• સોમવાર, 12 મે, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ દરશડીના વસંત કુંવરજીભાઇ પંડિતપૌત્રા (ઉ.વ. 71) તે સ્વ. ઝવેરબેન કુંવરજીભાઈ પંડિતપૌત્રાના પુત્ર, સ્વ. કાંતાબેનના પતિ, સ્વ. કરસનદાસભાઈ રાચ્છ (માંડવી)ના જમાઇ, સ્વ. છગનભાઇ, સ્વ. વીરેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ગં.સ્વ. મંગળાબેન પ્રભુરામ ગણાત્રા, સ્વ. પુષ્પાબેન તુલસીદાસ ગંધા, ગોદાવરીબેન જિતેન્દ્રભાઈ કોઠારી, વિમળાબેન કરસનદાસ ઘનસોતા, ઉર્મિલા (મીરા)બેન અશોકભાઈ તન્ના, સ્વ. કોકીલાબેન દિલીપભાઈ રૂખાણાના ભાઇ, લ્યુસીના હીરેન ગંધા, ફાલ્ગુની મયૂર ભલ્લા, ખુશાલી ચિંતન જોબનપુત્રા, યશ (લાલા)ના પિતા, આનંદ, કપિલ, કલ્પેશ, હાર્દિક, વિનેશના કાકા, શ્રેયા, ધિર, દુર્વા, પ્રબિર, કેહાન, કિયારાના નાના તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : જિતેન્દ્ર આણંદજી ઠક્કર (ખટાઉભાઇ) રાજદે (નિવૃત્ત જી.કે. જનરલ હોસ્પિટલ) તે દિવાળીબેન આણંદજીભાઇ ધનજીભાઇ ઠક્કર (ચોબારી-ખડીરવાળા)ના પુત્ર, સ્વ. ઠક્કર દિવાળીબેન પોપટલાલ, સ્વ. ઠક્કર દિવાળીબેન મંગળજીભાઇના ભત્રીજા, સ્વ. હેમલતાબેનકૌશલ્યાબેનના પતિ, દીપ્તિબેનના જેઠ, કનુભાઇ, લીલાવંતીબેન પ્રભુલાલ, તારાબેન ચંપકલાલ, હંસાબેન ધીરજલાલના મોટા ભાઇ, ચિરાગ (ઇન્ડસિન્ડ બેંક), સૌમ્યના પિતા, ગાયત્રી, રીનાના સસરા, ભાવેશના દાદા, સ્વ. સંતોકબેન ભારમલભાઇ મિરાણીના દોહિત્ર, સ્વ. સાંખ્યોગી બાઇ શાન્તાબાઇ ભારમલભાઇ મિરાણી, સ્વ. કાશીબેન રામજીભાઇ ભારમલભાઇ મિરાણીના ભાણેજ, સ્વ. ચંદનબેન મગનલાલ સુંદરજી મિરાણી, સ્વ. મણિબેન નરભેરામ ગોપાલજી પુજારાના જમાઇ, પ્રવીણાબેન જગદીશભાઇ ઠક્કર, પ્રતિમાબેન રાજુભાઇ, દક્ષાબેન બિપીનભાઇ, કિરણબેન હરેશભાઇ, હીરાબેન મહેશભાઇ, દીપાબેન દિલીપભાઇના નણદોયા, ગીતાબેન ગિરધરલાલ, કંચનબેન ખીમજીભાઇ, દમયંતીબેન ગિરધરભાઇ, પ્રીતિબેન મનોજભાઇના બનેવી, મનસુખલાલ ગોપાલજી પુજારા (ભુજ) (નિવૃત્ત બેંક અધિકારી)ના ભત્રીજા જમાઇ, મંજુલાબેન પ્રવીણભાઇ મિરાણી, ચેતનાબેન વિજયભાઇ પલણના વેવાઇ તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન મંદિર પાસે, ભુજ ખાતે.

માંડવી : મચ્છુ કઠિયા સઈ સુતાર હંસાબેન કાંતિલાલ પરમાર (ઉ.વ. 70) તે સ્વ. કાંતિલાલના પત્ની, સ્વ. પાર્વતીબેન ડાહ્યાલાલ પરમારના પુત્રવધૂ, મમતા, માયા, આશિષ (પપ્પુ)ના માતા, મહેન્દ્રભાઈ પીઠડિયા (સુખપર), નીલેશ પરમાર (અંજાર)ના સાસુ, સ્વ. સરસ્વતીબેન પીઠડિયા (માંડવી), સ્વ. કમળાબેન સોલંકી (રાપર), ગં.સ્વ. બબીબેન રાઠોડ (થરા), ગં.સ્વ. ગૌરીબેન સોલંકી (સુખપર), હેમલતાબેન સોલંકી (મુંદરા), ગં.સ્વ. ભાનુબેન પરમાર (માંડવી), સ્વ. શાન્તાબેન રાઠોડ (સુરત)ના ભાભી, સ્વ. વિનોદભાઈ, પ્રભુલાલભાઈ, સ્વ. રસિકભાઈ, રમેશભાઈના ભાભી, નિશાંત, વિજ્ઞેશના નાની, સ્વ. દેવકરણ રવજી સોલંકી (રાપર)ના પુત્રી, સ્વ. મણિલાલભાઈ (રાપર), રતિલાલભાઇ (ભુજ), હરિલાલભાઈ (ભુજ), શિવલાલભાઈ (અંજાર)ના બહેન તા. 20-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.

નખત્રાણા : કૃપાલી તુલસીદાસ ધનાણી (ઉ.વ. 24) તે તુલસીદાસ અને હેમલતાબેન ધનાણીના પુત્રી, મોહનભાઇ જેન્તીભાઇ ધનાણીના મોટા બાપાના પુત્રી, રૂપેશ, ટ્વિંકલબેન (બ્રહ્માકુમારી), ઇશ્વર, લીલાબેન (ગોવા), ચંદ્રિકાબેન (મુંબઇ), યજ્ઞેશ, હેમંતના બહેન, યુક્તિ, જીયા, કૃતિકા, હેમ, રિવાના ફઇ તા. 20-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 22-4- 2025ના મંગળવારે સવારે 8થી 10 અને બપોરે 3થી 5 સત્યનારાયણ સમાજવાડી, જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં, નખત્રાણા ખાતે. (સાદડી-બેસણાનો પ્રસંગ ઘરે સદંતર બંધ છે.)

કેરા (તા. ભુજ) : મૂળ કોટડા ચકારના ઠક્કર હંસરાજભાઈ ઉમરશી પોપટ (ઉ.વ. 86) તે સ્વ. મયાબેનના પતિ, કિશોરભાઈ, અરાવિંદભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, ઇન્દુબેન દીપકભાઈ સચદે (માંડવી), ચંદ્રિકાબેન ભરતભાઈ દૈયા (જિયાપર હાલે ભુજ), સ્વ. અલ્પાબેનના પિતા, સ્વ. ભાગબાઈ લક્ષ્મીદાસ પવાણીના જમાઈ, સ્વ. લાલજીભાઈ (દેશલપર), ગં.સ્વ. ડાહીબેન (કોડાય), સ્વ. ભચીબેન (મુંબઈ)ના બનેવી, સ્વ. ભવાનજીભાઈ (માધાપર), સ્વ. ડો. કરશનદાસ, હીરાલાલ, જેન્તીલાલ, ડો. શશિકાન્ત (અંજાર), જયાસિંહભાઈ, સ્વ. કાન્તાબેન હરિલાલ ગણાત્રા (કોટડા), ગં.સ્વ. લીલાબેન જેન્તીલાલ ગણાત્રા (અંજાર), મંજુલાબેન કિશોરભાઈ  તન્ના (માંડવી)ના ભાઈ, સ્વ. અનસૂયાબેનના દિયર, પ્રેમીલાબેન, મંજુલાબેન, ભારતીબેન, નયનાબેન, સ્વ. વિજયાબેનના જેઠ, ચંદ્રિકાબેન કિશોરભાઈ, ચંદ્રિકાબેન અરાવિંદભાઈના સસરા, રીનાબેન અમિતભાઈ પુજારા (ભુજ), હિરેન, રૂપેશ, સોનાલીના દાદા, તૃપ્તિ, મનાલીના દાદાજી, ડો. ચિંતન, રાજ, ખુશ્બૂ, રૂચીના નાના, ડો. પ્રાચીના નાનાજી, દક્ષ, શૌર્યના પરદાદા તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાર વાડી, કેરા ખાતે.

તલવાણા (તા. માંડવી) : હાલે સુરત જાડેજા સજ્જનબા ચતુરજી (ઉ.વ. 100) તે સ્વ. ચતુરજી ભગવાનજીના પત્ની, વિલાસબાના માતા, સ્વ. કરશનજી, સ્વ. જખુભાના નાના ભાઈના પત્ની, સ્વ. જટુભા, શિવુભા, જિલુભાના કાકી, નરેન્દ્રાસિંહ, ભરતાસિંહ, જયેન્દ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ, મહેન્દ્રાસિંહ, રણજિતાસિંહના દાદી, જયરાજાસિંહ, પૃથ્વીરાજાસિંહ, કૃષ્ણરાજાસિંહ, વિશ્વજીતાસિંહ, પરીક્ષિતાસિંહ પરદાદી તા. 20-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-4-2025ના બપોરે 3થી તા. 21-4-2025 (આયાવાર)ના સોમવારે સાંજે 6 સુધી તલવાણા ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : કુંભાર જાફર ઇસ્માઇલ (ઉ.વ. 52) (લઠેડીવાળા) તે નૂરમામધ, રજાકના પિતા, સલેમાનના ભાઇ તા. 20-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-4-2025ના મંગળવારે.

કોટડા-(જ.) (તા. નખત્રાણા) : કુંભાર હાજી અલીમામદ હાજી કરીમ (ઉ.વ. 63) તે રજાક, હનીફ (હનીફ ઓટો બ્રોકર), ઇમરાનના પિતા, મ. હાજી જાફર હાજી કરીમ, જુસબ હાજી કરીમના ભાઇ, કુંભાર હાજી અલીમામદ સુમાર (નખત્રાણા)ના સાળા, અફજલ (બાયઠ), નૂરમામદ (નખત્રાણા)ના સસરા તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-4-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

સુભાષપર (તા. લખપત) : સોઢા હેતુભા સોનજી (ઉ.વ. 60) તે સોઢા દિલીપસિંહના પિતા, સોઢા શિવુભા સોનજી, જેતુભા સોનજી, સિદ્ધરાજસિંહના ભાઇ, સોઢા વિક્રમસિંહ, કૃપાલસિંહ, રાજદીપસિંહના મોટાબાપુ તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 27-4-2025ના સાંજે તથા બારસ તા. 28-4-2025ના સવારે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ ફરાદી (કચ્છ)ના કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોશી અરવિંદ હંસરાજ સાહેલ (ઉ.વ. 78) તે સ્વ. શકુંતલાબેન હંસરાજ સાહેલના પુત્ર, જયશ્રીબેનના પતિ, ડો. વૈશાલી પરેશ સુડિયા, ભાવિન અરવિંદ સાહેલના પિતા, ડો. પરેશ કૃષ્ણકાંત સુડિયા અને ફાલ્ગુની ભાવિન સાહેલના સસરા, જાહન્વીના નાના, શિવાંગ અને કનિષ્કાના દાદા, વીરબાઇ દેવશંકર દયારામ ચઠ્ઠમંધરા (રોહા)ના દોહિત્ર, જેષ્ઠારામ (કાકુભાઇ) મૂલજી હરિયામાણેકના જમાઇ, લક્ષ્મીદાસ ભાણજી સાહેલ (ફરાદી)ના પૌત્ર, સ્વ. સુરેશભાઇ હંસરાજ સાહેલ (ગાંધીધામ), મીનાબેન કાંતિલાલ રાડિયા (મુલુંડ), રમાબેન હંસરાજ રત્નેશ્વર (મુલુંડ), પુષ્પાબેન પ્રેમજી ટપરિયા (આદિપુર)ના ભાઇ, નિશાબેન હરેશભાઇ ચાબડ (ભુજ), કલ્પનાબેન ચેતનભાઇ વોરા (અંધેરી), વિનયભાઇ જેષ્ઠારામ હરિયામાણેક, તુષાર જેષ્ઠારામ હરિયામાણેકના બનેવી તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સાંજે 5થી 7 સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd