• શનિવાર, 12 જુલાઈ, 2025

ભુજ લોહાણા બોર્ડિંગનો શતાબ્દી મહોત્સવ ઊજવાયો

ભુજ, તા. 8 : અહીંના 1923થી કાર્યરત લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટનો શતાબ્દી મહોત્સવનો ઉજવણી સમારોહ આગામી તા. 15/2/25 શનિવારે બોર્ડિંગ ટ્રસ્ટ હસ્તક ચાલતા બી.એલ.બી. હંસાબેન ઠક્કર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં સાંજે 5.30 વાગ્યે ઊજવાશે. આ અવસરે સમારોહના મુખ્ય અતિથિ તરીકે કચ્છનું ગૌરવ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિલયભાઈ અંજારિયા ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના ચેરમેન હીરાલાલ ઠક્કર તથા મેનેજિંગ ટ્રસ્ટી મગનલાલ ઠક્કરે રસજ્ઞોને ઉપસ્થિત રહેવા ઈજન આપ્યું છે. 

Panchang

dd