• શનિવાર, 04 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય રસિકભાઈ નારાણજી મામતોરા (.. 77) તે હીરાબેનના પતિ, દ્વિજલ (સુઝલોન-મુંબઈ), જય (ઓસ્ટ્રેલિયા)ના પિતા, હીરવા (ચાણક્ય એકેડેમી), પ્રિયંકા (ઓસ્ટ્રેલિયા)ના સસરા, તસ્મૈ, હેત્મૈ, વંશ, આન્યાના દાદા, સ્વ. વિનોદભાઈ, બિપિનભાઈ, ભારતીબેન, કુસુમબેનના ભાઈ, સ્વ. નાનજીભાઈ સોનેજી (નલિયા)ના જમાઈ તા. 21-4-2024ના અવસાન પામ્યા છે.  સ્મશાનયાત્રા તા. 23-4-2024ના સવારે 10 કલાકે નિવાસસ્થાન 37/બી/બી, ભાનુશાલી નગર, ભુજથી સ્વર્ગપ્રયાણધામ જશે. સંપર્ક : દ્વિજલ-97277 81315.

ભુજ : ચંદુલાલ વેલજીભાઇ ઠક્કર (.. 82) તે સ્વ. સાકરબેન વેલજીભાઇના પુત્ર, ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન (પૂર્વ કારોબારી અધ્યક્ષ ભુજ નગરપાલિકા)ના પતિ, પ્રશાંત, લ્યુનાના પિતા, બીનાબેન, દીપકકુમારના સસરા, મહાવીર, દૃષ્ટિના દાદા, જયના નાના, સ્વ. માધવજી (બાબુભાઇ), સ્વ. છોટુભાઇ, સ્વ. હરિભાઇ, સ્વ. પ્રવીણભાઇ, રમેશભાઇ, સ્વ. નર્મદાબેન શંકરલાલ પવાણી, સ્વ. માયાબેન મંગલજી (ફરસાણી દુનિયા), સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીદાસ ગણાત્રાના ભાઇ, સ્વ. વિજયાબેન ચત્રભુજ ઠક્કર (બાબુ બિટર)ના જમાઇ, રંજનબેન, વસંતબેન, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રદીપભાઇ, સરયુબેનના બનેવી તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-4-2024ના મંગળવારે સાંજે 5થી 6 ભાનુકાંત લાલજી પલણ સભામંડળ હોલ (.સી. હોલ), કતિરા પાર્ટી પ્લોટ, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ અંજારના રતનબેન રાઘવજીભાઇ ચોનાણી (.. 105) તે સ્વ. રાઘવજીભાઇ નામેરી ચોનાણીના પત્ની, લીલાબેન રાયધન (પલાંસવા), સ્વ. મોંઘીબેન રવજીભાઇ (નડિયાદ), શાંતિબેન દેવશીભાઇ (અંજાર), ઉષાબેન અમૃતભાઇ (અમદાવાદ), જ્યોત્સનાબેન રમેશભાઇ (ભુજ)ના માતા, સ્વ. વેલજીભાઇ ખેતાભાઇ (અંજાર), જેરામભાઇ ખેતાભાઇ (અંજાર), સ્વ. દેવશીભાઇ ખેતાભાઇ (અંજાર)ના બહેન, સ્વ. બાયાબેન રાઘવજીભાઇ (ગાગોદર)ના ભાભી, સ્વ. બાયાબેન રાણાભાઇ (ભુજ)ના દેરાણી, શાંતિભાઇ રાણાભાઇ, ગોપાલભાઇ રાણાભાઇ (ભુજ)ના કાકી તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-4-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 મહાદેવ મંદિર, શેરી નં. 8, સહયોગનગર, નવી રાવલવાડી, ભુજ ખાતે.

અંજાર : કુંભાર અમીનાબાઈ ઇશાક (.. 55) તે ઇશાકના પત્ની, અયુબના ભાભી, આરીફના માતા તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ- જિયારત તા. 23-4-2024ના મંગળવારે સવારે 10થી 11 શેખ સમાજવાડી, આચરીપીર ખાતે.

ભચાઉ : દિલીપભાઇ (.. 35) (નમકીન ડ્રાઇવર) તે સ્વ. ઠા. ડાહ્યાલાલ સ્વરૂપચંદ કોટક (દાત્રાણા)ના પુત્ર, સ્વ. મનસુખલાલ (ભચાઉ), ભવાનજીભાઇ (ભચાઉ), કાન્તિલાલ સ્વરૂપચંદ (પાલનપર), કમળાબેન ત્રિભુવનદાસ રૈયા (ભચાઉ), દક્ષાબેન વસંતલાલ આચાર્ય (હારિજ), સ્વ. પ્રભાબેન ખોડીલાલ રતાણી (સાંતલપુર)ના ભત્રીજા, ઠા. ચમનલાલ, સ્વ. ભગવાનજી, રમેશ રતિલાલ રતાણીના ભાણેજ, ભાવનાબેન શશિકાંત માણેક (ભચાઉ), નીતાબેન સંજયભાઇ ચંદે (ભુજ), જ્યોત્સનાબેન વિજયકુમાર પૂજારા (મુંબઇ), હિતેષ (સુરત), ભાવેશ, રોહિત (સુરત)ના ભાઇ, ચેતનાબેન, સ્વ. સીમાબેન, વૈશાલીબેનના દિયર, વૈકુંઠભાઇ (લોહાણા .વાડી), કિરીટભાઇ મનસુખલાલ, રાજેશભાઇ, કમલેશભાઇ ભવાનજીભાઇ, હરેશભાઇ, વિજયભાઇ કાન્તિલાલ (પાલનપુર), નર્મદાબેન રસિકલાલ (ખાંડેક), શારદાબેન સાયતા, હંસાબેન અશોકભાઇ મજીઠિયા (ખાંડેક), કૌશિકાબેન દિલીપભાઇ પૂજારા (ભચાઉ), લખમીબેન મહેન્દ્રભાઇ સાયતા (ભચાઉ), સંગીતાબેન બળવંતભાઇ મિરાણી (ભીમાસર હા. ગાંધીધામ), શીતલબેન કીર્તિકુમાર પૂજારા (ભચાઉ)ના પિતરાઇ ભાઇ તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : નરશી મનજી ચારણિયા (ખીમસુર) (.. 42) તે ડાઇબેન મનજી મેઘજીના પુત્ર, જમનાબેનના પતિ, સ્વ. કાનજી, ગોપાલ, દેવજી, બાબુભાઇ, દેવીબેન વાલજી ફાંફડા (ભારાપર), અમરતભાઇના ભત્રીજા, મનસુખ, બિપિન, વીરાબેનના પિતા, ગં.સ્વ. ભગવતીબેનના દિયર, જાનકીબેનના જેઠ, સ્વ. જેન્તી, દિનેશ, નંદાબેન કાન્તિભાઇ માધડ (ગણેશનગર), ગોપલ સામતભાઇ ખીમસુર (ચકાર), શંકરભાઇ, શશિકાંતભાઇ, પ્રવીણભાઇના ભાઇ, કાળુભાઇ ખીમજીભાઇ ધરડા (માધાપર)ના જમાઇ, કાન્તિ, વિજય, મહેશ, સુનીલના બનેવી, પેથા મેઘજી ભાટિયા (માધાપર), રામજી મેઘજી, હંસરાજ મેઘજી ભાટિયા (માધાપર)ના ભાણેજ, ચંદુ, આલજી, કાન્તિ, દીપકના ફુઆઇ ભાઇ તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-4-2024ના બુધવારે આગરી તથા તા. 25-4-2024ના ગુરુવારે પાણી નિવાસસ્થાને ચારણવાસ,?માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : ઠક્કર રમેશચંદ્ર મોહનલાલ (.. 69) તે ગં.સ્વ. મણિબેન મોહનલાલ ઠાકરશીના મોટા પુત્ર, સ્વ. નાનબાઇ, સ્વ. પ્રેમાબાઇના પૌત્ર, સાવિત્રીબેનના પતિ, અશોકકુમાર, મંજુલાબેન રમણીકલાલ, ઉષાબેન કાંતિલાલના મોટાભાઇ, હંસાબેન અશોકકુમારના જેઠ, વિપુલ, નીતા, કુંતલ, પૂજાના પિતા, મિલન, પ્રતીકના મોટાબાપા, જુલીબેન, મયૂરભાઇ, હેમલભાઇ શાલિનભાઇના સસરા, પ્રીતિબેન, મિત્તલબેનના મોટા સસરા, જય, સિયાના દાદા,  દેવવ્રત, આહુતિ, રુચાના મોટા દાદા, જિગર, નીરજ, ડેનિશ, ખુશ્બૂ, જાનકીના મોટા મામા, પૂજા, અર્ચા, મનન, પ્રિશના નાના, ચત્રભુજ ત્રિકમજી ગણાત્રા (લુડવા-ગઢશીશા)ના દોહિત્ર, કમળાબેન લાલજી ગોવિંદજી ચંદન (જડોદર)ના મોટા જમાઇ, લહેરીભાઇ, ભરતભાઇ, પ્રકાશભાઇ, સ્વ. સુભાષભાઇ, સ્વ. અનસૂયાબેન, માયાબેનના મોટા બનેવી તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-4-2024ના મંગળવારે સાંજે 4.30થી 5.30 .ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.

બિદડા (તા. માંડવી) : ચંદ્રિકાબેન પારસિયા (.. 55) તે હીરાલાલ અબજી પારસિયાના પત્ની, ગં.સ્વ. માનબાઇ અબજી પારસિયાના પુત્રવધૂ, મણિલાલ દાના નાકરાણી (નખત્રાણા)ના પુત્રી, રાહુલ, પીયૂષના માતા, પ્રિયાબેન, અંકિતાબેનના સાસુ, રિશ્વા, પ્રાશ્વી, ધ્રુવાના દાદી, મુકેશભાઇના નાનાભાઇના પત્ની, હંસાબેનના દેરાણી, સુરેશના કાકી, જાગૃતિબેનના કાકીસાસુ તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-4-2024ના સોમવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, બિદડા ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર મણિબેન શાન્તિભાઈ ડાયાણી (.. 71)  તે શાન્તિભાઈ શિવદાસભાઈ ડાયાણીના પત્ની,  ચંદ્રકાન્તભાઈના માતા, દેવજીભાઈ (ધાવડા), સ્વ. મધુબેન (રોજડકમ્પા), ગંગાબેન (કરીમનગર), કમળાબેન (તૂમકુર), ઝવેરબેન (નાગપુર), પ્રેમિલાબેન (સુરત)ના ભાભી, મીનાબેન (બોટાદ)ના મોટામા, પૂજન, પ્રકૃતિ, હર્શિલના દાદી તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-4-2024ના મંગળવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 ધાવડા મોટા પાટીદાર સમાજવાડી ખાતે. ત્યારબાદ નિવાસસ્થાને ધાવડા મોટા ખાતે.

કુકડાઉ (તા. અબડાસા) : જાડેજા હઠીસંગ કાનજી તે સ્વ. જાડેજા પ્રાગજી, સ્વ. અખુભાના મોટાભાઇ, જાડેજા મહિપતસિંહ, જાડેજા મંગુભા, જાડેજા અજિતસિંહ, જાડેજા ખોડુભાના પિતા, કિરીટસિંહ, ચંદ્રસિંહ, ભીખુભા, પ્રદીપસિંહના મોટાબાપુ, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, નિતેન્દ્રસિંહ, દિલીપસિંહ, દશરથસિંહ, મહાવીરસિંહ, ભરતસિંહ, જયદીપસિંહ, અર્જુનસિંહના દાદા તા. 20-4-2024ના અવસાન પામ્યા છે.

ડુમરા (તા. અબડાસા) : સેવક (ફડકે) મૂળશંકર જેઠાલાલ (.. 87) તે લક્ષ્મીબેનના પતિ, ગં.સ્વ. ગોદાવરીબેન વેલજી સેવક, સ્વ. ચંદ્રિકાબેન વૃજલાલ આચાર્ય (લાખાપર)ના ભાઇ, રીટાબેન ભરતભાઇ આચાર્ય (ઝરપરા), શિલાબેન સંજયકુમાર રાસ્તે (માધાપર), પીયૂષભાઇ, ભાવિકભાઇના પિતા, જેનિશ, માહીના દાદા, દીપ્તિ, પૂનમ, વિશાલ, નીકિતા નૈતિકના નાના, સ્વ. નારાયણજી ભવાનજી (શિરવા)ના જમાઇ તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-4-2024ના દિવસે ડુમરા જૈન મહાજનવાડી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang