 64) તે સ્વ. શાંતાબેન અમૃતલાલ જીવરાજભાઈના પુત્ર, કલાવંતીબેનના પતિ, જયેન્દ્ર, હિનાબેન પીયૂષકુમાર કારિયા, વૈશાલીબેન નાથાલાલ નોરના પિતા, હિનાબેનના સસરા, દેવેન્દ્રભાઈ અમૃતલાલ સોમેશ્વર (ગાંધીધામ), અનસૂયાબેન હિંમતલાલ ચંદે (ગાંધીધામ), રસીલાબેન અરાવિંદકુમાર મજેઠિયા (પૂના),  કાંતાબેન ચૂનીલાલ ગંધા (આદિપુર)ના ભાઈ, સ્વ. વિશનજી ગોપાલજી આચાર્યના જમાઈ, સ્વ. માનસંગભાઈ સુંદરજીભાઈ રતાણીના દોહિત્ર તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-5-2024ના બુધવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન ગોલ્ડન સિટી, મકાન નં. 295, આદિપુરથી નીકળશે.

માંડવી : હરેશ ડાયાલાલ રાઠોડ (માલી) (.. 51) તે પરસોત્તમ ડાયાલાલ (આદિપુર), સ્વ. કમુબેન ગોવિંદભાઇ (રાજકોટ), સ્વ. નયનાબેન ભીમજીભાઇ વાવેશા (આદિપુર), અનસૂયાબેન લક્ષ્મણભાઇ જશાણી (મુંદરા)ના નાના ભાઇ, પાર્વતીબેનના પતિ, કિશન, ભૂમિત, કેવલના પિતા, યોગિતા કિશનના સસરા, પ્રાગજીભાઇ કરશનભાઇ ભાટુરા (ભુટકિયા)ના જમાઇ તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના ગુરુવારે સવારે 7થી 8 સ્વામિનારાયણ હોસ્પિટલ, પીયાવા. સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાને ઘનશ્યામ નગર, નિયો લાઇફ હોસ્પિટલ પાસે, માંડવી ખાતે. સામાજિક લોકાઇ અને સુંવાળું તા. 11-5-2024ના શનિવારે.

સુખપર (તા. ભુજ) : શશિકાંતભાઈ પરસોત્તમ દુધૈયા (.. 65) તે કમળાબેનના પતિ, ગં.સ્વ. મણિબેન પરસોત્તમના પુત્ર, સ્વ. ગાવિંદભાઈ દેવરામભાઈ દાહિંસરિયા (કોટડા ચકાર)ના જમાઈ, પ્રીતિબેન, ખુશાલી, દીપ્તિ, રાહુલના પિતા, ગં.સ્વ. લીલાવંતીબેન (આદિપુર), ગં.સ્વ. ઉષાબેન (ટોળા), સુરેશભાઈ, વિનોદભાઈ, પ્રવીણાબેન (ભોજાય), નિશાબેન (રાજકોટ)ના ભાઈ, જિજ્ઞાબેન તથા શિલ્પાબેનના જેઠ, વિશાલભાઈ ભારદિયા (અંજાર),  કેતનભાઈ સોલંકી (મુંદરા)ના સસરા, દીપભાઈ અગારાના મોટા સસરા, સ્વ. સતિષભાઈ પીનારા, સ્વ. વૃજલાલભાઈ પીનારા, કાંતિભાઈ જોલાપરા, સંજયભાઈ દાહિંસરિયાના  મોટા સાળા, કેવલ, નિશા, કાશ્મીરાના મોટા કાકા, મિતેષ, સુમિત, કવિતા, મુનિત, નીરવના મોટા મામા, નિશિકા, કિશ્નવી, માધવના નાના તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 9-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 પટેલ સમાજવાડી, જૂનાવાસ, સુખપર ખાતે.

ખંભરા (તા. અંજાર) : મૂળ ખેડોઇના જયંતીલાલ રામજી ભોજાણી (.. 59) તે રામજીભાઇ કેશરાના પુત્ર, અમૃતબેનના પતિ, સ્વ. વાલજીભાઇ, કરશનભાઇ, ડાહ્યાભાઇ, હરિભાઇના ભાઇ, મયૂર, જિજ્ઞેશના પિતા, હર્ષા, કિંજલના સસરા, કાનજી સવગણ (કોટડા-.)ના જમાઇ, રાઘવ, રામ, રીવાના દાદા તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખંભરા ખાતે.

મમાયમોરા-દરશડી (તા. માંડવી) : હીરાબેન ગોપાલ લાલજી સેંઘાણી (.. 101) તે સ્વ. ગોપાલ લાલજીના પત્ની, નરસિંહભાઈ, છગનભાઈ, હિંમતભાઈ, દિનેશભાઈ, દેવકાબેન, જવેરબેન, નાનુબેન, ગંગાબેન, શાંતાબેનના માતા, કસ્તૂરબેન, નર્મદાબેન, શારદાબેન, દેવકાબેનના સાસુ, અરાવિંદ, અશોક, મગનલાલ, રમેશ, સંજય, વિજય, સંગીતા, છાયાબેન, રીટા, રોશની, પરિતાના દાદી, સ્વ. લધારામ વેલાણીના પુત્રી, રાજા લધા વેલાણી, નારણ લધા વેલાણી (લાયજા)ના બહેન તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-5-2024ના બુધવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, મમાયમોરા ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : વિરમ લક્ષ્મી સાગર (બબોભા) (.. 68) તે ભીમસી, નારાણ, ગોપાલ, કમશ્રીબેન, દેવશ્રીબેન, સ્વ. ગંગાબેનના પિતા, સોનબાઇ, વિરબાઇના ભાઇ તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-5 સુધી ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે. ઘડાઢોળ (પાણી) તા. 17-5-2024ના શુક્રવારે નિવાસસ્થાને.

વાલ્કા નાના (તા. નખત્રાણા) : માનબાઇ નારાણ સિજુ (.. 75) તે સામજી, જેઠાલાલ, ગોપાલ, પરમાબાઇ, પુરબાઇના માતા, ખેતા મુલા, ભીમજી મુલાના કાકી, બાંભણિયા જેઠા લધા, આચાર લધાના બહેન તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 17-5-2024ના નિવાસસ્થાન વાલ્કા નાના ખાતે.

ફુલાય (તા. અબડાસા) : જાડેજા ખીમકોરબા પૂંજુભા (.. 68) તે પૂંજુભા જેઠુભાના પત્ની, રૂપુભા જેઠુંભાના નાના ભાઈના પત્ની, ઘનુભા રૂપુભા, ચંદુભા રૂપુભાના કાકી, રાજુભા, હકુમતાસિંહના માતા, ક્રિપાલાસિંહ, માનવિરાસિંહના દાદી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ફુલાય ખાતે.

હમીરપુર મોટી (તા. રાપર) : ગોસ્વામી અમરપુરી ઘનશ્યામપુરી તે ઘનશ્યામપુરી ધ્યાનપુરીના પુત્ર, ધ્યાનપુરી કારૂપુરી, વિરમપુરી રણછોડપુરી, ઇશ્વરપુરી, બળદેવપુરી, ભગવાનપુરી, ભરતપુરીના પૌત્ર, કૈલાસપુરી, વિશનપુરી, ઉમેદપુરી, નવીનપુરી, શંભુપુરી, ભરતપુરી, વૈકુટપુરીના નાના ભાઇના પુત્ર, મુકેશપુરી, કમલેશપુરી, કિશનપુરી, મોહિત, ક્રિશપુરીના ભાઇ, બાબુગિરિ, કૈલાસગિરિ, રેવાગિરિ (આડેસર)ના ભાણેજ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 10-5-2024ના શુક્રવારે હમીરપુર મોટી ખાતે.

પાલનપર (તા. રાપર) : કેશવદાસ ભક્તિદાસ સાધુ (.. 65) તે સ્વ. ભક્તિદાસ પોપટદાસના પુત્ર, રાજારામ (ગાગોદર), નવલરામ, ત્રિભોવનદાસ, બબીબેન (ભીમાસર), ગવરીબેન (બેલા)ના ભાઇ, પ્રેમુબેન (ભચાઉ), પુષ્પાબેન (મોડા), રમીલાબેન (વોંધડા)ના પિતા, અરવિંદ, પ્રેમુબેન (વોંધ), ગીતાબેન (મુંબઇ), રીપુબેન (ગાંધીધામ)ના કાકા, હરેશભાઇ, પ્રકાશભાઇ, જગદીશ, ગીતાબેન, ભરત, અલ્પાબેન, દિલીપભાઇ, લતાબેન, સુમિતાબેન, જયદીપના મોટાબાપા તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 15-5-2024ના બુધવારે, ભદ્ર ઓચ્છવ તા. 16-5-2024ના ગુરુવારે, લોકાઇ તા. 16-5-2024ના ગુરુવારે નિવાસસ્થાન પાલનપર ખાતે.

મુલુંડ (મુંબઈ) : મૂળ નસિતપરના મચ્છુ કા. મોઢ બ્રાહ્મણ સરસ્વતીબેન હરિશંકર પંડ્યા (.. 70) તે સ્વ. હરિશંકર પ્રેમશંકર પંડ્યાના પત્ની, ગીતાબેન, યોગેશભાઈ, નીલેશભાઈ, નરેન્દ્રભાઈના માતા,  નીમાબેન, ઉર્વીબેન, નિશાબેન, હરેશકુમારના સાસુ, પ્રદીપભાઈ, જનકભાઈ, પ્રકાશભાઈ, સ્વ. કોકિલાબેન જ્ઞાનેશ્વર જોશીના ભાભી, સ્વ. મગનલાલ વલ્લભરામ જોશી (મોરબી)ની પુત્રી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 8-5-2024ના બુધવારે સાંજે 5થી 7 સારસ્વત વાડી, ઝવેર રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ વેસ્ટ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang