ભુજ : ભરતસિંહ જાડેજા (ટેલિફોન ટેક્નિશિયન-બીએસએનએલ-ભુજ) (ઉ.વ. 58) તે સ્વ. પૂંજાજી જીવાજીના પુત્ર, અનિતાબાના પતિ, શિવભદ્રસિંહ, જીતરાજસિંહના પિતા, રિષિતાબાના સસરા, હંસાબા કિરણસિંહ બાટી, જયશ્રીબા આર. જેશરના ભાઇ, વિજયસિંહ, હિરેનસિંહ, કપિલસિંહના મામા, રણછોડજી વેલુભા ચૌહાણના જમાઇ, રાજેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, જયશ્રીબા, જાગૃતિબા, મોહિનીબાના બનેવી તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિના કારણે લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : શિવભદ્રસિંહ-82004 22893, જીતજરાસિંહ-94095 36438.
ભુજ : મારૂ કંસારા સોની અ.સૌ. ઉર્મિલા (ઉ.વ. 69) તે પ્રવીણ મોહનલાલ બુદ્ધભટ્ટીના પત્ની, સ્વ. ઝવેરબેન મોહનલાલ પોમલ (ભુજ)ના પુત્રી, વિજય, શૈલેશ, સંજય, મેહુલના માતા, દક્ષા, શિલ્પા, નિશા, દીપાલીના સાસુ, ધારા, દીયા, હેમ, બિન્દ્રા, જીયા, ધ્રુવના દાદી, કિશોર (મહાજન) (અંજાર), સુશીલાબેન ચંદુભાઇ મૈચાના ભાભી, સ્વ. મીનાબેનના જેઠાણી, રાકેશ, વૈશાલી, દેવેન (મિરજાપર)ના મોટીમા, સંજય મૈચા, હીરલ પ્રકાશ સોલંકી, મીતા ભાવેન (અંજાર)ના મામી, ભુજના સ્વ. ઘનશ્યામ, દયારામ, નવીન, સ્વ. મુકેશ, ભાવના અનિલ (નખત્રાણા), જયશ્રી દિલીપ (ભુજ)ના મોટા બહેન તા. 21-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : અર્મતબેન શાહ (ઉ.વ. 77) તે સ્વ. સુમનલાલ કાંતિલાલના પત્ની, સ્વ. રંભાબેન પરસોત્તમ સોલંકીના પુત્રી, નયના, દીપ્તિ, ભાવેશના માતા, ભરતભાઇ બુદ્ધભટ્ટી, ભાવનાના સાસુ, કરનના દાદી, જ્યોત્સના જયદીપ મહેતા, હેતલ જતિન મહેતાના કાકી, મધુબેન રાજારામભાઇ (અમદાવાદ), લીલાવંતીબેન, શાંતિલાલ, કાંતિલાલ, વસુબેનના મોટા બહેન, નીતાબેન સોલંકીના નણંદ, રિદ્ધિ, બ્રિજેશ, જીતના નાની તા. 20-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : મો. 99782 20434, 99783 82501.
ભુજ : મૂળ બળદિયાના મહેશભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ. 52) તે તારાબેનના પતિ, જયાબેન, ચંદ્રેશ (મુન્નો), દીપેશના પિતા, કલ્પનાબેન, કાજલબેન, ગોવિંદભાઇ કેરાઇના સસરા, હિર, રામ અને વેદીના દાદા તા. 21-4ના અવસાન પામ્યા છે. સરકારી ગાઇડલાઇન પ્રમાણે બેસણું સંપર્ક દીપેશ પરમાર મો. 95749 62565.
ભુજ : જોગી બાબુભાઇ ચૌહાણ (ઉ.વ. 70) તે સ્વ. વેલજી લધાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, કિશોર, દિલીપ, કાન્તિ, મોહન, જશોદાબેન મોહન સોઢાના પિતા, ભુવા હરિભાઇ, ભુવા ચૂનીલાલના મોટાભાઇ, શામજી પબા સોઢાના જમાઇ તા. 21-4ના અવસાન પામ્યા છે. તા. 25-4ના રવિવારે સવારે 9 વાગ્યે પાણી, રાત્રે સંતપાણી નિવાસસ્થાન જૂના રેલવે સ્ટેશન, ચામુંડા માતાજીના મંદિર પાસે, ભુજ ખાતે.
ભુજ : બકાલી અબ્દુલા ઇશાક (ઉ.વ. 62) (રિટાયર્ડ મિત્રી પાણી પુરવઠા) તે જેનાબેનના પતિ, મહમદરફીક (પારલે), ઇમરાન (કાર્ગો મોટર્સ), વસીમ (વાયરમેન)ના પિતા, સાહિન, મહમદજૈનના દાદા, મુસાભાઇ, સુલેમાનભાઇ (ભુજ નગરપાલિકા), મ. ઓસમાણભાઇ, દાઉદભાઇ (પાણી પુરવઠા)ના ભાઇ, અબ્દુલગફુર, મ. અયુબ, ઇસ્માઇલભાઇ, અનવરભાઇ (પાણી પુરવઠા)ના બનેવી તા. 21-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત રાખી નથી. સંપર્ક : મો. 99097 26540.
ભુજ : માંજોઠી આદમ ઓસમાણ (ઉ.વ. 68) તે ઇબ્રાહીમ, સિકંદરના પિતા, ફકીરમામદ, ઇસ્માઇલના કાકા, માંજોઠી હુશેન ઇશાક (દુધઇ)ના બનેવી, માંજોઠી રઝાક મામદ, માંજોઠી લતીફ ભચુ, અલ્તાફ ઉમર, ઇમરાન ઉમરના સસરા તા. 21-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4ના સાંજે અસર નમાઝ બાદ નિવાસસ્થાન કેમ્પ એરિયા, પઠાણ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : હાલે અમદાવાદ ગં.સ્વ. રમીલાબેન રાજેન્દ્રભાઇ ઠક્કર (ઉ.વ. 79) તે સ્વ. રાજેન્દ્રભાઇ કુંવરજીના પત્ની, અજય, દીપ્તિબેન, નીલમબેનના માતા, હેમંતભાઇ, મહેશભાઇના સાસુ, ઠક્કર કુંવરજી ભનુભાઇના પુત્રવધૂ, ગણાત્રા જેરામ રામજીના પુત્રી તા. 20-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોનિક બેસણું : અજયભાઇ વતી હર્ષદરાય ઠક્કર-79844 90340, દીપ્તિબેન-81400 06111, નીલમબેન-93234, 05050.
ભુજ : મૂળ અંજારના (કચ્છી ભાટીયા) નિતીન આશર (ઉ.વ.75) (નિવૃત એસ.ટી.) તે સ્વ. ગંગાબેન કનકસિંહના પુત્ર, સ્વ. શાંતિબેન નટવરસિંહના જમાઇ, નલિનીબેનના પતિ, સ્વ. હેમંતભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. જવાહરભાઇ, દિલીપભાઇ, સ્વ. ચંદ્રમણિ વિજયસિંહ (મુંબઇ), નિર્મળાબેન જયેન્દ્રભાઇ (માંડવી)ના ભાઇ, જુલી, મેઘનાના પિતા, ચેતન ચૌહાણ (એસ.ટી. માંડવી), ભાવિન ગાંધી (અમદાવાદ)ના સસરા, નેન્શી, વંશના નાના, ગિરીશભાઇ, અનસુયાબેન, પ્રમીલાબેનના બનેવી, મનોજ, વિશાલ, અમીત, મિથુનના કાકા, ગં.સ્વ. મુક્તાબેન કનૈયાલાલ ચૌહાણ, સ્વ. શાંતનાબેન ઘનશ્યામ ગાંધીના વેવાઇ, તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇ લૌકીક વ્યવહાર બંધ છે. સંપર્ક જુલી 99250 48713, મેઘના 97234 60724.
ભુજ : મૂળ રતાડિયા ગણેશવાલા રાજગોર શંભુલાલ (ઉ.વ. 72) તે મીનાબેનના પતિ, સ્વ. મણીબેન વેલજીના પુત્ર, જવેરબેન, સ્વ. રસીકલાલ, ઇશ્વરલાલ, ગિરીશભાઇના મોટાભાઇ, વિનોદ, મહેશ, પરેશ, નિરંજના (ડકી)ના પિતા, ધવલ, મીત, શિવાંગી, દેવાંશી, ધર્મિષ્ઠા, મોહિતના દાદા, પૂજાબેન, સોનલબેન, મીનાબેન, ધીરજલાલ રાઘવજી મસ્કાના સસરા, સ્વ. હીરજી અખઇના સાળા, ભાનુબેન, પ્રભાબેન, પ્રવિણાબેનના જેઠ, ભાસ્કર, ભુપત, ગીતા, ભાવિકા, શીતલ, પ્રદિપ, અલ્પેશ, નિકુંજ, આશા, મયુર, રામ, ટીનાના મોટાબાપા, નિતિન, કલ્પેશ, પ્રજ્ઞાબેન જયશ્રીબેન, દિનાબેન, પ્રીતિબેન, શિલ્પાબેનના મામા, બારઇના સ્વ. મંજુલાબેન ભોગીલાલ વિઠાના જમાઇ, જેન્તીલાલ, સ્વ. અરવિંદભાઇ, જયાબેન, સ્વ. રક્ષાબેન નીતાબેનના બનેવી, રમેશભાઇ, પરેશભાઇ, ઉમિયાશંકરના સાઢુ, શૈલેશભાઇ, રિદ્ધિબેનના દાદાસસરા, અજરામલ ગોપાલજી, રામજી ગોપાલજીના ભાણેજ, કુંદરોડીના નાનુબેન બેચરજીના ભત્રીજા તા. 22-4ના અવસાન પામ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ લૌકિક વ્યવહાર રાખ્યો નથી. જેન્તીલાલ ભોગીલાલ મો. 90993 37534, વિનોદભાઇ 95379 51158.
ભુજ : મૂળ ભુજપુરના ગં.સ્વ. ઝવેરબેન જેઠાલાલ રાજગોર (જેસરેગોર) તે સ્વ. જેઠાલાલ વિશનજી રાજગોરના પત્ની, સ્વ. મોહનલાલ, નવીનચંદ્ર, મનસુખલાલ, રસિકલાલ, કાન્તિલાલ, ધનવંતીબેન મૂરજી પેથાણીના માતા, કલ્યાણજી લાલજી (બાગ)ના પુત્રી, મૂરજી દેવજી (ફરાદી), ગં.સ્વ. રતનબેન, જયાબેન, જ્યોતિબેન, ઇન્દુબેન, ઇન્દિરાબેનના સાસુ, રીટા હિતેન, શિલ્પા સતીશ, વર્ષા ભરત, પૂજા પારસના દાદીસાસુ, રશ્મિ, નયના, મીના, સોના, ડૌલી, પ્રિયંકા, ઉપેક્ષા, ધ્વની, શૈલેશના દાદી, માયા, અરૂણા, ટીના, વિજયના નાની, રિષી, હેમ, શૌર્યના પરદાદી તા. 22-4ના અવસાન પામ્યા છે. બંને પક્ષે લૌકિક વ્યવહાર બંધ છે. મો. 93599 98747.
ભુજ : કીર્તિસિંહ તેજપાલસિંહ ચૌધરી (એડવોકેટ) કે.ટી. ચૌધરી (ઉ.વ. 61) તે સુધાબેનના પતિ, રાહત, ધીરજના પિતા, સાગર નાયરના સસરા, રામસિંહ ફતેસિંહ ચૌધરી (રીટાયર્ડ પી.આઇ.), ધરમશી ફતેસિંહ ચૌધરી (રીટાયર્ડ એ.એઁસ.આઇ.)ના ભાઇ, ગજેન્દ્રસિંહ ચૌધરી (રીટાયર્ડ એ.એસ.આઇ.), હેમસિંહ ચૌધરી (એડવોકેટ)ના બનેવી તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિ નજરે અન્ય લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ધીરજ 98251 55023.
ભુજ : પરમાર ઉર્મિલાબેન (ઉ.વ. 63) તે પરમાર કરમશી પચાણ (માજી બેલિફ)ના પત્ની, જેન્તીલાલ, સ્વ. નિર્મળાબેન, રમીલા, તારા, પુષ્પાના માતા, સ્વ. રામજી મનજી બળગા (બળદિયા)ના મોટા પુત્રી, ગાંધીધામના ગોપાલ રામજી, વાલજી રામજી મકવાણા, સામાબેન સુમાર મંગરિયા (ભુજોડી), ડેમાબેન રાઘવજી ખોખર (ખંભરા), સ્વ. લાછુબેન ખીમજી મંગરિયા (બળદિયા), વનિતા પચાણ ખોખર (ખંભરા)ના મોટા બહેન, આત્મારામ, બાબુલાલ પેથા પરમારના કાકી, વાલજી મેઘજી બાંભણિયા, હરેશ સામત સીજુ, જિતેન્દ્ર વાલજી બોખાણી, ઉમાબેન જેન્તીલાલના સાસુ, સ્વ. હિરેન, સોનુ, ઇશિકાના દાદી, કોમલ, દીપેન, નીકિતા, પ્રકાશ, ક્રિષ્ના, દિયાના નાની તા. 21-4ના અવસાન પામ્યા છે. સરકારના નિયમ મુજબ લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી. સંપર્ક : મો. 98252 56013, 95377 04164.
ભુજ : અમીનાબેન ઇલિયાસ બાવા (ઉ.વ. 65) તે બાવા ઇલિયાસ ડાડાના પત્ની, હુશેન, જુમા, જેનુબેન, શેરબાનુના માતા, બાવા જુસબ, ઉમરના ભાભી, મામદ, આદમ, અભુ, સલીમ, શરીફના કાકી, બાયડ ફકીરમામદ, સલીમ, મામદ, અલારખ્યા (ખાખર)ના દાદી, સાદક મીઠા (ભુજ)ના સાસુ, સુહાના, સાનિયા, સુલતાનના નાની તા. 21-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4ના શનિવારે અસર નમાઝ બાદ નિવાસસ્થાને લખુરાઇ ચાર રસ્તા, નાગોર રોડ ખાતે સરકારની ગાઇડલાઇન મુજબ. મો. 81419 90255.
ભુજ : સિદી રહેમતબેન (જુગાન્ડા સિસ્ટર જી.કે.) (ઉ.વ. 61) તે મ. સિદી અદ્રેમાનભાઇ (પા.પુ. નિવૃત્ત ડ્રાઇવર)ના પુત્રી, અમીર હમઝા (પા.પુ. ડ્રાઇવર), ફિરોજ (પા.પુ. ઓપરેટર)ના મોટા બહેન, મિનાઝ, મારૂફ, ફઝીલા, ફુરકાનના ફઇ, તોશિફ (રાજકોટ)ના ફઇસાસુ તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ વાયેઝ-જિયારત (બેસણું) રાખેલ નથી. સંપર્ક : અમીર હમઝા-99783 96498, ફિરોઝ-99257 78647.
ભુજ : કુરેશી સિધિક જુસબ (ઉ.વ. 55) તે એજાજ, જાવેદના પિતા, કુરેશી સુલેમાનના મોટાભાઇ, ઇશાક, રમજાન, ફકીરમામદ, કાસમ, અદ્રેમાનના કાકાઇ ભાઇ, જુમા હાસમના બનેવી, મંધરા ઇશાકના સાઢુ, બાયડ ઉમર (અંજાર)ના સાળા અવસાન પામ્યા છે. જિયારત રાખેલ નથી. ટેલિફોનિક જિયારત શનિવારે અસર નમાઝ બાદ સંપર્ક : 97252 26402, 96382 53465.
ભુજ : કુરેશી (કાઝી) અમીનાબાઇ (ઉ.વ. 85) તે મ. હુશેન સાલેમામદ કુરેશી (કાઝી)ના પત્ની, અલ રસીદ, ફિરોજના માતા, સૈફુલાના દાદી, હારુન ઇબ્રાહીમના ફઇ, કુરેશી ગની બુઢ્ઢા, કુરેશી મુસ્તાકના સાસુ તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલના સંજોગોના કારણે વાયેઝ-જિયારત રાખેલ નથી. અલ રસીદ-98258 58627, ફિરોજ-81281 41450.
ભુજ : માંજોઠી આદમ ઉમર (લુડવાવાળા) (ઉ.વ. 62) તે મુસ્તાક, સુલતાનના પિતા, સરફરાજના દાદા, વસીમ સુમરાના સસરા, સલીમ, શકીલના મામા તા. 21-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત રાખી નથી. સંપર્ક : મુસ્તાક-99782 18976, સુલતાન-96645 10167.
ભુજ (ધરમોડા) : અ.સૌ. જયાબેન મનુભાઇ દવે (ઉ.વ. 60) તે સ્વ. મોંઘીબેન પ્રભાશંકર ગોર (વિઠ્ઠા)ના પુત્રી, સ્વ. હીરાલાલ, જ્યોતિબેન શાંતિલાલ વ્યાસ (વારાહી), સ્વ. તારાબેન ઉમિયાશંકર કેશવાણીના બહેન, ગં.સ્વ. મધુબેનના નણંદ, સંજય અને ભરતના ફઇ, અંજના, રિંકુના ફઇજી સાસુ, બાલકૃષ્ણ, કૌશિક, ગૌતમ, મનીષા, અંજુ, સ્વ. ઉષાબેન, ક્રિષ્નાના માસી, વિશનજી લક્ષ્મીદાસ પેથાણીના ભાણેજી તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણોસર પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : અંજના-94269 71508, રિંકુ-99252 26241.
ગાંધીધામ : કુ રીના ખુશાલ રામચંદાણી (ઉ.વ. 31) તે ખુશાલ (ખુશી) (આઇકોન ટેન્ટલ કેર, રોટરી કલબ), અંજુબેનના પુત્રી, શોભરાજમલ (રામ ઓપ્ટિક્સ-ગાંધીધામ), ગોરધન (રામ ઓપ્ટિક્સ-આદિપુર)ના ભત્રીજી, ઉમેશ કોડવાણીના ભાણેજી, ઇન્દ્ર, જીતુ, પવનના બહેન તા. 21-4ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક પઘડી તા. 23-4ના શુક્રવારે સાંજે 5.30થી 6 ખુશાલ-98252 70443, ઇન્દ્ર-98251 24070, પવન-98986 12323.
ગાંધીધામ : મૂળ કાઠડાના નરસિંહ ડુંગરખિયા (ઉ.વ. 43) તે સ્વ. ભચીબાઇ ભીમજી કારૂના પુત્ર, મંજુલાબેનના પતિ, બબીબેન સામજીભાઇ કોચરાના ભાઇ, પરેશ, સુનિતા, ડિમ્પલ, ચેતન, રાહુલના પિતા, દિગ્યાના દાદા, ભરતભાઇ ભોઇયા (આદિપુર)ના સસરા, સ્વ. ખેરાજ દેવજી ધેડા (માંડવી)ના જમાઇ, કિશોરભાઇ, હરેશભાઇ, અન્જુલાબેનના બનેવી, દેવશી કારૂ, નારાણ, કાકુ, બબાના ભત્રીજા તા. 20-4ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
ગાંધીધામ : મૂળ ગળપાદરના મિત્રી ગં.સ્વ. પ્રભાવતીબેન રામજીભાઈ ચાવડા તે સ્વ. રામજીભાઈ ચાવડા (નિવૃત ડી.પી.ટી)ના પત્નિ, રાજેન્દ્ર, અન્નપુર્ણાના માતા, સુરજ, કાજલના દાદી, વૈશ્નિવીના દાદી સાસુ, તા. 22-4ના અવસાન પામ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લૌકીક ક્રીયા બંધ છે. ટેલીફોનીક બેસણું તા. 24-04ના શનિવારે સાંજે પ.30થી 6 વાગ્યા સુધી મોબાઈલ નંબર 98256 14557 (રાજેન્દ્ર ચાવડા).
ગાંધીધામ : મૂળ હાજાપરના લીલબાઇ શામજીભાઇ ડાંગળિયા (ઉં. વ. 46) તે શામજીભાઇ ખમુભાઇના પત્ની, મનજીભાઇ ખમુભાઇ ડાંગળીયા, નેણબાઇ કેશાભાઇ ફમ્મા (બાલાચોળ) કેશરબેન બાબુભાઇ દનિચા (સણોસરા)ના ભાભી, લક્ષ્મીબેન મનજીભાઇના જેઠાણી, આચારભાઇ ખમુભાઇના પુત્રવધૂ, રીટા,પૂજા, જયશ્રી, મમતા, સુમિતના માતા, ખુશાલ, સપના, જ્યોતીના મોટા બા, ગૌતમ કાન્તિના કાકી, ગોવિંદભાઇ, ભચીબેન, ચંદાબેન, પ્રેમીલાબેન, લક્ષ્મીબેન, મેહુલ, ભરત, સન્નીના મામી, હીરજીભાઇ મંગલભાઇ ધેડા (નવી સુંદરપુરી), કરશનભાઇ મંગલભાઇ ધેડા (મહેશ્વરીનગર ઝુંપડપટ્ટી)ના બહેન, સોનબાઇ હીરજીભાઇ ધેડા, કેશરબેન વાલજીભાઇ ધેડા, મંજુલાબેન કરશનભાઇ ધેડાના નણંદ, કરણ, સવિતા, રેણુકા, ભાવિન, રોશનીના ફઇ, મેઘબાઇ, દામજીભાઇ ધેડા (લક્ષ્મીનગર), જેઠાભાઇ રાજાભાઇ (લુણંગનગર), હીરબાઇ જેઠાભાઇ, હરજીભાઇ રાજાભાઇ (આદિપુર), રતનબાઇ હરજીભાઇ ધેડાના ભત્રીજા, તા. 20-4ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સંપર્ક શામજીભાઇ ડાંગળીયા 99041 82822.
ગાંધીધામ : મનજીભાઇ ભારાભાઇ સેતણિયા (ચારણ) (નિ. એન્જિનિયર નર્મદા નિગમ) (ઉ.વ. 61) તે વાલીબેનના પતિ, સ્વ. લખુભાઇ, ગંગારામ, સ્વ. મેઘજીભાઇ, રામજીભાઇ, ગંગાબેનના ભાઇ, રામજી વાલજી (વિજપાસર)ના સાળા, લાલજીભાઇ, હેમરાજભાઇ, રમેશભાઇના બનેવી, સ્વ. જીવાબેન, મોહિનીબેન, ભચીબેન, મુરીબેનના દિયર, હિરાભાઇ (રિટાયર કેપીટી), પચાણભાઇ, પ્રવિણભાઇ, સ્વ. રમેશ, હરિલાલ, હરેશ (જીઇબી), અરવિંદ (શન મેડિકલ), કાનજી હર્ષદ (એડવોકેટ)ના કાકા, શંકર, નરેશ, રાકેશ, સ્વ. મોહન, નવિનના દાદા, અનુપમાબેન, પુનમબેન, રોશનીના પિતા, હિતેષ માધડ, દેવેન્દ્ર હિરાણીના સસરા, તા. 22-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા 25-4ના અને તા 26-4ના ઘળાઢોળ (પાણીયારૂ) નિવાસસ્થાન મકાન નં. 82,સેકટર 6, ગણેશનગર, ગાંધીધામ ખાતે (ઘરમેળે) હાલના સંજોગોને કારણે પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ છે.
ગાંધીધામ : મૂળ માધાપરના નામોરીભાઇ વેલજીભાઇ મહેશ્વરી (આયડી) (ઉ.વ. 88) તે સ્વ. નાથીબેનના પતિ, ખીમજીભાઇ, સામુબેન, ચંપાબેનના પિતા, ગૌરીબેન, નરેશ ભાણજી માતંગ, જયંતીભાઇ પૂંજાભાઇ માતંગના સસરા, ગોવિંદ, વિજય, સુનીલ, ભાવિની, વિહાનના દાદા, ભારતીબેન, ડિમ્પલબેનના દાદાસસરા તા. 20-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.
ગાંધીધામ : મૂલચંદ ડામોમલ રામચંદાણી (ઉ.વ. 72) (એડવોકેટ) (નિવૃત્ત એફ.સી.આઇ.) તે સ્વ. મધુબેન (નિવૃત્ત શિક્ષિકા, આદર્શ કન્યા વિદ્યાલય)ના પતિ, નિલેશ (લેન્ડમાર્ક એસ્ટેટ), નંદાના પિતા, લેખરાજ, સ્વ. રામચંદ, જીવતરામ, પ્રકાશ, લક્ષ્મીબેન સુરેશ રામચંદાણીના ભાઇ, જગદીશ મેઘરાજાણી (વડોદરા), દ્રષ્ટિના સસરા, કમલ, સુનિલ એમ. પંજાબીના બનેવી, નરેશ (પાઇસીસ કન્ટેનર્સ), લક્ષ્મણ (દુબઇ), ડો. ભરત (વડોદરા), આકાશના કાકા, નોયલના મામા, તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલના સંજોગોને લઇને પ્રાર્થનાસભા/પઘડી રાખેલ નથી. સંપર્ક : નિલેશ-95867 79272, પ્રકાશ-94280 76082, કમલ-98982 36576.
ગાંધીધામ : મૂળ નરા (તા. લખપત)ના બાઇયાબેન ફુફલ (ઉ.વ. 58) તે નથુભાઇ શિવજીભાઇ ફફલ (નિવૃત્ત કેપીટી)ના પત્ની, નારાણભાઇ કારૂભાઇ ડુંગરખિયાના પુત્રી, બાબુભાઇ (એડવોકેટ), જીતુભાઇ, ચંદુભાઇ, અશ્વિનભાઇ, કેશરબેન, ચંદાબેન, ઉષાબેન, આરતીબેનના માતા, લક્ષ્મણભાઇ, અર્જુનભાઇ, મુકેશભાઇ, મયૂરભાઇ, નિર્મલાબેન, ભારતીબેન, મંજુબેન, આશાબેનના સાસુ, સાવન, વંશ, આરવ, જીયા, આનંદી, આરાધ્યા, તનિષાના દાદી તા. 15-4ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન પ્લોટ નં. 480, વોર્ડ-11-એઁ. ગીતાગ્રામ સોસાયટી, ભારતનગર ખાતે ધાર્મિકવિધિ પૂર્ણ થયેલી છે.
આદિપુર : મૂળ કુકમાના ચતુરગિરિ નારણગિરિ ગોસ્વામી (ઉ.વ. 84) તે વિજયાબેનના પતિ, જિતેન્દ્રગિરિ (પાણી પુરવઠા), શૈલેશગિરિ (ઇફકો)ના પિતા, ઉષાબેન, નીતાબેનના સસરા, મયંકગિરિ, રોહનગિરિ, ધવલગિરિ, દીપાલીબેન ભાવિનગિરિ ગોસ્વામીના દાદા, લક્ષ્મણગિરિ, મોહનગિરિ, સ્વ. જયાબેન (વરસામેડી)ના ભાઇ, દીપકગિરિ, જયદીપગિરિના મોટાબાપા, સ્વ. પ્રાણગિરિ દેવગિરિના બનેવી તા. 20-4ના અવસાન પામ્યા છે. કોરોના મહામારીના કારણે લૌકિક વ્યવહાર ટેલિફોનિક છે. બેસણું રાખેલ નથી. સંપર્ક : જિતેન્દ્રગિરિ-97267 00178, શૈલેશગિરિ-94274 07558.
આદિપુર : મૂળ તુણા (તા. અંજાર)ના લાધાભાઇ મનજીભાઇ હડિયા (ઉ. વ. 58) તે સ્વ. જીવીબેન મનજીભાઇના પુત્ર, ગં.સ્વ. ભગવતીબેનના પતિ, રવજીભાઇ, અમીતભાઇ, જયશ્રીબેનના પિતા, દેવુબેન, નિરજાબેન, ચંદ્રેશભાઇ વાઘમશીના સસરા, જાનવી, વૃતિકના દાદા, શ્રેયા, મલયના નાના, સ્વ. રામજીભાઇ નારણભાઇ વાઘમશીના જમાઇ, તા. 13-4ના અવસાન પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે.
અંજાર (દબડા) : મણીબેન શિવજીભાઇ ચોટારા (ઉ.વ. 69) તે સ્વ. શિવજીભાઇ દેવજીભાઇ ચોટારાના પત્ની, સ્વ. રાજીબેન દેવજીભાઇ ચોટારાના પુત્રવધુ, કાન્તીલાલ, સુરેશભાઇ, કરશનભાઇ, ચમનભાઇ, હંસાબેન ચંદુલાલ કાંતરિયા, વનીતાબેન નાન્જીભાઇ બાંભણિયાના માતા, સ્વ. વેજીબેન વેલજીભાઇ બાંભડિયાના પુત્રી, કાન્તાબેન, હંસાબેન, સાવિત્રીબેન, દ્વિતીબેનના સાસુ તા. 19-4ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકીક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક કાન્તીલાલ મો. 97124 11060, કરશનભાઇ 97126 83950.
અંજાર : મુંદરાવાળા પુષ્કર્ણા બ્રાહ્મણ જોશી અરવિંદકુમાર પ્રાણશંકર ઢાંકી (ઉ.વ. 55) તે સ્વ. જોશી પ્રાણશંકર વેલજીના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. ભગવાનદાસ, મહેશભાઇ, વિનોદભાઇ, માલતીબેનના નાનાભાઇ, ડિમ્પલ તેમજ હિરના પિતા, રાજુભાઇ, મુકેશ, ભરત, દિનેશ, આશિષ, હેમાંશુ, પૂનમ, દક્ષા ભાવનાના કાકા, ભાનુબેન, વનિતાબેન, અનસુયાબેનના દિયર, ઉદય, ધ્રુવ, ગોપીના દાદા, ફાલ્ગુની, નેહા, પ્રશાંતના મામા, લક્ષ્મીલાલ, ચંદુલાલ ત્રિપાઠી (દયાપર)ના જમાઇ, અરવિંદ હરેશ ભટ્ટ (માધાપર), ભરત ત્રિપાઠી (દયાપર-દિવ્યભાસ્કર)ના બનેવી નયનાના નણદોઇ, તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ છે. સંપર્ક રાજુભાઇ 7359 785620, દિનેશભાઇ 90995 90945.
અંજાર : ખત્રી અમીન ઇલીયાસ (પટેલ) (ઉ.વ. 47) તે આરીફ, રસીદ, રઇલા અ. રસીદ (ભુજ), આબીદા ઐયાજ (ભુજપુર), રીજવાના રફજાદના ભાઇ, યામીન માઇઝ, હજાબાનુના પિતા, તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલ સરકારી ગાઇડ લાઇન અનુસાર વાયેઝ-જિયારત મોકૂફ રાખેલ છે. તાજીયત : તા. 22-4થી 24-4 સવારે 10થી 12 સાંજે 4થી 5-30 નિવાસસ્થાને પ્લોટ નં. 93, શિવ શક્તિ સોસાયટી નયા અંજાર ખાતે, આરીફ 99785 13640, યામીન 95372 73775.
અંજાર : મૂળ મુંદરાના મ.ક.સ.સુ. પરમાર પરસોતમ ગોવિંદ (ઉ.વ. 86) તે મણીબેન ગોવિંદભાઇના પુત્ર, સ્વ. લીલાવંતીબેનના પતિ, જ્યોતીબેન, મીનાબેન, માલતીબેન, સ્વ. જીતેન્દ્ર (પપુ)ના પિતા, સ્વ. નાનાલાલ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. જેરામભાઇ, ગૌરીબેન, લક્ષ્મીબેન, ઉષાબેન, કાન્તાબેન, સ્વ. રતનબેનના ભાઇ, સ્વ. ધર્મેન્દ્રભાઇ (માંડવી), સ્વ. હસમુખભાઇ (મીરજાપર), અશોકભાઇ (અંજાર)ના સસરા તા. 21-4ના અવસાન પામ્યાછે. લૌકીક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોન બેસણું રાખેલ છે. અશોક પરમાર 96875 89586, નીરજ પરમાર 93273 99436.
અંજાર : દેવનભાઇ રોશિયા (રિટા. આકાશવાણી-ભુજ) (ઉ.વ. 63) તે સ્વ. ખેતબાઇ મૂરજીભાઇ આસુભાઇ રોશિયાના પુત્ર, રતનબેનના પતિ, પ્રકાશભાઇ (દીવાબત્તી સુપરવાઇઝર, અંજાર નગરપાલિકા), ચંદ્રિકાબેનના પિતા, તારાબેનના સસરા, સ્વ. કાનજીભાઇ રોશિયા, સ્વ. મેઘજીભાઇ રોશિયા (કે.પી.ટી.), લક્ષ્મણભાઇ રોશિયા (કસ્ટમ ડિપાર્ટમેન્ટ), વેલજીભાઇ રોશિયા, ભીમજીભાઇ રોશિયા, સોનાબેન દેવરાજભાઇ વાડા, હાંસબાઇ કાનજીભાઇ વાડા, નાનુબેન નામોરીભાઇ સંજોટ, હીરૂબેન બલરામભાઇ પંગળસુરના ભાઇ, ધીરજભાઇ રોશિયા, ગૌતમભાઇ રોશિયા, ચેતનભાઇ રોશિયા, વિજયભાઇ રોશિયા, કૈલાશભાઇ રોશિયા, કુંદનભાઇ રોશિયા, ભાવેશભાઇ રોશિયા, અજયભાઇ રોશિયા, રોહનભાઇ રોશિયાના મોટાબાપુ, ખુશી, આદિત્ય, સાગર, વિરાટના દાદા, સ્વ. શેઠ પાલુભાઇ સામતભાઇ સિંધવના જમાઇ, સામજીભાઇ પાલુભાઇ સિંધવ (પૂર્વ નગરપતિ-અંજાર), લક્ષ્મણભાઇ પાલુભાઇ સિંધવ, ખીમજી પાલુભાઇ સિંધવ (ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, અંજાર નગરપાલિકા), રાણબાઇ થાવરભાઇ માંગલિયા, દેવલબેન રાયશીભાઇ બુચિયા, રાજુબેન ખેંગાર ફુફલ, તીજુબેન રાયશીભાઇ સુંઢા, ચાગુબેન ભીમજીભાઇ રોશિયાના બનેવી, પરમાબેન કાનજીભાઇ રોશિયા, મેઘબાઇ મેઘજીભાઇ રોશિયાના દિયર, લક્ષ્મીબેન લક્ષ્મણભાઇ રોશિયાના જેઠ તા. 20-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. પ્રકાશભાઇ રોશિયા-72111 47544.
અંજાર : નર્મદાબેન હડીયા (સોરઠીયા-આહીર) (ઉ.વ. 52) તે ખેતાભાઇ ગુદરાસણિયાના પુત્રી, અનિલભાઇ હીરજીભાઇના પત્ની, ચેતનભાઇ, રવિભાઇ, રોશનીબેન હીતેશભાઇ બલદાણિયાના માતા, શિવમ, માનસી, બંસરી, ભક્તિ, જીયાંસના દાદી, પ્રિયાના નાની તા. 22-4ના અવસાન પામ્યા છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઇ લૌકીક વ્યવહાર રાખેલ નથી.
અંજાર : દોશી રાજેશ (ઉ.વ. 47) તે દોશી શાંતીલાલ નથુભાઇ, સ્વ. રસીલાબેન શાંતીલાલ દોશીના પુત્ર, હેતલબેનના પતિ, જીલ, પાવનના પિતા, સ્વ. અમૃતલાલભાઇ, રવિલાલભાઇ, સ્વ. રમેશભાઈ, સ્વ. હસુમતીબેન હરિલાલ શાહ (મણીબેન)ના ભત્રીજા, ગં.સ્વ. કનકબેન રજનીકાંત મહેતાના જમાઇ નીધિબેન ફાલગુન સંઘવીના બનેવી, દોશી નથુભાઇ કુશલસિંહના પૌત્ર, મુળજીભાઇ રામજીભાઇ (તુંબડી)ના દોહિત્ર, સ્વ. ઉમેદભાઇ, નીતિનભાઇ, ગં. સ્વ. વસુબેન ઉમેદભાઇ, હિનાબેન નીતીનભાઇ, નિલમબેન ચંદુલાલ શાહ, સુમિત્રાબેન વિનોદચંદ્ર શાહના ભાણેજ, સ્વ. હરેન્દ્રભાઇ, જયદીપભાઇ, ચેતનભાઇ, વિનયભાઇ, વંદનાબેન સંજય મહેતા, સ્વ. નિતાબેન, સુકેસાબેન ભુપેન્દ્રભાઇ, કેતકીબેન દિનેશભાઇના ભાઇ, ગં.સ્વ. વાસંતીબેન હરેન્દ્ર દોશી, પલ્લવીબેન જયદીપ દોશીના દિયર, નિરાલીબેન ચેતનભાઇ દોશી, હેતલબેન વિનયભાઇ દોશીના જેઠ, તા. 21-4ના ભુજ ખાતે અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે પ્રાર્થના સભા રાખેલ નથી, લૌકીક વ્યવહાર બંધ છે. સંપર્ક ચેતન દોશી 98980 92236, વિનય દોશી 98982 19648.
અંજાર : કેશવગિરિ ગોસ્વામી (ઉ.વ. 72) (માનકેશ્વર મંદિરના પૂજારી), તે સ્વ. રતનબેન રામગિરિ શિવગિરિ ગોસ્વામીના પુત્ર, કાનન્તાબેનના પતિ, સ્વ. મુલબાઇ, સંતોકપુરી કરશનપુરી ગોસ્વામી (અંજાર અજેપાળ દાદાના પૂજારી)ના જમાઇ, સ્વ. કેણગિરિ રામગિરિ, સ્વ. પરસોતમગિરિ, સ્વ. ગંગાગિરિ, સ્વ. બચુબેન હરિગિરિ, સ્વ. અમરતબેન દેવપુરી, ગં.સ્વ. કસ્તુરબેન નરશીપુરી, ગં.સ્વ. મણીબેન પ્રતાપગિરિ (ભુવડ), ગં.સ્વ. કમળાબેન અરજણગિરિ (આણંદ)ના નાનાભાઇ, સુભાષગિરિ, પ્રતિકગિરિ (શ્રી મહાબલી કુરિયર્સ અંજાર)ના પિતા, નેહાબેન, હીનાબેનના સસરા, સ્વ. પ્રતાપપુરી, સ્વ. સુંદરપુરી, સ્વ. ભગવાનપુરી, સુરજપુરી, ગણેશપુરી, કેશીબેન વેલગિરિ (થરાવડા), ગુણવંતીબેન બાબુગિરિ (કુંભારડી), વિજયાબેન જયંતિગિરિ (જીયાપર સરપંચ)ના બનેવી, પ્રવીણગિરિ, દિલીપગિરિ, મહેન્દ્રગિરિના કાકા, યશગિરિ, દીવમગિરિ, કશિષ, ટીશા, ક્રિશાના દાદા, તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલના સંજોગોને કારણે લૌકીક વ્યવહાર બંધ છે. મો. 99787 43922, 99793 55535.
અંજાર : લીલાવંતીબેન ધરમશીભાઇ માલસતર (ઉ.વ. 58) તે ધરમશીભાઇ વેલજીભાઇ માલસતરના પત્ની, સ્વ. ગોવિંદભાઇ ગેરાભાઇ વેજાણીના પુત્રી, દિલીપભાઇ, વિનોદભાઇ, વનીતાબેન ધનજીભાઇ વાઘમશી, જયશ્રીબેન મનસુખભાઇ મેસુરાણીના માતા, ગીતાબેન, ડિમ્પલબેનના સાસુ, દિયા, વૃતિ, રવિ, ટીના, પલક, નિધી, રિશીકા, આસ્થાના દાદી, દિપ, આયુષી, અંતરા, નિરવના નાની તા. 20-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકીક વ્યવહાર નથી. સંપર્ક ધરમશીભાઇ 98251 74014, દિલીપભાઇ 82006 60918, વિનોદભાઇ 91067 37412.
અંજાર : ડાહીબેન લાલજીભાઇ હડિયા (સોરઠીયા) (ઉ.વ. 83) તે સ્વ. લાલજીભાઇ આણંદાભાઇ હડિયાના પત્ની, સ્વ. સુરેશભાઇ, ગિરીશભાઇ, સ્વ. કિરણભાઇ, શાન્તીબેન, નર્મદાબેનના માતા, ગીતાબેન, કંચનબેન, સ્વ. ધરમશી વાઘમશી, રતિલાલભાઇ વાઘમશીના સાસુ તા. 20-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે પ્રાર્થનાસભા, લૌકીક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોનીક સંપર્ક ગિરીશભાઇ 63514 57573.
અંજાર : મૂળ રેહાના કસ્તુરબેન દયારામ જેઠવા (નગરપાલિકા -નિવૃત શિક્ષક) (ઉ.વ. 82) તે સ્વ. દયારામ મૂળજી જેઠવા (નિવૃત શિક્ષક)ના પત્ની, દિક્ષીતભાઇ, મનીષભાઇ, અંજનાબેન, ઉષાબેનના માતા, લક્ષ્મીબેન, અનિતાબેન, સ્વ. જયંતિલાલ, હરિલાલના સાસુ, જયંત, ઉર્વશીના દાદી, પ્રાચીના પરદાદી, પરેશ, જીજ્ઞેશ, વર્ષા, કીતીકા, પારૂલ, રસ્મીતા, સંધ્યાના નાની તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિના કારણે લૌકીક વ્યવહાર બંધ છે. સંપર્ક : મો. 98242 77274, 82008 24326.
માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ મનહરભાઇ (ઉ.વ. 78) તે સ્વ. નિર્મલા નરોત્તમ ઠાકર (બચુભાઇ કોલસાવાળા)ના પુત્ર, સ્વ. મોતીબેન ભવાનજી ભટ્ટ (મુંદરા)ના જમાઇ, જયશ્રીબેન (ચિત્રાબેન)ના પતિ, ઉદય, સુનીલ (અંજની કુરિયર સર્વિસ-માંડવી)ના પિતા, સ્વ. પ્રતાપભાઇ (ગાંધીનગર), સ્વ. રાજેન્દ્રભાઇ (ભુજ), ભરતભાઇ (ભુજ), ગં.સ્વ. શોભનાબેન અરવિંદ જાની (અંજાર), દામિની ભૂપેન્દ્ર વ્યાસ (કોલકાતા)ના ભાઇ, ભવ્યતા (શિક્ષિકા-અર્ચના સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ-માંડવી), પૂજા (શિક્ષિકા-ર. મુ. કન્યા પ્રા. શાળા-માંડવી)ના સસરા, સમીર (વાપી), હિના રાજેશ અધિકારી, લેખા આશિષ પુરોહિત, નિશા ઠાકરના કાકા, તિતિક્ષાના કાકાસસરા, દેવાંશ, હવન, માહી, મિસ્ટ્રીના દાદા, તન્મય, અનમોલના નાના, સ્વ. વસંતબેન ભાનુપ્રસાદ ભટ્ટ, સાવિત્રી જયકાંત પુરોહિતના બનેવી તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલના કોરોના કારણે પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. મો. ભરતભાઇ-92749 42520, ઉદયભાઇ-99254 40029, સુનીલ-97123 05317.
માંડવી : હાલે માધાપર મારૂ કંસારા સોની હેડાઉ અ.સૌ. ભાવિકાબેન (ઉ.વ. 33) તે અમિત મનસુખલાલ ગોવિંદજીના પત્ની, અનસૂયાબેન મનસુખભાઇ ગોવિંદજીના પુત્રવધૂ, હીરલ મનોજભાઇ હેડાઉના દેરાણી, બંસરી, હેન્સી, ખુશીના કાકી, સુરેશ ભવાનજી ચાવડા (ખારવા), જયશ્રીબેનના પુત્રી, ભાવેશ સુરેશભાઇ ચાવડા (ગાંધીધામ)ના બહેન તા. 21-4ના અવસાન પામ્યા છે. કોરોના મહામારીના કારણે લૌકિક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોનિક બેસણું મનોજ સોની-99130 59029, સુરેશ ચાવડા-99130 55834, અમિત સોની-93284 67100.
માંડવી : કચ્છી ભાટિયા ઠા. સૂર્યસિંહ ત્રિકમદાસ વેદ (શેંગાવવાળા) (ઉ.વ. 88) તે સ્વ. ત્રિકમદાસ પરસોત્તમ ગોવિંદજીના પુત્ર, સ્વ. સુશીલાબેન (જશુબેન)ના પતિ, સ્વ. ઠા. કલ્યાણજી ગોરધનદાસ (કરાચીવાલા)ના જમાઇ, સ્વ. ચંદ્રસિંહ, ગં.સ્વ. કોકિલાબેન જયસિંહ દોશી, ચેતનાબેન ચંદ્રસિંહ પમાણીના ભાઇ, કીર્તિકુમાર, ભરતકુમાર, ગીતીબેન દિનેશ પમાણી (આશર), જ્યોતિબેન નીતિન કચરાની, પ્રીતિબેન સંજય ભાટિયાના પિતા, વર્ષાબેન, પારૂલબેનના સસરા, હિતેષ, ભારતી (ટીના) નિખિલના કાકા, દિવ્યાંગ, ચિરાગ, ભાવિનના દાદા, સ્નેહલ, નિશાંત, દેવાંશી, મહેક, હર્ષ, હિરલના નાના તા. 21-4ના આકોલા મધ્યે અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિના લીધે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : ચંદ્રસિંહ પમાણી-98255 62235.
માંડવી : સંઘાર મામદ સીધીક ઓસમાણ (ઉ.વ. 57) તે અલીમામદભાઇ રહેમતુલા (નાના ભાડિયા)ના ભત્રીજા, અદ્રેમાન, અબ્દુલ સતારના નાનાભાઇ, મામદઅલી જુશબ, ગજણ નૂરમામદ જુમાના સાળા તા. 22-4ના અવસાન પામ્યા છે. વર્તમાન સમય મુજબ જીયારત તથા વાયેઝ રાખેલ નથી.
મુંદરા : પઠાણ અ.સતાર ઓસમાણ (ઉ.વ. 52) તે પઠાણ ઓસમાણ નુરમામદના પુત્ર, મ. પલેજા સિધિક જુશબ (ગુંદાલાવાળાના) જમાઇ, પઠાણ અ. રહેમાન મ.રફિક, સિકંદર, મુસ્તાકના ભાઇ, હાજી રફીક, અ. અઝીઝના સાળા, સાહિદ, અકબરના પિતા તા. 22-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4 શનિવારના સાંજે 6-30 વાગ્યે કાંઠાવાળા નાકા, સુન્ની મુસ્લિમ જમાત મુંદરા ખાતે સરકારની ગાઇડ લાઇન મુજબ.
ભચાઉ : મૂળ વાંઢિયાના પાટડિયા વિપુલ કુમાર પરસોત્તમભાઇ (ઉ.વ. 36) તે સ્વ. પરસોત્તમભાઇ ધરમશીભાઇના પુત્ર, વંદનાબેનના પતિ, ધર્મેન્દ્રભાઇ, વિશાલભાઇ, શીતલબેન અજીતકુમાર સદાણીના ભાઇ, ઉમંગ, તન્વીના પિતા, તપસ્ય, અર્થના મોટાબાપા, પારેખ રમેશભાઇ ગોકળદાસ (આદિપુરવાળા)ના જમાઇ તા. 21-4ના અવસાન પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે. બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. 23-4ના શુક્રવારે સાંજે 4થી 5 ભરતભાઇ-95860 85321, ધમેન્દ્રભાઇ-98258 12938, વિશાલભાઇ-97126 68585, શૈલેશભાઇ-97246 15370, સંદીપભાઇ-90160 60609, સાગરભાઇ-83209 28593.
ભચાઉ : ગોરધનભાઇ વીરજીભાઇ ડોડિયા (ઉ.વ. 73) તે સ્વ. સંતોકબેનના પતિ, અશ્વિનભાઇ, નરેન્દ્રભાઇ, દિલીપભાઇ, અલ્કેશભાઇ, મહેશભાઇ, જોશનાબેન, ઉષાબેન, હેતલબેનના પિતા, બળદેવભાઇ પરમાર, રાજેશભાઇ તુંવર, ઉમેશભાઇ સોલંકીના સસરા, તા. 21-4ના અવસાન પામ્યા છે. અશ્વિનભાઇ ડોડીયા મો. 98248 71966.
માધાપર (તા. ભુજ) : આહીર ઉમેદ (ઉ.વ. 45) તે સ્વ. વસ્તા દેવરાજ, ગં.સ્વ. ભચીબેનના પુત્ર, વનિતાબેન, દેવીબેન, મોંઘીબેનના દિયર, ભરતભાઇ, દામજીભાઇ, જયેશભાઇ, હીરાબેનના નાનાભાઇ, ધવલ, કરન, ભાવેશ, કાનજી, ધવલ, શીતલ, બીના, જુલીના કાકા તા. 21-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોનિક બેસણું : ભરતભાઇ-76008 73295, કરણ-98254 82519.
અમદાવાદ : મૂળ ભુજના જ્યોતિબેન નાનાલાલ શેઠિયા (ઉ.વ. 83) તે સ્વ. કંકુબેન હરિરામભાઇ લધુ શેઠીયાના પુત્રવધૂ, સ્વ. નાનાલાલભાઇના પત્ની, સ્વ. માણેકબેન ખીમજી ઠક્કર (ઇન્દોરવાળા)ના પુત્રી, પ્રીતિબેન (પપલમ), ધીરેનભાઇ, ભુવનભાઇના માતા, હિતેશભાઇ, રીનાબેન, અલ્પાબેનના સાસુ, મહેશભાઇ (ભુજ), સ્વ. હીરાબેન વલ્લભજી ઠક્કર (નાગપુર), સ્વ. ચાંદુબેન ધનજીભાઇ ઠક્કર (ભુજ), સ્વ. વિદ્યાબેન હરિભાઇ રૂપારેલ (મુંબઇ), સ્વ. સુશીલાબેન શંભુભાઇ રૂપારેલ (મુંબઇ), ગં.સ્વ. ઇન્દુબેન મુળરાજભાઇ કોટક (અમદાવાદ)ના ભાભી, ઉમાબેનના જેઠાણી, મીરાં ક્રિષ્ના શેઠીયા (સિંગાપુર)ના કાકીજી, પ્રીયલ, મીલી, દેવ, દીપ, હીતીના દાદી, એકતા, ડો. હેલી, મંથનના નાની, સ્વ. પ્રવીણાબેન, હેમરાજભાઇ, પ્રકાશભાઇના બેન, જ્યોતીબેન, વીણાબેનના ભાભી, તા. 21-4ના અવસાન પામ્યા છે. મહેશભાઇ-93775 40599, ધીરેન-74980 72963, ભુવન-91730 21201.
માધાપર (તા. ભુજ) : મૂળ નિરોણાના ભાનુશાલી કરમશી પૂંજાભાઇ ગજરા (ઉ.વ. 80) તે જશોદાબેનના પતિ, સ્વ. વેલજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. લીલાબેન, બબીબેન (હનુમાનનગર-લોરિયા)ના ભાઇ, ગંગાબેન (નિરોણા), જયાબેન (ઝુરા), સરલાબેન (ઝુરા), શંભુ, કાન્તિના પિતા, નરોત્તમ (નિરોણા), પ્રવીણ (ઝુરા), ચંદુલાલ (ઝુરા)ના સસરા, સ્વ. નેણશી ધારશી નંદા (નિરોણા)ના જમાઇ, સ્વ. ટોકરશીભાઇ, દામજીભાઇ (નિરોણા), કેશરબાઇ (ભુજ)ના બનેવી, મહેશ, ગીતા, શીલા, મનીષા, મહેશ, હર્ષાના મોટાબાપા, પાર્થ, પ્રિન્સ, વિશ્વા, ખુશીના દાદા તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિના કારણે લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું : શંભુ-98250 17548, મહેશ-99799 19909.
કુકમા : ક.ગુ.ક્ષ. (મિત્રી) જેન્તીલાલ પરસોત્તમ ચૌહાણ (ઉ.વ. 84) તે સ્વ. હીરીબેન પરસોત્તમ કુંવરજીના પુત્ર, સ્વ. હીરાબેનના પતિ, સમ્રાટ, નીતિના પિતા, અભય આર. પઢિયાર (મિરજ-મહારાષ્ટ્ર)ના સસરા, નેહલ, તનીષના નાના, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. રતિલાલભાઇ, સ્વ. રણછોડભાઇના ભાઇ, સ્વ. બચુબેન, ગં.સ્વ. મનોરમાબેનના દિયર, ગં.સ્વ. સવિતાબેન, ગં.સ્વ. ઉષાબેન (વડોદરા)ના જેઠ, રમેશ, અનિલ, હરીશ, સુનીલ, ગોલ્ડી, જ્યોતિબેન, હંસાબેન, ભારતીબેન, અમ્રિતાબેનના કાકા તા. 21-4ના અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું-લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : સમ્રાટ જે. ચૌહાણ-94268 36797.
કેરા (તા. ભુજ) : લક્ષ્મણ ગોપાલ વરસાણી (ઉ.વ. 66) તે સ્વ. ગોપાલ માવજી વરસાણીના પુત્ર, ગં.સ્વ. રામબાઇના પતિ, સામજી, નારાણ, મનસુખના પિતા તા. 21-4ના અવસાન પામ્યા છે. બેસણું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટેલિફોનિક બેસણું : મો. 96386 66244.
કેરા (તા. ભુજ) : વેલજી રામજી કેરાઇ (ઉ.વ. 70) તે ગં.સ્વ. શાંતાબેનના પતિ, જિતેશ, ભાવના શાંતિલાલ પાંચાણી, લીલા કિશોર વાગડિયા, જશુબેન દિનેશ વોરા, રીટા વિશ્રામ વેકરિયા (લંડન), પુષ્પા પ્રેમજી વેકરિયા (નૈરોબી)ના પિતા તા. 22-4ના અવસાન પામ્યા છે. વર્તમાન સ્થિતિને ધ્યામાં લેતાં બેસણું રાખવામાં આવ્યું નથી.
કેરા (તા. ભુજ) : માવજી વરસાણી (ઉ.વ. 67) તે સ્વ. અમરબાઇ, સ્વ. લાલજી પરબત વરસાણીના પુત્ર, ગં.સ્વ. હિરબાઇના પતિ, જગદીશ, પુષ્પા દિનેશ વાઘજીયાણી, કાન્તીના પિતા, દેવજી, રામજી, મનજી, શામજી, વનિતા મુરજીના ભાઇ, ઉર્વિક, પ્રિશાના દાદા તા. 22-4ના અવસાન પામ્યા છે. સગા-સ્નેહીઓ માટે બેસણું તા. 24-4ના સવારે 7થી 8 નિવાસસ્થાને.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : ધનુબેન (ઉ.વ. 75) તે કાનજી પ્રેમજી ઉકાણીના પત્ની, વાલજીભાઇ, કરસનભાઇ, દેવકાબેન (દુજાપર), રમીલાબેન (જિયાપર), કાન્તાબેન (કલ્યાણપર)ના ભાભી, સ્વ. દેવશીભાઇ, કસ્તૂરબેન (કલ્યાણપર), રતનબેન (કલ્યાણપર), અનસૂયાબેન (કરબોઇ)ના માતા, લક્ષ્મીબેનના સાસુ, રાજેશ, સંજય, રશ્મિ (નાગપુર)ના દાદી તા. 22-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સંપર્ક : 99239 27508, 99131 12890.
લોડાઇ (તા. ભુજ) : ભગવાનજી વસ્તા સુથાર (ઉ.વ. 75) તે ભીમજીભાઇના પિતા, કારૂભાઇ, ગોપાલભાઇના ભાઇ, આનંદના દાદા તા. 22-4ના અવસાન પામ્યા છે. મહામારીના કારણે લૌકિક વ્યવહાર બંધ છે. મો. 96241 59551, 99792 16322.
માધાપર (તા. ભુજ) : મૂળ ડોણ (તા. માંડવી)ના જાડેજા નથુભા રણછોડજી (ઉ.વ. 86) તે અરવિંદસિંહના પિતા, વિજયરાજસિંહ, મયૂરસિંહ, દિવ્યરાજસિંહના દાદા, ભીમુભા તખુભા (ડોણ)ના પિતરાઇ ભાઇ તા. 22-4ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 30/4ના. કોરોનાના કારણે લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું સંપર્ક : મો. 96873 78479, 90333 92242.
માધાપર (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. (મિત્રી) રમણીકલાલ (ઉ.વ. 73) તે સ્વ. ખીમજી મૂરજી વરૂના પુત્ર, સ્વ. લાલજી ગોવિંદ ટાંક (કુકમા)ના જમાઇ, રમાબેનના પતિ, ભૂપેન્દ્ર (જી.ઇ.બી.-માંડવી), હિતેષ (નગરપાલિકા-ભુજ), નાનાલાલ ખીમજી વરૂ, ત્રિવેણીબેન દામજી પરમાર (માધાપર)ના ભાઇ, રસીલાબેન નાનાલાલ વરૂના દિયર, જેન્તીલાલ (વાસદા), ઇશ્વરલાલ (કુકમા), દમયંતીબેન હરિલાલ ચૌહાણ (મીઠાપુર)ના બનેવી, માધવ, મહિમા મયંક, જયના દાદા, રાજેશ નાનાલાલ (જી.ઇ.બી.), ભારતીબેન નવીનચંદ્ર ચૌહાણ (અંજાર), શીતલ નિકુંજ ચૌહાણ (જી.ઇ.બી.-કુકમા)ના કાકા, નંદાબેન, ભૂમિકાબેનના સસરા, સુશીલા રાજેશ વરૂના કાકાજી સસરા, દીના (શિવની), લલિત (માધાપર), હિતેન (માધાપર)ના ફુવા તા. 21-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યહાર રાખેલ નથી. સંપર્ક : ભૂપેન્દ્રભાઇ-99257 25979, હિતેષ-94287 49913.
માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના લોહાર ગં.સ્વ. હંસાબેન (મંગળાબેન) પ્રતાપભાઇ આસોડિયા (ઉ.વ. 62) તે જીવરાજ ધનજીના પુત્રવધૂ, પ્રફુલભાઇ (માતૃકૃપા ટ્રક બોડી), ગં.સ્વ. નયનાબેન, રાજેશ્રીબેનના માતા, યુગ, રાજનના દાદી, કિરણબેન, સ્વ. દિનેશભાઇ મારૂ (આદિપુર), ગોપાલભાઇ પિત્રોડા (નખત્રાણા)ના સાસુ, ભીખાલાલ જીવરાજ (માધાપર)ના નાના ભાઇના પુત્રવધૂ, સ્વ. વિશનજી જીવરાજ (અંજાર), હેમલતાબેન ધારસી, સવિતાબેન શિવજીના ભાભી, સ્વ. શાંતાબેન ભીખાલાલના દેરાણી, ગં.સ્વ. હંસાબેન વિશનજીભાઇના જેઠાણી, સ્વ. રતનબેન રામજી હંસોરા (માધાપર)ના પુત્રી, સ્વ. દિલીપભાઇ, સ્વ. કિશોરભાઇ, જિતેશભાઇ, મંજુલાબેન, દમયંતીબેન, અનસૂયાબેનના બહેન તા. 22-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : પ્રફુલભાઇ-93768 34646, જગદીશભાઇ-98257 36618.
માધાપર (તા. ભુજ) : ખલીફા શરીફાબાઇ જાકબ (ઉ.વ. 90) તે ખલીફા હાસમ, મ. કરિમાબાઇ (સુખપર), કુલસુમબેન, હમીદાબાઇના માતા, ભચુભાઇ, ફકીરમામદ, હાજી, ઉમર, સલમાબાઇ (માધાપર), ખતુબાઇ (ધુણઇ)ના બહેન, રજાક, જાકબ, જુસબ, અબ્દુલ, અસરફ, હુસેન, સલામાબાઇના દાદી તા. 22-4ના અવસાન પામ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ જિયારત તા. 26-4ના સોમવારે સાંજે અસર નમાઝ બાદ માધાપર જમાતખાના ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ સાંયરા (યક્ષ)ના લાલબાઇ ફુલીયર (ઉ.વ. 80) તે સ્વ. લાલજી હરજી ફુલીયાના પત્ની, રામજીભાઇ, સ્વ. ભચીબેન નાનજી, ગૌરીબેનના માતા, ગંગાબેન રામજી, ચંદ્રીકાબેન દીપકના સાસુ, સ્વ. સુમાર મુરજી, મેઘજી મુરજી, પચાણ ચાંપા, નારાણ ચાંપા, અજબાઇ તેજપાર (મેરાઉ), સુમલબેન કાનજી (મેરાઉ)ના ભાભી, જય, દીપક, અશોક, પૂજાના દાદી, ભીમજીભાઇ, દિનેશ, પ્રહલાદ, નરેશ, હરેશ, ડાયાલાલ, શંકરના મોટીમાં, રાણજી કલ્યાણ રોશિયા (લક્ષ્મીપુરા-ગુજરાત), વેલજી દાદુ, કલ્યાણ તેજપાર, ડાયાલાલ તેજપાર, સ્વ. આશાભાઇ તેજપાર, સ્વ. વીરજીભાઇ તેજપાર, પરબત દાદુના બહેન, તા. 21-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-4ના રોજ પૂર્ણ થઇ છે.
લોડાઇ (તા. ભુજ) : દિવ્યાબેન મહેતા (ઉ.વ. 58) તે દિલીપભાઇ મગનલાલ મહેતાના પત્ની, જૈનમ, ડિમ્પલ, ઉમંગી પ્રદીપકુમાર સંઘવી, જ્યોતિ કેલ્વિનકુમાર સંઘવીના માતા તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિના કારણે લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. ટેલિફોનિક બેસણું : કમલ મહેતા-98252 37166, રોહિત મહેતા-98259 63664.
કુરન (તા. ભુજ) : સોઢા સુરાજી અણધાજી (ઉ.વ. 95) તે સોઢા વાંધજી અણધાજી (માજી સરપંચ), રાણાજી શિવાજી, ભીભાજી સરૂપાજી, સુરાજી દાદુજીના મોટાભાઇ, પૂંજાજી રામસંગજીના ભત્રીજા, ભીભાજી, ગોપાલજી, હાલાજીના પિતા, વંકાજી શિવાજી, દાનસંગજી રાજમલજીના મોટાબાપુ, દશરથસિંહ મોહબ્બતસિંહના દાદા તા. 21-4ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-5ના સાંજે આગરી, તા. 2-5ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન કુરન ખાતે.
આણંદસર-મંજલ (તા. ભુજ) : માવજી કાનજી પોકાર (ઉ.વ. 86) તે સ્વ. પુરબાઇના પતિ, શિવજીભાઇ, મોહનભાઇ, બાબુભાઇ, જમનાબેન (દેશલપર), ચંચલબેન (પલીવાડ)ના પિતા, સ્વ. ભાણજીભાઇ, સ્વ. નારણભાઇના ભાઇ, રતનબેન, શારદાબેન, વિજયાબેનના સસરા, સુનીલ, સુમિત, ઉદિત, ભગવતી, ભ્રાંતિ, ડિમ્પલ, દીક્ષિતા, સ્વ. બિંદિયાના દાદા, ભારતી, દીપા, ઉર્મિના દાદાજી સસરા, ધ્યાની, એયાશ, આયુષ, નીરવ, ઓમના પડદાદા તા. 22-4ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-4ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, આણંદસર (મંજલ) ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : રૂક્ષ્મણીબેન (ઉ.વ. 60) તે સ્વ. ચંચલગર શંકરગરના પત્ની, ધનગરીબેન ભગવાનગરના પુત્રી, મુકેશગર, અશ્વિનગરના માતા, ગીતાબેનના સાસુ, આરૂશી, મોક્ષના દાદી, તા. 20-4ના અવસાન પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે. મુકેશ-99259 49361, અશ્વિન-96876 85492.
સિનોગ્રા (તા. અંજાર) : હંસાબેન ઇશ્વરલાલ વાઢેર (ઉ.વ. 59) તે ઇશ્વવરલાલ દેવરામ વાઢેરના પત્ની, સંગીતાબેન, ઉષાબેન, નિતીનભાઇના માતા, અંશ, વેદાંત, શુભમના દાદી, ફોરમ, સાગરના નાની, હેમાબેન, મહેન્દ્રના કાકી તા. 20-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે પ્રાર્થનાસભા, લૌકીક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક ઇશ્વરભાઇ વાઢેર 98253 68219, નિતીનભાઇ વાઢેર 98245 46756.
નાગલપર મોટી (અંજાર) : વિનોદરાય ગૌરીશંકર જોશી (ઔદિત્ય ઝાલાવાડી) (ઉ.વ. 71) તે ગં.સ્વ. જોસનાબેનના પતિ, રસીમીતાબેન પંડયા (ચાઇબાશા ઝારખંડ), મીતલબેન દવે (આદિપુર), ગં.સ્વ. અમીતાબેન રાવલ (અંજાર), કાજલબેન રાવલ (અંજાર), મયૂરભાઇ જોશીના પિતા, મહેશભાઇ પડિયા (ચાઇબાશા-ઝારખંડ), સચિનભાઇ દવે (આદિપુર), સ્વ. પંકજભાઇ રાવલ (અંજાર), નીલેશભાઇ રાવલ (અંજાર)ના સસરા, અશોકભાઇ મહેતાના બનેવી, એકતાબેન (કેનજોર ઓડીશા)ના નણદોયા, હીરલ, જીનલ, યુકતા, મનષા, હીમાન, નીરમીતના નાના તા. 18-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને અનુસાર પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર રાખ્યા નથી. સંપર્ક : મયુરભાઇ જોશી-87584 57575.
બિદડા (તા. માંડવી) : હરેશભાઇ બુચિયા (ઉ.વ. 27) તે પ્રેમીલાબેન, ખીમજીભાઇના પુત્ર, મધુબેન પચાણ બુચિયા, સ્વ. ગોપાલભાઇ, સ્વ. નથુભાઇ, પુંજાભાઇના પૌત્ર, કેશરબેન ચંદુલાલ, સ્વ. વાલુબેન પચાણ બુચિયાના ભત્રીજા, હીરબાઇ બાલા આતુ સુંધરા (ભુજ)ના દોહીત્ર, સ્વ. ખીમીબેન વલ્લમજી સુંધરા, જીવાબેન હરીલાલ, રામીબેન પ્રેમજીનાં ભાણેજ, રમેશ, મુકેશ, ક્રિષ્નાબેન કિશોર વારસુર (અવધનગર), મયુરીબેનના ભાઇ તા. 21-4ના અવસાન પામ્યા છે. ગડાઢોળ (પાણી)ની વિધિ તા. 23-4ના નિવાસસ્થાને.
દેવપર-ગઢ (તા. માંડવી) : મૂળ કોટડી મહાદેવપુરીના હીરબાઇ મારાજ (ઉ.વ. 30) તે વસંત કેશવજી મારાજના પત્ની, હીરબાઇ કેશવજી ખેરાજના પુત્રવધુ, હંસરાજ વેલજી માતંગ (હમલા મંજલ)ના પુત્રી, કૃષ્ણા, નિરજલા, વિશાખાના માતા, શંકરભાઇ, વનીતાબેન હરેશ બુચીયાના ભાભી, કિશોર, કાંતાબેન, દેવકુમારના મોટીમા તા. 22-4ના અવસાન પામ્યા છે. ઉતરક્રિયા થઇ ગઇ છે.
સલાયા (તા. માંડવી) : રાજબાઇ માલશી એડિયા (ઉ.વ. 87) તે રામજી, જેન્તી, આસબાઇ, હીરબાઇના માતા, અશોક, પ્રકાશ, જયદીપ, મંજુલા, ભાવનાના દાદી તા. 18-4ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. અશોક-મો. 89802 44356.
મોટી રાયણ (તા. માંડવી) : નાથબાવા શંભુનાથ મેઘનાથ (ઉ.વ. 58) તે સ્વ. ગંગાબેન મેઘનાથ જખુનાથના પુત્ર, ગં.સ્વ. તારાબેનના પતિ, સ્વ. કરમશીનાથ, મગનનાથના ભત્રીજા, પરસોત્તમનાથ, સામનાથ, સ્વ. મણિબેન, ગીતાબેન, પુષ્પાબેનના ભાઇ, રમેશનાથ, જિગરનાથ, નીમાબેન, મનીષાબેનના પિતા, ચંદ્રિકાબેનના જેઠ, કિશોરનાથ, દીપકનાથ, સાવિત્રીબેનના મોટાભાઇ, રાજાનાથ, મયૂરનાથ, રાજેશ્વરીબેનના મોટાબાપા, જાગૃતિબેન, વિજયનાથ, નીતિનનાથના સસરા, ધ્રુવી અને પ્રણવનાથના દાદા, સ્વ. મૂળનાથ વિરનાથ કાથડાઇના જમાઇ તા. 22-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-5ના મંગળવારે નિવાસસ્થાન રાયણ મોટી ખાતે.
મસ્કા (તા. માંડવી) : હાલે ઘાટકોપરના નીતાબેન (ઉ.વ. 59) તે સ્વ. કસ્તુરબેન મશીશંકર રતનશી સુખાણીના પુત્રવધુ, ત્રિભુવનના પત્ની, પુરષોત્તમભાઇના નાનાભાઇના પત્ની, વિનોદ, જીમીશ, કવિતાના માતા, ગોદાવરીબેનના દેરાણી, જીતેન્દ્ર પટેલ, ફોરમબેનના સાસુ, ગં.સ્વ. લીલાવંતીબેન પ્રવિણચંદ્ર ભટ (પાર્લા), કમળાબેન હીરાલાલ મોતા (નાલાસોપારા), હીનાબેન, સ્વ. નવિનના ભાભી, જીજ્ઞાબેન, સ્વ. રાજેશ, સ્વ. હિરેનના કાકી, ગં.સ્વ. તૃપ્તીબેનના કાકી સાસુ, નિધી, ક્રિશ, ખુશ્બૂના દાદી, સિખા, પરી, પ્રેમના નાની, સ્વ. દમયંતીબેન બંસીલાલ વીરજી મોતા (મોટીરાયણ)ના પુત્રી, કલ્પેશ, મીનાબેન ચંદુલાલ ત્રિવેદી, ગીતાબેન અશ્વિન ઉગાણી, વર્ષાબેન મુલચંદ હરિયા, ગં.સ્વ. નયનાબેન વિનોદભાઇ નાગુ, કિરણબેન સંજીવ કદમના મોટાબેન, પલ્લવીબેનના નણંદ, તા. 21-4ના માંડવી ખાતે અવસાન પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે. સંપર્ક : 93241 24301, 93216 48388, 92743 67447.
મોટા લાયજા : હાલે વર્માનગર સુમિત્રાબેન ધનજીભાઇ પચાણ માતંગ (લાલણ) (જી.ઇ.બી.-પાનધ્રો) (ઉ.વ. 49) તે ધનજી પચાણના પત્ની, સ્વ. પચાણ મેઘજી, સ્વ. ધનબાઇ પચાણ, સ્વ. લધુ મેગજી, સ્વ. કેશરબાઈ લધુના પુત્રવધૂ, હરશી પચાણ, રામજી પચાણ, દામજી લધુ (વણઝારા), હેમરાજ લધુ, ખેરાજ લધુના ભાઇના પત્ની, મોહન પચાણ, હરેશ લધુના ભાભી, જેતબાઇ, જવેરબાઇ, જાનબાઇ (વણઝારા), રતનબાઇ, સોનલબાઇ, પુષ્પાબેન, ખીમઇબાઇના દેરાણી, સરોજ, હિના, પારુબેન, દીપલ, અશોક સુઢાના સાસુ, મનીષા, પ્રભાત, રોશની, રાજના માતા, જગદીશ, કાન્તા, સુરેશ, લક્ષ્મી, પરેશ, હંસા, બીના, પ્રતીક, વિવેક, નીતા, ભગવતી, જ્યોતિ, હેતલ, ભવ્યા, કિશોર, વિરલના માસી તા. 19-4ના અવસાન પામ્યા છે.
નાની નાગલપર (તા. અંજાર) : કિશોરભાઇ મનજીભાઇ કારા (ઉ.વ. 48) તે સ્વ. મેઘબાઇ માવજીભાઇ કારાના પૌત્ર, લાલબાઇ-મનજીભાઇ કારાના પુત્ર, ગં.સ્વ. રતનબેનના પતિ, મિતલબેન, ઉમેશભાઇના પિતા, સ્વ. કાનજીભાઇ, સુરેશભાઇ, રામજીભાઇ, રાધાબેન રમેશભાઇ કેરાઇના ભાઇ, પુષ્પાબેન, ધનલક્ષ્મીબેનના જેઠ, સ્વ. પ્રેમબાઇ હરજી કેરાઇ (કણબી)ના દોહિત્ર,ગં.સ્વ. વાલબાઇ ગોવિંદ ભંડેરીના જમાઇ, ભક્તિ, કૈલાશ, દર્શન, ઇનાક્ષી, જીયાના મોટાબાપા તા. 21-4ના અવસાન પામ્યા છે.
નાની નાગલપર (તા. અંજાર) : ધનજીભાઇ અરજણ કારા (ઉ.વ. 53) તે ગં.સ્વ. માનબાઇના પતિ, મહેશભાઇ, હંસાબેન રમેશભાઇ કેરાઇ, જયાબેન સુરેશભાઇ કેરાઇ, વનુબેન નાનજીભાઇ ગોરસિયાના પિતા, દક્ષાબેનના સસરા, નારાણભાઇ, કલ્યાણભાઇના ભાઇ તા. 22-4ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. ટેલિફોનિક બેસણું મો. 89805 62871.
ચંદ્રનગર-ખોખરા (તા. અંજાર) : જાડેજા બટુકસિંહ જયેન્દ્રસિંહ (ઉ.વ. 47) સ્વ. ભીખુભા માધવસંગ જાડેજાના પુત્ર, નટુભા માધવસંગ જાડેજાના ભત્રીજા, જાડેજા ભરતસિંહ ભીખુભા, ભૂપતસિંહ નટુભાના નાનાભાઇ, ઘનશ્યામસિંહ, દિલીપસિંહ નટુભાના મોટાભાઇ, કૃષ્ણરાજસિંહના પિતા, પૃથ્વીરાજસિંહના કાકા, સત્યરાજસિંહ, રાજવીરસિંહ, કરમવીરસિંહ, જયવીરસિંહના મોટાબાપુ, ભગુભા જુવાનસિંહ વાઘેલા (હમીરપર)ના જમાઇ તા. 22-4ના અવસાન પામ્યા છે. વર્તમાન સંજોગોવસાત માત્ર ટેલિફોનીક બેસણું સંપર્ક : ભરતસિંહ-96381 18734, ઘનશ્યામસિંહ-83208 39582.
ચાંદ્રાણી (તા. અંજાર) : લક્ષ્મીબેન રાવલ (ઉ.વ. 72) તે સ્વ. દાનાભાઇ નારાણભાઇ રાવલના પત્ની, દયારામભાઇ, રાજેશભાઇ, પ્રેમીલાબેન મોહનભાઇ મઢવી, મંજુબેન પરસોતમભાઇ ચાંઉ, રસિલાબેન પ્રકાશભાઇ સુંબડ, ગીતાબેન મનજીભાઇ ગામોટના માતા, શામજીભાઇ, કરશનભાઇ, ઠાકરશીભાઇના કાકી તા. 22-4ના અવસાન પામ્યા છે.
મોટી નાગલપર : ડાયાભાઇ મેસુરાણી (ઉ.વ. 105) તે સ્વ. મુલાભાઇ પેથાભાઇ મેસુરાણીના પુત્ર, સ્વ. અજીબેનના પતિ, સ્વ. વીરાભાઇ રૂડાભાઇ વાણિયાના જમાઇ, લાલજીભાઇ (ભોપાશ્રી), માવજીભાઇ, હીરજીભાઇ, રસિકભાઇ, ગંગાબેન જેરામભાઇ માલસતર, ઉમિયાબેન માવજીભાઇ ચોટારા, જયાબેન ગોપાલભાઇ કાતરિયા (નાગોર), પારૂબેન અશોકભાઇ બાંભણિયાના પિતા, વેલીબેન, રસીલાબેન, શાંતિબેન, મંજુબેનના સસરા, અશોકભાઇ, નરેન્દ્રભાઇ, વિશનજીભાઇ, મનજીભાઇ, બલદેવભાઇ, વિનોદભાઇ, મહેશભાઇ, સ્વ. ગોકળભાઇ, જીતુભાઇ, વિજયભાઇ, સુનીલભાઇ, ભરતભાઇના દાદા તા. 22-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. લાલજીભાઇ (ભોપાશ્રી)-99257 54823, અશોકભાઇ-98256 82192.
રતનાલ (તા. અંજાર) : રાણીબેન કાનાભાઇ જરૂ (ઉ.વ. 85) તે સામજીભાઇ, નારણભાઇ, અરજણભાઇ, શંકરભાઇ, મોંઘીબેનના માતા તા. 21-4ના અવસાન પામ્યા છે. કોરોનાના કારણે બેસણું રાખેલ નથી.
વરસાણા (તા. અંજાર) : દિલુભા શિવુભા જાડેજા (ઉ.વ. 65) તે હેતુભા, મહિપતસિંહ, હરિસિંહના ભાઇ, મહાવીરસિંહ, ક્રિપાલસિંહના પિતા, અનિરુદ્ધસિંહ, દિગ્વિજયસિંહ, કુલદીપસિંહ, મયૂરસિંહ, દેવરાજસિંહ, માલદેવસિંહના કાકા, પ્રતિપાલસિંહ, વંશરાજસિંહ, પ્રિન્સરાજસિંહ, મનદીપસિંહ, વિશ્વરાજસિંહ, દીપરાજસિંહના મોટાબાપુ, રુદ્રરાજસિંહ, પૂર્વરાજસિંહ, પુષ્પરાજસિંહના દાદા તા. 20-4ના અવસાન પામ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : હરિસિંહ-99790 26976, અનિરુદ્ધસિંહ-99793 25293, મહાવીરસિંહ-99795 57583.
વડાલા (તા. મુંદરા) : મ.ક.સ.સુ. દામજી કાનજી પરમાર દરજી (ઉ.વ. 65) તે કાન્તાબેન કાનજીના પુત્ર, ગં.સ્વ. જ્યોતિબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ, રુક્ષ્મણીબેનના નાનાભાઇ, મીનાબેનના દિયર, હરીશ, મિતલ સુરેશભાઇ પરમાર (કિડાણા), વૈશાલી પ્રકાશભાઇ (ગાંધીધામ), રોશની રવિભાઇ ગોહિલ (ભુજ)ના પિતા, સોનલબેનના સસરા, પૂજા (ટીના) બિરેનભાઇ (મુંબઇ), અમ્રતા જતિનભાઇ (મુંબઇ), દીપાલી નવીનભાઇ (મુંબઇ)ના કાકા, પહેલના દાદા, મકવાણા દામજી માવજી (રામાણિયા)ના જમાઇ, સ્વ. અરવિંદભાઇ, પ્રવીણના બનેવી, યશ્વી, ધાર્મિક, ક્રિષા, વેદના નાના, રંજનબેન રણછોડભાઇ (ડોમ્બીવલી)ના ભત્રીજા તા. 22-4ના અવસાન પામ્યા છે. કોવિડના કારણે પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. હરીશ પરમાર-95864 43281, 99790 77101.
નાના કપાયા (તા. મુંદરા) : ખેતબાઇ સોધમ (ઉ.વ. 40) તે લક્ષ્મણભાઇ રામજી સોધમના પત્ની, શામજીભાઇના નાના ભાઇના પત્ની, ખીમજીભાઇ, જશોદાબેન, વાલબાઇ, અમૃતાબેનના ભાભી, નેહલ, સેજલ, ખુશી, કશીશ, કૃપાલી, શિવમના માતા, હેતલ, મેહુલ, મિતલ, રિંકલ, વાસુ, તન્યાના માસી, મીઠુભાઇ લધાભાઇ ધુવા (લુડવા, તા. માંડવી)ના પુત્રી તા. 22-4ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 26-4ના સોમવારે આગરી, તા. 27-4ના મંગળવારે પાણી. સાદડી શામજીભાઇ રામજીભાઇ સોધમના નિવાસસ્થાન રાવરપીર મંદિરની બાજુમાં.
મોટી ગોધિયાર (તા. નખત્રાણા) : સોઢા ગુલાબસિંહ મેઘજી (ઉ.વ. 92) તે સવાઇસિંહના મોટાભાઇ, ગેમસંગજી, આથમસિંહ, પ્રતાપસિંહના પિતા, રાઠોડ અમરસિંહ માલણાજી (કોરિયાણી), રાઠોડ મેતસિંહ માલણાજીના બનેવી, સ્વ. ગજેન્દ્રસિંહ સરદારસિંહ જાડેજા (ખેડોઇ), મોહનસિંહ નટુભા (ખેડોઇ), જુવાનસિંહ ભીખુભા વાઘેલા (ભીમાસર), ગણપતસિંહ ખેંગારજી વાઘેલા (ભુટકિયા)ના સસરા, પ્રવીણસિંહ, જયદીપસિંહના મોટાબાપુ, મહાવીરસિંહ, ચંદનસિંહ, મહિપાલસિંહ, મહેન્દ્રસિંહ, કુંવરજિતના દાદા તા. 21-4ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ વિધિ તા. 30-4ના, બેસણું નિવાસસ્થાને.
વિથોણ (તા. નખત્રાણા) : મૂળ નાની ગોધિયારના લીલાબા હાલાજી પરમાર (ઉ.વ. 52) તે હાલાજી સોભાજીના પત્ની, ખેતાજી રાણાજીના પુત્રવધૂ, બિરાજસિંહ (રિ. બોડરવિંગ), કલુભા, દાદુભા, વિક્રમસિંહ, વચુભા, રૂપેશના કાકી, મયૂર, જિગેશ, સરૂભા, સરૂપના દાદી, ઝુઝાજી જેસાજી (કંકાવટી)ના બહેન અવસાન પામ્યા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે લૌકિક વ્યવહાર બંધ છે. મો. 92655 79074.
મંગવાણા (તા. નખત્રાણા) : હાલે આદિપુર હંસાબેન ધનજીભાઇ ગોવાર (ઉ.વ. 36) તે ધનજીભાઇ રાજારામ ગોવાર (આઇશ્રી ખોડિયાર માના ભુવાજી)ના પત્ની, રમેશ, હર્ષના માતા, મહેન્દ્ર, રત્ન, વિકાસ, વિનોદના કાકી, પરબતભાઇ રાજારામના ભાઇના પત્ની, દેવીબેન (વિજપાસર), શાંતાબેન (મંગવાણા)ના ભાભી, નામીબેન, ધનીબેન, મણિબેનના દેરાણી, દેવજીભાઇ રામજીભાઇ માધડ (આદિપુર)ના પુત્રી, રાજેશભાઇ, રવિભાઇના બહેન, સંજય, રોહિત, દીપેશના ફઇ તા. 22-4ના અવસાન પામ્યા છે. શનિવારે આગરી, રવિવારે સવારે ઘડાઢોળ ગુરુકૃપા સોસાયટી, પ્લોટ નં. 140 ખાતે.
નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : સુતાર મૂલજી પ્રેમજી (ઉ.વ. 76) તે સુતાર રામજીભાઇ, ભીમજીભાઇ, દેવજીભાઇ, હીરજીભાઇના ભાઇ, નવીન, મનસુખ, લતાબેનના પિતા, વાસંતીબેન, રસીલાબેન, સુતાર ભરતભાઇ સુરજીભાઇ (નખત્રાણા)ના સસરા, સ્વ. સુતાર અરજણ ઉકા (મોથાળા)ના જમાઇ, ભૂમિકા, મીતના દાદા તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : નવીનભાઇ સુતાર-88497 76621.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : લંગા નૂરબાઇ ઉમર (મીઠું) (ઉ.વ. 75) તે ઇબ્રાહીમ, મ. રઝાકના માતા, લંગા ઓસમાણ, હાસમ, અબ્દુલ, સુલેમાનના કાકી, મ. જુસબ આમદ, અભુ આમદ, અલીમામદ આમદ (બારાવાળા)ના બહેન, મ. ઇસ્માઇલ હાજી હુશેન (ટોડા), ઇબ્રાહીમ જુસબ (ખોંભડી), આમદ સુલેમાન (બિદડા), હાસમ જુસબ (ખોંભડી)ના સાસુ, અનિષ, સમીર, શબીર, વસીમ, મુસ્તાક, શોહેબ, અલીઅસગર, ઇરફાન, ઇમ્તિયાઝના દાદી તા. 22-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4ના શનિવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન તયબાહ નગર, જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ પાછળ, મોટી વિરાણી ખાતે. સરકારી ગાઇડલાઇન હિસાબે જિયારત ફક્ત કુટુંબ પૂરતી મર્યાદિત. લંગા ઓસમાણ સિધિક-99257 78251, લંગા ઇબ્રાહીમ ઉમર-99799 16176.
સુખપર રોહા : મૂળ નખત્રાણાના સોની નયનકુમાર ધીરજલાલ બગ્ગા (ઉ.વ.29) તે પ્રભાબેન ધીરજલાલના પુત્ર, બબીબેન, મહેન્દ્રભાઇ, ભરતભાઇ, રાજુભાઇ, સ્વ. મણીલાલ, મૂળજીના ભત્રીજા, ભુજના સોની જયાબેન મોતીલાલ કટ્ટાના દોહિત્ર, સ્વ. વિપુલ, કનૈયાલાલના ભાણેજ, જિજ્ઞાબેન, શીતલબેન, હર્ષિદાબેનના નાના ભાઇ, વિપુલકુમાર (મહારાષ્ટ્ર), ભાવેશકુમાર (સુખપર-ભુજ), જીતુકુમાર (કોટડા-જડોદર)ના સાળા તા. 22-4ના અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને લૌકિક વ્યવહાર રાખ્યો નથી. ટેલિફોન સંપર્ક ધીરજભાઇ-99743 86543 અને 97261 21806, મહેન્દ્રભાઇ-94280 33018, રાજુભાઇ-81560, 21310.
મનફરા (તા. ભચાઉ) : કેશવદાસ ખીમદાસ રામાનંદી (ઉ.વ. 83) તે સ્વ. હીરાબેનના પતિ, દમયંતીબેન, સ્વ. જમનાદાસ, અરવિંદ, અશ્વિનના પિતા, હેમલતા, ગીતા, ભાવનાના સસરા, અમરદાસ, સ્વ. રણછોડદાસ પુરુષોત્તમદાસ, શાંતિદાસ, જશોદાબેન, તુલજાબેનના ભાઇ, કાશીરામ વિઠલદાસ, નરભેરામ વિઠલદાસ (વોંધ)ના બનેવી, અજિત, સાગર, વંશના દાદા તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું તેમજ લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું તા. 23-4ના શુક્રવારે સાંજે 4થી 6 અરવિંદભાઇ કે. રામાનંદી-96352 41744, અશ્વિનભાઇ કે. રામાનંદી-99130 58158, અજિત જે. રામાનંદી-99098 82835.
સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ ઇગોરાળાના ઝાલા નિમબા રાજેન્દ્રસિંહ (ઉ.વ. 55) તે રાજેન્દ્રસિંહ ઝાલાના પત્ની, ગિરિરાજસિંહ, ધનરાજસિંહ, બ્રિજરાજસિંહ, સોનલબાના માતા, જાડેજા ક્રિપાલસિંહના સાસુ, અભિરાજસિંહ, દિત્યરાજસિંહના નાની તા. 22-4ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-4ના સામખિયાળી નિવાસસ્થાને. સંપર્ક : રાજેન્દ્રસિંહ-99244 57672, ગિરિરાજસિંહ-84016 55565.
સામખિયાળી (તા. ભચાઉ) : તુર્ક ઝુબેદાબાઇ આદમ (ઉ.વ. 49) તે અબ્દુલા (હાલાપર)ના ભાભી તા. 22-4ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-4ના કોવિડ-19 મુજબ પરિવાર પૂરતી સાદગીથી નિવાસસ્થાન સામખિયાળી ખાતે.
ગઢડા-ખડીર (તા. ભચાઉ) : શામબાઇ કરમનાથ ગોસ્વામી તે ભીખુનાથ (સાંગવાળી માતાજીના પૂજારી), નિમનાથ, લાલનાથ, ધનબાઇ ભીમપુરી ગોસ્વામી (ગેડી)ના માતા, સ્વ. કલાવંતીબેન અમરપુરી ગોસ્વામી (અંજાર), સ્વ. તુલસીનાથ, શિવનાથ (ચોબારી)ના ભાભી, સ્વ. દેવપુરી જાલમપુરી (ચિત્રોડ)ના બહેન, ભીખુનાથ, સ્વ. મોહનનાથ, સ્વ. ભરતનાથ, ઇશ્વરનાથ, ધીરજનાથ, ગણપતનાથના મોટીમા, ત્રંબકપુરી તથા બળદેવપુરી (અંજાર)ના મામી, અરવિંદનાથ, દિનેશનાથ, અશોકનાથ, કિશોરનાથ, જીવણનાથ, બાલકનાથના દાદી તા. 22-4ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-4ના તથા શંખઢોળ વિધિ તા. 3-5ના સોમવારે નિવાસસ્થાન ગઢડા ખાતે.
ઘડુલી (તા. લખપત) : ઠક્કર રાજેશ બાબુલાલ કતિરા (ઉ.વ. 55) તે સ્વ. મંગળાબેન, સ્વ. બાબુલાલ મૂળજીના પુત્ર, માલતીબેનના પતિ, ગં.સ્વ. વિજયાબેન, સ્વ. દયારામભાઇ, શાંતિલાલ (નખત્રાણા)ના ભત્રીજા, લહેરીભાઇ (નખત્રાણા), સ્વ. બિપિન, અનિલ (ઘડુલી), સ્વ. કમળાબેન હરેશભાઇ (ભુજ), તારાબેન લધારામ (મુંબઇ), હેમલતાબેન રમેશભાઇ (બેર મોટી)ના ભાઇ, સ્વ. આશાનંદ રણછોડદાસ (મોટી બેર)ના જમાઇ, રમણીકભાઇ (પીપરી-પૂના), વિજયાબેન (રતડિયા), ધર્મિષ્ઠાબેન (આમારા), સ્વ. કલ્પનાબેન (મુંદરા)ના બનેવી તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : લહેરીભાઇ-98253 41977, શાંતિલાલ-99131 14716, સુભાષભાઇ-97245 22799.
બેલા (તા. રાપર) : વસુબા નટુભા વાઘેલા (ઉ.વ. 63) તે નટુભા ફતેસંગના પત્ની, ભાવુભા, હેતુભા, અજિતસિંહ, નસુભા, દેવુભા, આનંદબા, હુલાસબા (કંથકોટ), અમરતબા (કકરવા)ના ભાભી, ઘનશ્યામસિંહ, સુરુભા, કુલદીપસિંહના માતા, પૃથ્વીરાજસિંહ, વાઘુભા, ગીતાબા (સુખપર-ભચાઉ)ના કાકી, વિજયસિંહ, નરેન્દ્રસિંહ, મીનાબા (કાંડાગરા), રાજુભા, દેવુભા, હરદીપસિંહ, કરણસિંહ, સહદેવસિંહના ભાભુ તા. 21-4ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-4ના નિવાસસ્થાન બેલા ખાતે.
કાનમેર (તા. રાપર) : મંજુલાબેન (ઉ.વ. 65) તેરઘુરામ ગોરધનદાસ સાધુના પત્ની, હેમંતભાઇ, વિનોદભાઇ, રેખાબેનના માતા, સુનીલ, જયવીર, વંદના, મિતલના દાદી, મધુબેન, રેખાબેન, દેવેન્દ્રભાઇના સાસુ, રામપ્રસાદ (ભચાઉ)ના બહેન, જગદીશભાઇ, પ્રભાબેનના કાકી તા. 21-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું રાખેલ નથી. સંપર્ક : રઘુરામ સાધુ-89807 63084, વિનોદ સાધુ-99747 37329.
સેલારી (તા. રાપર) : હાલ ગાંધીધામ દોશી કુંવરજી દામજી (ઉ.વ. 92) તે ચંચળબેનના પતિ, મહેતા વીરજી ધનજી (ગેડી)ના જમાઇ, વરધીલાલ, જશવંતી નવીનચંદ્ર મહેતા (રાપર), હીરાબેન પ્રવીણકુમાર મોરબિયા (માટુંગા)ના પિતા, સુશીલાબેનના સસરા, પ્રતિક, કેવલના દાદા, ચાંદની, મેઘાના દાદાસસરા, તેજના મોટાદાદા, પારસ, નમન, અલકા, કૃપા, ગૌરવ, બિનલના નાના તા. 22-4ના અવસાન પામ્યા છે. હાલની પરિસ્થિતિ અનુસાર લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : વરધીલાલ-88496 53228, પ્રતિક-98243 16905.
ગાગોદર (તા. રાપર) : ઠક્કર શાંતિલાલ મૂળજીભાઇ (મજીઠિયા) (ઉ.વ. 63) તે ગં.સ્વ.ભગવતીબેન મૂળજીભાઇ હેમરાજભાઇના પુત્ર, ગં.સ્વ. લાભુબેન અમીચંદભાઇના ભત્રીજા, મંછીબેનના પતિ, સ્વ. ગીરધરલાલ ધારશીભાઇ ગણાત્રા (ગેડી)ના ભાણેજ, સ્વ. નેણશીભાઇ અરજણભાઇ પૂજારા (ભીમાસર)ના જમાઇ, નિલમ સંજયકુમાર કારીયા (માધાપર), હિતેશ (માધાપર), રિદ્ધિ રાજેશકુમાર પૂજારા (દહીંસરા), કુલદીપ (માધાપર)ના પિતા, મુકતાબેન ઉમેદલાલ ભીંડે (ઘરાણા), ઇન્દુબેન નવીનભાઇ ચંદે (રાપર), જગદીશભાઇ (માધાપર), દમયંતીબેન લાલજીભાઇ નાથાણી (રાપર), સ્વ. ગીતાબેન ઘનશ્યામભાઇ સોમેશ્વર (ભુજ)ના ભાઇ, કાન્તિલાલ (આદિપુર), કલાવંતીબેન વસંતલાલ પાંધી (કાનમેર), સ્વ. કરવિંદભાઇ (માધાપર), રમેશભાઇ (ભુજ)ના કાકાઇ ભાઇ, પ્રિતીબેન, દક્ષાબેન, નિયતિબેનના સસરા, હરેશ, પિયૂષ, હિરેન, આકાશ, ભાવેશ, મેહુલ, જય, જીંકલ મયૂરકુમાર રતાણી (અમદાવાદ), જલ્પા અંકિતકુમાર રતાણી (આદિપુર), જિજ્ઞા હાર્દિકુમાર કારીયા (આદિપુર), પૂજા, દિવ્યા, શિવાની, પવનના મોટાબાપા, નક્ષ વીર, અનંત, વૃત્તિ, આર્વિ, એંજલ, પ્રિશા, પર્વ, જેનીના દાદા, ભક્તિ, આર્ચી, હેમના નાનાબાપા, તા. 21-4ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર કોરોના પરિસ્થિતિ તથા સરકારની ગાઇડલાઇન મુજબ સદંતર બંધ છે.
વરાડિયા (તા. અબડાસા) : મેમણ સિધિક ઓસમાણ (ઉ.વ. 70) તે મ. અભુભખર, મુસાના ભાઇ, અબ્દુલ્લા, ઇસ્માઇલ, સાલેમામદ, અલ્તાફ, રજાકના પિતા તા. 22-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4ના શનિવારે સાંજે 6થી 7 મેમણ મસ્જિદમાં. બહેનો માટે નિવાસસ્થાને.
રાજકોટ : પ્રફુલ્લચંદ્ર નવીનચંદ્ર માંકડ (ઉ.વ. 87) તે કેતન, કૃતિ, નિપાબેન જૈમિન વોરા (ભુજ)ના પિતા તા. 20-4ના અવસાન પામ્યા છે.
રાજકોટ : મધુબેન રામભાઇ રાજગોર (ઉ.વ. 60) તે સ્વ. લીલાબેન દેવચંદભાઇ કાટબામણા (રેલવે સ્ટાફ)ના પુત્રી, જ્યોતિબેન નરેન્દ્રભાઇ મહેતા (સિવિલ હોસ્પિટલ-રાજકોટ), પ્રવીણાબેન અશોકભાઇ પારેખ, અશ્વિનભાઇ દેવચંદભાઇ કાટબામણાના બહેન, જશવંતભાઇ ભાઇશંકર પંડયા (એસ.ટી. ડેપો)ના વેવાણ, શીતલબેન ભાવિનભાઇના સાસુ, સ્વ. કુંદનબેન ન્યાલચંદ વલેરા, હર્ષાબેન દુબલ (ગુંદાવાડી હોસ્પિટલ)ના ભાભી, જ્યોતિબેન જનકભાઇ ગોવાણી (જલારામ પબ્લીસિટી-રાજકોટ), ભાવિનભાઇ (સાંજ સમાચાર ફોટોગ્રાફર)ના માતા તા. 22-4ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું તા. 26-4ના સોમવારે સાંજે 4થી 6 ભાવિનભાઇ રાજગોર-99133 33352, જ્યોતિબેન ગોવાણી-90230 57155.
વારઇ (પાટણ) : સૈયદ સાલેસાબાપુ હુશેનશા (સાંતલપુરવાળા) તે સૈયદ હાકમશા, હબીબશા, મ. મહેબૂબશાના ભાઇ, હનીફશાના પિતા, સૈયદ ઇકબાલ હુશેન (ભુજ)ના બનેવી, જમનશા (ગોખાતર), કાસમશા (ભચાઉ)ના સાળા તા. 21-4ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત રાખેલ નથી. સંપર્ક : ઇકબાલ હુશેન-96389 46762.
© 2021 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer