ભુજ : ઔદિચ્ય ઝાલાવાડી અરુણભાઇ નાનાલાલ પંડયા (ઉ.વ. 71) (ચેતના પાન) તે સ્વ. મધુબેન
નરહરિ પંડયા, સ્વ. મંજુલાબેન દિલસુખરાય
ઉપાધ્યાયના ભાઇ તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 માહેશ્વરી
સમાજવાડી, આશાપુરા રિંગરોડ ચાર રસ્તા, પબુરાઇ ફળિયા ચોક નજીક.
ભુજ : મણિબેન ગોકુલસિંહ ગુરખા (ઉ.વ.73) તે સ્વ. ગોકુલસિંહ ચામીનંદે
ગુરખા (પોલીસ જમાદાર)ના પત્ની, હરેશભાઇ, વિનોદભાઇ, અર્જુનભાઇ, મહેન્દ્રભાઇ,
ભારતીબેન (ગાંધીધામ)ના માતા, શોભાબેન, પારૂબેન, નિયાબેન, સ્વ. રામસિંહ
થાપાના સાસુ, માનવ, હર્ષલ, જતિન, અંકિતા, ખુશીના દાદી,
કૃતિકા, સ્વ. પ્રતીક્ષના નાની તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
સવારે 9.30 વાગ્યે પ્રભુપાર્ક કોડકી ચાર
રસ્તા નિવાસસ્થાનેથી ખારીનદી જશે. બેસણું તા. 17-5-2025 શનિવારે સાંજે 5થી 6 સારસ્વત સમાજવાડી, આશાપુરા મંદિરની સામે.
ભુજ : ખત્રી હવાબાઇ (ઉ.વ. 55) તે ખત્રી હાજી ઇબ્રાહીમ અબ્દુલ કરીમ (લાકડિયા)ના પુત્રી, મોહંમદ રફીક, મોહંમદ અનસના
બહેન તા. 13-5-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-5-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની ખાતે.
ભુજ : પુરીબેન ગોવિંદ દાતણિયા (ઉ.વ. 79) તે લક્ષ્મણ, મગન, કાંતિ, દિનેશ, મીનાબેનના માતા, લક્ષ્મીબેન,
અમરતબેન, મોંઘીબેન, અંગુબેન,
કાંતિભાઇ રણછોડના સાસુ તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. ભજનભાવ તા. 15-5-2025ના ગુરુવારે રાત્રે 9 કલાકે,
રામનગરી ભુજ ખાતે, ભાતી તા. 16-5-2025ના શુક્રવારે સવારે 11 કલાકે માંડવી ખાતે.
ગાંધીધામ : મૂળ વાંકીના દેવયાની ચૂનીલાલ સાવલા (ઉ.વ. 65) તે સ્વ. રતનબેન માવજી સાવલાના
પુત્રવધૂ, ચૂનીલાલ માવજી સાવલાના પત્ની, નારાયણ સરોવરના સ્વ. પુષ્પાબેન શામજી
રત્નેશ્વર (જોષી)ના પુત્રી, સ્વ. માધવ જોષી `અશ્ક',
સ્વ. લીલાવંતીબેન (ઘડુલી), સ્વ. જયાબેન (સુભાષપર),
સ્વ. ભગવતીબેન (ગોરેગાંવ), ગં.સ્વ. સરસ્વતીબેન
(ગોયલા)ના ભત્રીજી, હસમુખ શામજી રત્નેશ્વર (જોષી)ના બહેન,
નેહલ, અમીતના માતા, વિનોદકુમાર
થારાણી અને રિનકીના સાસુ, રાજવી, નિત્યાના
નાની, સ્વનીક અને સાચીના દાદી, ભાવના હસમુખ
રત્નેશ્વરના નણંદ, હંસાબેન જેઠાલાલ, જયાબેન
ધીરજલાલ, સ્વ. દિવ્યાબેન ભોગીલાલના દેરાણી, મૌલિન, રીના, વૈભવના ફઇ,
મનોજ મૂળશંકર રત્નેશ્વર (ભુજ)ના મોટાબાપા, પ્રીતિ,
પ્રિયા, સ્વ. હેમા પીયૂષ શાહ, સુમીતા, હેમા હરેશ ખેમચંદાની, પ્રિતેશ
અને ચાર્મી અનુપમ સરફરેના કાકી તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2025ના સાંજે 5થી 6 લાયન્સ ક્લબ હોલ, ટાગોર રોડ, ગાંધીધામ ખાતે.
માંડવી : નવીનભાઇ કે. જોષી (ઉ.વ. 71) તે મીરાબેનના પતિ, પાર્થ, પલ્લવીબેન,
હેમાલીબેનના પિતા, નરેન્દ્રભાઇ (ભરૂચ)ના મોટા ભાઇ
તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
માંડવી સત્સંગ આશ્રમ ખાતે તા. 15-5-2025ના
ગુરુવારે સાંજે 5થી 6.
માધાપર (તા. ભુજ) : મૂળ મઉં મોટી ગં.સ્વ. સરીતાબેન મોહનલાલ ઠક્કર
(બાટ) (ઉ.વ. 74) તે સ્વ. શાંતાબેન શામજી ધનજી
ઠક્કરના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ
શામજીના પત્ની, સ્વ. હરેશ, સ્વ. હંસાબેન,
ધીરજબેન પ્રતાપભાઇ ચંદન (વમોટી)ના ભાભી, જગદીશ,
રાજેશ, સ્વ. મીના (કાજલ), રેખાના માતા, મમતાબેન, ટ્વીન્કલબેન
કલ્પેશ કનૈયાલાલ સચદે (રસલિયા)ના સાસુ, આદિત્ય, ભાર્ગવ, પાર્થ, શિવાય, દિયાનના દાદી, રવિ, રાજ,
મિલોનીના નાની, સ્વ. દમયંતીબેન મૂળજીભાઇ રામદાસ
ચોથાણી (ગણેશવાળા રતાડિયા, હાલે નેરલ)ના પુત્રી, સ્વ. ગિરીશ, સ્વ. કિશોર, પરેશ,
સ્વ. કલાબેન, સરુબેન, નબુબેન,
સ્વ. દક્ષાબેન, સ્વ. પ્રેમીબેન, ભારતીબેનના બહેન, સ્વ. શિલ્પાબેન, રેખાબેન (નરેલ)ના ભાભી તા. 13-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 શેઠ ચમનલાલ જેઠાલાલ રામાણી (ભગત) લોહાણા સમાજવાડી, માધાપર
ખાતે.
માધાપર : મૂળ ઘડુલી મારૂ કંસારા સોની જ્ઞાતિ ગં.સ્વ. શાંતાબેન
શિવજી સોની (પોમલ) (ઉ.વ. 90) તે સ્વ. શિવજી
વિશનજી પોમલના પત્ની, સ્વ. ચંચળબેન
વિશનજી પોમલના પુત્રવધૂ, ભગવતીબેન માધવજી પોમલ (સુખપર)ના જેઠાણી,
મનસુખલાલ, ભરતભાઇ, પ્રભાબેન
(નખત્રાણા), ભગવતીબેન (સુખપર), દમયંતીબેન
(નખત્રાણા), પ્રેમીલાબેન (ભુજ), રંજનબેન
(દરશડી), તારાબેન (ભુજ)ના માતા, મંજુલાબેન,
સંધ્યાબેન, મહેન્દ્રભાઇ, શાંતિલાલભાઇ, જમનાદાસભાઇ, જિતેન્દ્રભાઇ,
પ્રફુલ્લભાઇ, મહેશભાઇના સાસુ, નીલેશ, ચિંતન, ત્રિવેણીબેન,
હેતલબેન, શિલ્પાબેન, દિવ્યાબેન,
દીપાબેનના દાદી, શ્રદ્ધાબેન, જીલબેન, મુકેશકુમાર, મુકેશકુમાર,
રીતેશકુમાર, મીતકુમાર, ધ્રુવકુમારના
દાદીજી સાસુ, જાન્સીના પરદાદી, દિનેશકુમાર
લીલાધરના કાકી, હરેશ માધવજી, રાજેશભાઇ કાનજીના
મોટા બા, સ્વ.મણિબેન માધવજી વેલજી કટ્ટા (રતડિયા)ના પુત્રી,
મેઘજીભાઇ (પરતવાળા મહારાષ્ટ્ર), લક્ષ્મીદાસભાઇ
(માધાપર), સ્વ. કાંતાબેન રામજી પોમલના મોટા બહેન, ગૌરીબેન, લીલાવંતીબેનના નણંદ તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
16-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી
જૂનાવાસ (માધાપર) ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : ભગવાનજી રવાજી જાડેજા (પીએસઆઇ-મોરબી)
(ઉ.વ. 56) તે સ્વ. કરશનજી મેકણજીના પુત્ર, હેતુભા કરશનજીના ભત્રીજા, સ્વ. મોતીસિંહ, ભીખુભાના ભાઇ, સવાઇસિંહ,
સ્વરૂપસિંહ, મહિપતસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ, મિતરાજસિંહના પિતા, રાજમલજી સોનાજી, હરિસિંહ, જીલુભા,
નાનુભા અખેરાજજી, હનુભા હઠુભાના ભાઇ, ભુરુભા જશુભા, ખેતુભા માધુભા, જટુભા
જુણાજી, ગુમાનસિંહ ઉમરાજીના કાકા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું
દરબાર ડેલી મોટા રેહા ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : ઇન્દ્રાબા રવુભા જાડેજા (ઉ.વ. 68) તે સ્વ. રવુભાના પત્ની, મહેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ,
હિતેન્દ્રસિંહના માતા, કનુભા, અજિતસિંહ, વખતસિંહ, કિરીટસિંહ,
બાવુભાના ભાભી, રાજેન્દ્રસિંહ, હરિસંગ, અનિરુદ્ધસિંહ, રણજિતસિંહના
કાકી, જગતસિંહ, રોહિતસિંહ, કુલદીપસિંહ, નયનસિંહ, મુકુંદસિંહ,
જિગરસિંહ, દિગ્વિજયસિંહ, યુવરાજસિંહ, ખુશાલસિંહના ભાભુ, ધર્મેન્દ્રસિંહ, મયૂરસિંહ, જયપાલસિંહ,
દીપકસિંહ, વિશાલસિંહ, અશ્વિનસિંહ,
ભગીરથસિંહ, રામદેવસિંહ, પ્રતિપાલસિંહ,
હાર્દિકસિંહ, યશપાલસિંહ, વિરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદી તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 25-5-2025ના ગુંદિયાળી રાજપૂત ક્ષત્રિય
સમાજવાડીમાં ગુંદિયાળી ખાતે.
કોડાય (તા. માંડવી) : હાલાઇ અરવિંદ માવજી (ઉ.વ. 33) તે ખીમજી રામજી હાલાઇના પૌત્ર, હાલાઇ લાલબાઇ માવજીના પુત્ર, રમીલાબેનના પતિ, જાનકી, વૃંદાના
પિતા, લક્ષ્મીબેન કલ્યાણ કેરાઇ, વનિતા જેન્તી
ભુડિયાના ભાઈ, કેવિન, આયુષ, દર્શિલના કાકા તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2025ના શુક્રવારે સવારે 7થી 8 નિવાસસ્થાને કોડાય વાડી વિસ્તાર (જીન પ્રેસ-કોડાય રોડ) ખાતે.
નાના ધાવડા : મૂળ કુણગેરના મહેન્દ્રસિંહ ભુરાજી રાજપૂત (ઉ.વ.
35) તે સ્વ. ભૂરાજી મદારસંગજીના
પુત્ર, સ્વ.
મદારસંગજી ખુમાજીના પૌત્ર, સ્વ. ચંદનાસિંહ, સ્વ. પ્રભાતાસિંહ, અજીતાસિંહ, વનરાજાસિંહના
ભત્રીજા, જિતેન્દ્રાસિંહના
નાના ભાઈ, યુવરાજાસિંહ, અર્જુનાસિંહના કાકા,
ભૂમિકાબાના પિતા, જાડેજા રામસંગજીના જમાઈ,
દેવાજીના સાળા, સ્વ. દેવાજી, મોયાજીના ભાણેજ તા.12-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી નાના ધાવડા ખાતે.
પાનધ્રો (તા. લખપત) : લાલજી આણંદ પરગડુ (ઉ.વ. 60) તે સ્વ. આણંદ આચારના પુત્ર, જીવાબાઇના પતિ, મંગા મેઘા
પરગડુ, થાવર મેઘા પરગડુના ભત્રીજા, હીરા
આચારના ભાઇ, દેવજી, કમણાબેન કિશોર બળિયા
(વરાડિયા), ભારતીબેન મુકેશ જેપાર (ગોયેલા)ના પિતા, હરદાસ મેઘા સીજુ (ફુલરા)ના જમાઇ તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.
19-5-2025ના સાંજે અને તા. 25-5-2025ના સવારે ઘડાઢોળ પાનધ્રો ખાતે.
રાજકોટ : અમિતભાઇ પ્રફુલ્લભાઇ રાણપરા તે પ્રફુલ્લભાઇ છબીલદાસ
રાણપરાના પુત્ર, દિનેશભાઇ, હરેશભાઇ રાણપરાના ભત્રીજા તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-5-2025ના ગુરુવારે બપોરે 3થી 5, વાઘેશ્વરી વાડી, વિભાગ નં. 3, રામનાથપરા
મેઇન રોડ, રાજકોટ ખાતે.